Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home

અમદાવાદ બાદ આ શહેરોમાં પણ લાગુ પડી શકે છે કરફ્યુ, સરકારી બેઠકનો દોર થઇ ગયો છે શરૂ

Naresh Makwana by Naresh Makwana
November 20, 2020
Reading Time: 1 min read
0
curfew

curfew

Share on FacebookShare on Twitter

છેલ્લા 8 માસથી કોરોનાનું સંક્રમણ સતત વધતું જાય છે, પરંતુ આવેલા દિવાળીના તહેવારોમાં લોકોના પરિવાર જનો સાથેના મિલન તેમજ ખરીદી માટે થયેલી ભીડના કારણે સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસો ખુબ જ વધી ગયા છે અને આવનારા સમયમાં પણ વધવાની શક્યતાઓ છે, જેને લઈને સરકારી તંત્ર સાવચેત થયું છે.

RELATED POSTS

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

કોરોના સંક્રમણ પર કાબુ રાખવા માટે અમદાવાદ શહેરમાં રાત્રીના 9 થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યુ લગાવવામાં આવ્યો છે. શહેરના દૈનિક આંકડા કરતા વધારે કેસો આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે અન્ય જિલ્લામાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે જેથી દરેક આવા વધારે પડતા સંક્રમણ ધરાવતા જિલ્લાઓમાં તંત્ર દ્વારા બેઠકો યોજીને ટૂંક સમયમાં જ નિર્ણય લેવામાં આવી શકે છે.

After Ahmedabad, curfew may also be applicable in these cities
After Ahmedabad, curfew may also be applicable in these cities

આ કોરોના વધી રહેલા જીલ્લાઓ રાજકોટ, સુરત અને વડોદરાનો સમાવેશ થાય છે. રાજકોટ જિલ્લામાં આજ સાંજ સુધીમાં અગત્યનો નિર્ણય લેવામાં આવી શકે છે, જીલ્લા કલેકટર દ્વારા હાલમાં જ એક પ્રેસ કોન્સ્ફ્રન્સ યોજવામાં આવી હતી. રાજકોટથી અમદાવાદ તરફ્ જતી બસો પણ બંધ કરવામાં આવી છે. રાજ્ય કક્ષાના અધિકારીઓ સાથેની વાતચીત બાદ કરફ્યુ માટેનો નિર્ણય લેવામાં આવી શકે છે.

આ સિવાય વડોદરા શહેરમાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે. જેને લઈને કર્ફ્યુની વિચારણા કરવામાં આવી છે. જયારે સુરતમાં પણ જીલ્લા પોલીસ વડા અને નગરપાલિકા કમિશ્નર સાથે બેઠક યોજાઈ રહી છે. જેમાં સુરતમાં ભીડભાડ વાળા વિસ્તારો બંધ કરવામાં આવશે તેવી ચર્ચાઓ છે.

Curfew
Curfew

આ સિવાય દિવસે માસ્ક પહેર્યા વગર કોઈ નાગરિક નીકળશે તો તેમની પાસેથી દંડ વસુલ કરવામાં આવશે. અને નજીકની કોરોના ટેસ્ટીંગ વોર્ડમાં લઇ જવામાં આવશે, અને માસ્ક પહેર્યા વગર નીકળેલી વ્યક્તિ કોરોના પોજીટીવ જણાશે તો સારવાર બાદ તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કોરોના સામે થઇ રહેલા રાત્રી કરફ્યુ સાથે પોલીસે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો અમલ નહી કરનાર સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

સુરતની વાત કરવામાં આવે તો મનપા દ્વારા રેલ્વે સ્ટેશને રોજ 900 લોકોનું ટેસ્ટીંગ થઇ રહ્યું છે. બસ સ્ટેશને 600 લોકોનું ટેસ્ટીંગ થઇ રહ્યું છે. શહેરના 4 પ્રવેશ દ્વાર પર ચેકપોસ્ટ ઉભી કરાઈ છે. અને ત્યાં રોજના 1200 વ્યક્તીઓનું ટેસ્ટીંગ થાય છે. દરેક પોઈન્ટ પર રોજના 50 કેસ પોજીટીવ આવી રહ્યા છે. અન્ય આગામી સમયમાં વધારે ટેસ્ટીંગ પોઈન્ટ ઉભા કરવામાં આવશે અને હીરા બજારો, ટેક્સટાઈલ માર્કેટમાં પણ ટેસ્ટીંગ ચાલુ કરવામાં આવશે.

Tags: AhmedabadAhmedabad Night CurfewCurfewCurfew applicable in these citiesGuidelines & Rules
ShareTweetPin
Naresh Makwana

Naresh Makwana

સોશિયલ મીડિયાના માધ્યમ થકી સમાચારની દરેક અપડેટ આપણા સુધી પહોચાડવા સતત પ્રયત્નશીલ અમારી ટીમ.  દુનિયાના ખૂણે બનતી ઘટનાઓનો સંચાર કરતુ માધ્યમ એટલે ઉડાન ટાઇમ. સરળ, સચોટ અને ઝડપી સમાચારોનું સરનામું.

Related Posts

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર
ઘરેલું ઉપચાર

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

September 9, 2022
સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ
ઘરેલું ઉપચાર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

August 29, 2022
ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8  વસ્તુઓ, બની શકે છે જીવલેણ
આરોગ્ય

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

May 4, 2022
આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર
આરોગ્ય

આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર

April 9, 2022
આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

April 6, 2022
આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

April 6, 2022
Next Post
Ahmadabad

અમદાવાદ શહેરમાં કોરોનાને લઈને તંત્ર સજાગ જણો આ કડક નિયમો

Tiger

9 વર્ષ બાદ ‘પોતાના ઘરે’ ફરીવખત આવ્યો આ વાઘ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

જૂનામાં જૂની કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય આ રહ્યો

જૂનામાં જૂની કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય આ રહ્યો

August 23, 2022
ગમે તેવી જૂની ધાધર કે ખરજવાને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

ગમે તેવી જૂની ધાધર કે ખરજવાને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 9, 2022
આ ખાવાની વસ્તુઓની નથી હોતી કોઈ એક્સપાયરી ડેટ, મોજ થી કરો ખરીદી

આ ખાવાની વસ્તુઓની નથી હોતી કોઈ એક્સપાયરી ડેટ, મોજ થી કરો ખરીદી

September 22, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો
  • કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In