Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home

દેશના સૌથી મોટા અમીર વ્યક્તિ બન્યા ગૌતમ અદાણી

Naresh Makwana by Naresh Makwana
November 21, 2020
Reading Time: 1 min read
0
Gautam Adani

Gautam Adani

Share on FacebookShare on Twitter

દેશમાં આ વર્ષે કમાણીમાં ગૌતમ અદાણી મુકેશ અંબાણીથી આગળ નીકળી ગયા છે. આ વર્ષના ગાળામાં ગૌતમ અદાણીની સંપતિમાં વધારો થયો છે. આ સાથે તેઓ એશિયાના પણ સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. આ વર્ષે તેમને માર્કેટ કેપિટલાઈઝેશનમાં પણ સૌથી વધારે ફાયદો થયો છે. આ વર્ષે તેમની સંપતિ વધીને 30 અબજ ડોલર થઈ ગઈ છે. ગયા વર્ષમાં તેની સંપતિ 19 ડોલર જેટલી હતી  જે આ વર્ષે ખુબ જ વધી ગઈ છે અને જાન્યુઆરીથી તેમની 6 કલીસ્ટેડ કંપનીઓનું માર્કેટ 27 અબજ ડોલર એટલે કે 2.1 કરોડ રૂપિયાનો વધારો થયો છે.

RELATED POSTS

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

Gautam Adani became the richest man in the country
Gautam Adani became the richest man in the country

વેલ્થ ક્રિએટરમાં અદાણી 9માં સ્થાન પર સ્થાન પામ્યા છે. સ્ટીવ વામર, લેરી પેજ અને બીલ ગેટ્સ અદાણીની પાછળની હરોળમાં છે. અદાણીની સંપતિમાં 4 શેરમાં જબરદસ્ત વધારો થયો છે. આ શેર છે અદાણી ગ્રીન એનર્જી, અદાણી એન્ટરપ્રાઈઝીસ, અદાણી ગેસ અને અદાણી ટ્રાન્સમીશન છે. અદાણી ગ્રીનનો શેર 1049% વધી ગયો છે. અદાણી ગેસ અને અદાણી એન્ટરપ્રાઈઝીસના શેર 103% અને 85% સુધી વધી ગયા છે. જ્યારે ટ્રાન્સમીશન અને પોર્ટસમાં વધારો થયો છે.

Gautam Adani
Gautam Adani

આ વર્ષમાં અદાણીની સંપતિમાં 1.41 કરોડનો વધારો થયો છે. બ્લૂમબર્ગ ઈન્ડેક્સમાં ધનીકતાની યાદી પ્રમાણે અદાણીની નેટવર્થ રોજના સરેરાશ 449 કરોડ રૂપિયા વધી છે. જેથી અદાણી નવા વેલ્થ મેંગનેટ તરીકે ઉભરી આવ્યા છે. પરંતુ અમુક ધારાધોરણ પ્રમાણે અંબાણી કરતા તેઓ આગળ નીકળી ગયા છે.

આ યાદીમાં અદાણીની કુલ સંપતિ 19 અબજ ડોલર વધી ગઈ છે. એટલે કે અદાણીની સંપતિમાં રોજના 449 કરોડ રૂપિયાની વૃદ્ધિ સાથે અદાણી 9માં ક્રમે આવ્યા છે. આમ તેમને બીલ ગેટ્સને પાછળ છોડી દીધા છે. આ યાદીમાં જેફ બેઝોસ પ્રથમ ક્રમાંક પર છે. અદાણીએ 1988માં કોમોડીટી ટ્રેડર તરીકે શરૂઆત કરી હતી. ત્યારે તેમની ઉમર 32 વર્ષ હતી.

Tags: Country's RichestGautam Adanirichest man in the country
ShareTweetPin
Naresh Makwana

Naresh Makwana

સોશિયલ મીડિયાના માધ્યમ થકી સમાચારની દરેક અપડેટ આપણા સુધી પહોચાડવા સતત પ્રયત્નશીલ અમારી ટીમ.  દુનિયાના ખૂણે બનતી ઘટનાઓનો સંચાર કરતુ માધ્યમ એટલે ઉડાન ટાઇમ. સરળ, સચોટ અને ઝડપી સમાચારોનું સરનામું.

Related Posts

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર
ઘરેલું ઉપચાર

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

September 9, 2022
સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ
ઘરેલું ઉપચાર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

August 29, 2022
ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8  વસ્તુઓ, બની શકે છે જીવલેણ
આરોગ્ય

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

May 4, 2022
આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર
આરોગ્ય

આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર

April 9, 2022
આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

April 6, 2022
આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

April 6, 2022
Next Post
Asaduddin Owaisi

હિન્દુત્વ એક જુઠ્ઠાણા પર રચાયું છે, ઓવૈસીનું વિવાદિત ટ્વીટ

Mohamand sami father

ઝડપી બોલર મોહમ્મદ સિરાઝના પિતાનું નિધન, પરંતુ આ કારણે સિરાઝ ભારત નહિ આવી શકે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

india covaxin

ભારત બાયોટેકએ છુપાવી પોતાની ભૂલ, કોવાક્સીનથી એક વોલેન્ટિયરને થઈ હતી આડઅસર

November 22, 2020
Indian cricket team

શું તમે જાણો છો, ભારતની પહેલી ક્રિકેટની ટીમમાં ક્યાં ક્યાં ખેલાડીઓ હતા

March 20, 2022
આ 3 ઔષધી ને કાયમ તમારા ઘરમાં રાખશો તો લાઈફટાઈમ ગંભીર રોગો નહિ થાય

આ 3 ઔષધી ને કાયમ તમારા ઘરમાં રાખશો તો લાઈફટાઈમ ગંભીર રોગો નહિ થાય

January 4, 2023

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In