Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home

આજ રાતથી કરફ્યુને લઈને બસો કરવામાં આવી છે બંધ, અમદાવાદમાં  9 વાગ્યા બાદ 350 જેટલી બસો બંધ કરવામાં આવી

Naresh Makwana by Naresh Makwana
November 20, 2020
Reading Time: 1 min read
0
Ahmadabad bus

Ahmadabad bus

Share on FacebookShare on Twitter

હાલમાં ગયેલા દિવાળીના તહેવાર બાદ સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસો વધ્યા છે. અમદાવાદમાં 57 કલાક સુધીનો કર્ફ્યું લગાવવામાં આવ્યો છે. જેમાં 23 નવેમ્બર સુધી રાત્રીના 9 થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યુની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત બાદ અમદાવાદ શહેરમાં આવનારી રાત્રી બસો માટે પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અમદાવાદમાં પ્રવેશ કરનારી બસો હવેથી બાયપાસ થઇને જતી રહેશે. આ સાથે અમદાવાદથી ઉપડતી 350 જેટલી બસો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

Ahmadabad 350 buses have been stopped
Ahmadabad 350 buses have been stopped

સરકાર દ્વારા કોરોનાના સંક્રમણને રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. જેમાં તહેવારમાં લોકો વચ્ચે ખરીદી તેમજ નવા વર્ષમાં અવરજવરને લઈને આ કેસો વધી રહ્યા હતા. હાલ થોડા સમય પહેલા પહેલી ઓગષ્ટથી જ કરફ્યુ હટાવવામાં આવ્યો હતો. જયારે હાલમાં કરફ્યુ લગાવામાં આવ્યો છે.

અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ વધતા સરકારે 300 ડોકટરો અને મેડીકલના 300 વિદ્યાર્થીને ફરજ પર મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત કોરોનાના દર્દીઓ માટે 20 જેટલી એમ્બ્યુલન્સ અને 20 જેટલી 108 સેવા એમ્બ્યુલન્સ સેવા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમ કુલ 40 જેટલી એમ્બ્યુલન્સ પણ આ કરફ્યુ દરમિયાન સેવા આપશે.

curfew In Ahmedabad after 9 p.m.
curfew In Ahmedabad after 9 p.m.

હાલમાં આ કરફ્યુ દરમિયાન અમદાવાદમાં દવાની દુકાનો અને દુધના પાર્લરો ખુલ્લા રાખવામાં આવશે. જોકે વિમાની સેવાઓ અને રેલ્વે પોતાના સમય મુજબ આવન જાવન કરતી રહેશે. 57 કલાક સુધી અમદાવાદમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ રહેશે. હાલમાં વધતા કોરોનાના કેસોને લીધે એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે હોસ્પીટલમાં બેડની તંગી વર્તાય રહી છે, જેથી તંત્ર દ્વારા ચોખવટ કરવામાં આવી છે કે સરકારી હોસ્પીટલમાં 2237 અને ખાનગી હોસ્પીટલમાં 400 એમ કુલ 2637 બેડ ખાલી હોવાની સ્પષ્ટતા કરવામાં આવી છે.

Ahmadabad  Buses have been closed due to curfew from tonight
Ahmadabad Buses have been closed due to curfew from tonight

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા આ માટે ખુબ જ અગત્યનો નિર્ણય લેવાયો છે જે કોરોનાની સ્થિતિ પર કાબુ રાખી શકે છે. આ સાથે બેદરકારીથી બહાર ફરતા લોકો સામે પણ કડક વલણ દર્શાવવામાં આવ્યું છે. જેમાં 20 નવેમ્બરથી 23 નવેમ્બર સુધી રાત્રીના 9 થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યુ રહેશે. જ્યારે શની- રવી 2 દિવસ સંપૂર્ણ કરફ્યુ રહેશે.

Tags: AhmadabadCOVID-19 casescurfew in Ahmedabadcurfew In Ahmedabad after 9 p.m.night curfew
ShareTweetPin
Naresh Makwana

Naresh Makwana

સોશિયલ મીડિયાના માધ્યમ થકી સમાચારની દરેક અપડેટ આપણા સુધી પહોચાડવા સતત પ્રયત્નશીલ અમારી ટીમ.  દુનિયાના ખૂણે બનતી ઘટનાઓનો સંચાર કરતુ માધ્યમ એટલે ઉડાન ટાઇમ. સરળ, સચોટ અને ઝડપી સમાચારોનું સરનામું.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ
આરોગ્ય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

December 29, 2022
આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ
ઘરેલું ઉપચાર

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

December 29, 2022
લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો
આરોગ્ય

લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો

December 27, 2022
બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે
ઘરેલું ઉપચાર

બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

December 27, 2022
બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ
ઘરેલું ઉપચાર

બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

December 26, 2022
Next Post
curfew

અમદાવાદ બાદ આ શહેરોમાં પણ લાગુ પડી શકે છે કરફ્યુ, સરકારી બેઠકનો દોર થઇ ગયો છે શરૂ

Ahmadabad

અમદાવાદ શહેરમાં કોરોનાને લઈને તંત્ર સજાગ જણો આ કડક નિયમો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

વજન વધવા પાછળ આ 5 મોટા કારણો છે જવાબદાર, જાણો તેના વિષે

વજન વધવા પાછળ આ 5 મોટા કારણો છે જવાબદાર, જાણો તેના વિષે

May 24, 2022
માત્ર દૂધમાં આ બે વસ્તુ મિક્સ કરી ચહેરા પર લગાવી દો, ચેહરો એકદમ ચમકી ઉઠશે

માત્ર દૂધમાં આ બે વસ્તુ મિક્સ કરી ચહેરા પર લગાવી દો, ચેહરો એકદમ ચમકી ઉઠશે

August 12, 2022
‘શ્રી કૃષ્ણઃ શરણં મમ’ મંત્રનું ઉચ્ચારણ કરવાથી શરીરને થાય છે આ 10 મહત્વના ફાયદા, જાણો

‘શ્રી કૃષ્ણઃ શરણં મમ’ મંત્રનું ઉચ્ચારણ કરવાથી શરીરને થાય છે આ 10 મહત્વના ફાયદા, જાણો

May 27, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ગરીબીથી કરોડોનું સામ્રાજ્ય અને ‘શ્રદ્ધાળુઓનાં મનની વાત જાણવા’ના વિવાદની સંપૂર્ણ ‘કરમ કુંડળી’
  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In