Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home

હિન્દુત્વ એક જુઠ્ઠાણા પર રચાયું છે, ઓવૈસીનું વિવાદિત ટ્વીટ

Naresh Makwana by Naresh Makwana
November 21, 2020
Reading Time: 1 min read
0
Asaduddin Owaisi

Asaduddin Owaisi

Share on FacebookShare on Twitter

અસદુદ્દીન ઓવૈસી દ્વારા વારંવાર એવા નિવેદનો માટે જાણીતા છે કે જેનાથી હંગામો મચી જાય. હાલમાં જ ભારત સરકાર અને આરએસએસ પર ફરી એક્વખત સરકારે પસાર કરેલા સિટીજન બીલ પર નિશાન સાધ્યું છે. ઓલ ઈન્ડિયા મજલીસ એ ઈતેહાદુલ મુસલમીન (AIMIM)ના સાંસદ ઓવૈસી દ્વારા હિન્દુત્વ પર પ્રહાર કરવામાં આવ્યો છે.

RELATED POSTS

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

Hindutva is framed on a lie, Owaisi's controversial tweet
Hindutva is framed on a lie, Owaisi’s controversial tweet

તેમણે ટ્વીટરના માધ્યમથી લખ્યું છે કે હિન્દુત્વ એક એવા જુઠ્ઠાણા પર રચાયું છે કે તમામ રાજકીય સત્તાઓ કોઈ એક સમુદાય પાસે હોવી જોઈએ. તેમને આ દ્વારા એમ જણાવી રહ્યા છે કે તમામ સત્તાઓ કોઈ એક સમાજ દ્વારા રાજકીય સત્તા પર શાસન કરે એમ સરકાર દ્વારા વિચારના આધારે આ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને સરકાર ચાલી રહી છે. આ સમાજના લોકો એમ માની રહ્યા છે મુસ્લિમ લોકોને રાજકીય અધિકાર ન હોવો જોઈએ. પોલીટીક્સ પાવર્સ એક સમુદાય પાસે હોવાને લીધે એમાં મુસ્લિમોને ક્યાય સ્થાન ના હોવું જોઈએ.

Asaduddin Owaisi
Asaduddin Owaisi

મુસ્લિમોને રાજકીય અધિકાર ના આપીને તેવો જુઠાણું ફેલાવી રહ્યા છે તેવું ઓવૈસી દ્વારા કહેવામાં આવી રહ્યું છે. પરંતુ સંસદ અને વિધાનસભાઓમાં મુસ્લિમોની હાજરી એક પ્રકારે અમે મેળવેલું રક્ષણ છે. ઓવૈસી જણાવી રહ્યા છે કે મુસ્લિમો જો ધારાસભા અને સંસદની બહાર નીકળી જાય તો વધુ આનંદ આરએસએસને થશે. તેમને ખુબ જ ભારપૂર્વક રીતે નેશનલ રજીસ્ટર ઓફ સીટીઝન્સ બિલનો વિરોધ કર્યો હતો.

આ સાથે જ ઓવૈસી જણાવી રહ્યા છે કે જો દેશમાં આ બિલનો અમલ શરૂ થશે ત્યારથી જ અમે વિરોધ નોંધાવીશું. હાલમાં તેઓ કોરોના ભંગના કારણે રેલીઓ કરી શકે તેમ નથી, જો રેલીઓ અને સભાઓ દ્વારા વિરોધ કરવાનું આયોજન થાય તો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક વગેરેને લીધે સરકારી ગાઈડલાઈન્સનો ભંગ થઇ શકે છે.

Tags: AIMIMAsaduddin OwaisiHindutvaHindutva is framed on a lieOwaisi's controversial tweet
ShareTweetPin
Naresh Makwana

Naresh Makwana

સોશિયલ મીડિયાના માધ્યમ થકી સમાચારની દરેક અપડેટ આપણા સુધી પહોચાડવા સતત પ્રયત્નશીલ અમારી ટીમ.  દુનિયાના ખૂણે બનતી ઘટનાઓનો સંચાર કરતુ માધ્યમ એટલે ઉડાન ટાઇમ. સરળ, સચોટ અને ઝડપી સમાચારોનું સરનામું.

Related Posts

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર
ઘરેલું ઉપચાર

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

September 9, 2022
સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ
ઘરેલું ઉપચાર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

August 29, 2022
ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8  વસ્તુઓ, બની શકે છે જીવલેણ
આરોગ્ય

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

May 4, 2022
આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર
આરોગ્ય

આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર

April 9, 2022
આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

April 6, 2022
આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

April 6, 2022
Next Post
Mohamand sami father

ઝડપી બોલર મોહમ્મદ સિરાઝના પિતાનું નિધન, પરંતુ આ કારણે સિરાઝ ભારત નહિ આવી શકે

Bodyguard's

દુબઈના શાસકની પત્નીનું તેના જ બોડીગાર્ડ સાથે અફેર, મોઢું બંધ રાખવા માટે લુંટાવી કરોડોની રકમ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

શ્રાદ્ધમાં કાગડા ને જ દૂધ અને ખીર શા માટે ખવડાવામાં આવે છે બીજા કોઈને કેમ નહિ

શ્રાદ્ધમાં કાગડા ને જ દૂધ અને ખીર શા માટે ખવડાવામાં આવે છે બીજા કોઈને કેમ નહિ

September 15, 2022
રોજ સાંજે માત્ર એક જ ચુટકી ખાવ, આંતરડા ગંદગી કરી નાખશે સાફ

રોજ સાંજે માત્ર એક જ ચુટકી ખાવ, આંતરડા ગંદગી કરી નાખશે સાફ

May 29, 2022
હાથ પગ કે કોઈપણ ભાગમાં ખાલી કેમ ચઢે છે

હાથ પગ કે શરીરના કોઈપણ ભાગમાં ખાલી કેમ ચઢે છે, જાણો તેના કારણો અને 3 સચોટ ઉપાય

August 22, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In