Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home

લોકોએ 1 દિવસમાં કેટલા કલાક ઓફિસમાં કામ કરવું જોઈએ, મોદી સરકારે બનાવ્યા નિયમો

Naresh Makwana by Naresh Makwana
November 21, 2020
Reading Time: 1 min read
0
Work in one day

Work in one day

Share on FacebookShare on Twitter

મોદી સરકાર દ્વારા નોકરિયાત વર્ગ માટે કામના કલાકો લઈને મહત્વના સુધારા કર્યા છે. કેન્દ્રમાં શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા આ અંગેના એક બીલમાં સંસદમાં બીલ પસાર કર્યું છે અને જેમાં કામના કલાકો વધારવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. જેમાં તેને વર્તમાન સમયમાં 8 કલાક કામના કલાકો છે જેની જગ્યાએ 12 કલાક કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

RELATED POSTS

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

આ મંત્રાલય દ્વારા સુરક્ષા, સ્વાસ્થ્ય, તેમજ કાર્ય શરતના આધારે OSH કોડ 2020ના નિયમો નીચે આ પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. આ કામના કલાકો સાથે રજાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ બીલમાં થયેલા ઉલ્લેખ મુજબ 19 નવેમ્બરે થયેલા આ બીલના ડ્રાફ્ટમાં અઠવાડિયાના કામના કલાકો જે હતા તે મુજબ 48 રાખવાનો નિયમ યથાવત રખાયો છે.

How many hours should people work in the office in 1 day
How many hours should people work in the office in 1 day

રોજના 8 કલાકની ગણતરી મુજબ અઠવાડિયાના 6 દિવસ ઓફિસોમાં કામના કલાકો 48 થાય છે અને એક દિવસની રજા હોય છે જ્યારે હવે 12 કલાક મુજબ અઠવાડિયામાં 5 દિવસ કામના કલાકો અને 2 દિવસની રજાઓ રહેશે. નિષ્ણાત અધિકારીના જણાવ્યા પ્રમાણે, આ જોગવાઈ ભારતની આબોહવાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. આમ પણ ભારતમાં આખા દિવસમાં કામ વહેંચાયેલું હોય છે અને જેથી આ જોગવાઈ મુજબ શ્રમિકોને ઓવરટાઈમ ભથ્થાના માધ્યમથી વધુ કમાણી કરવામાં અનુકુળતા રહેશે. 8 કલાકથી વધુ કામ કરતા કામદારો ડ્રાફ્ટના નિયમ મુજબ ઓવરટાઈમનો લાભ મેળવી શકશે.

સુરક્ષા, સ્વાસ્થ્ય અને કાર્ય શરત મુજબ હવેથી ઓવરટાઈમની ગણતરી પણ 15 થી 30 મિનીટ સમય ગણવામાં આવશે. હાલના નિયમો મુજબ 30 મિનીટથી ઓછા સમયમાં કરેલા કામને ઓવરટાઈમ ગણવામાં આવતો નહોતો. આ સિવાય કામદાર કે શ્રમિકોને અઠવાડિયામાં 48થી વધારે કલાકો કામ કરવાની જરૂર રહેશે નહિ અને આનાથી વધારે કામ કરવાની મંજુરી પણ આપવામાં આવશે નહિ. કામના કલાકો પણ એવી રીતે રાખવામાં આવશે કે જેમાં વિશ્રામના સમય સાથે 12 કલાકથી વધુ હોવા ન જોઈએ.

New rules made by Modi government
New rules made by Modi government

આ ડ્રાફ્ટમાં થયેલી નિયમ જોગવાઈ અનુસાર અડધા કલાકના બ્રેક વગર પાંચ કલાકથી વધારે કામ કરશે નહિ એટલે કે પાંચ કલાકની અંદર અડધો કલાકનો બ્રેક ફરજીયાત હોવો જોઈએ. દરરોજના કામના આવી રીતે કલાકો ગણતા અઠવાડિયાના 48 કલાકથી વધવો ના જોઈએ. હાલમાં આ ડ્રાફ્ટ એકટને સૂચિત કરી સામાજીક સુરક્ષા સંહિતા 2020ના ડ્રાફ્ટ એકટને લગતા વાંધા અને સૂચનો માંગવામાં આવ્યા છે.

આમ નોકરિયાત વર્ગ માટે ઓવરટાઈમ, રજાના દિવસો અને કામના કલાકોમાં બ્રેક વગેરે મામલે સુધારાઓ કરવામાં આવ્યા છે અને શ્રમ અને રોજગાર મંત્રાલયે આ માટેનું બીલ સંસદમાં રજૂ કર્યું છે, જેમણે દેશની આબોહવાની ધ્યાને લઈને સુધારાઓ અને નવા નિયમો ઘડ્યા છે.

Tags: Health And Working ConditionsModi governmentOccupational SafetyOSH
ShareTweetPin
Naresh Makwana

Naresh Makwana

સોશિયલ મીડિયાના માધ્યમ થકી સમાચારની દરેક અપડેટ આપણા સુધી પહોચાડવા સતત પ્રયત્નશીલ અમારી ટીમ.  દુનિયાના ખૂણે બનતી ઘટનાઓનો સંચાર કરતુ માધ્યમ એટલે ઉડાન ટાઇમ. સરળ, સચોટ અને ઝડપી સમાચારોનું સરનામું.

Related Posts

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર
ઘરેલું ઉપચાર

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

September 9, 2022
સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ
ઘરેલું ઉપચાર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

August 29, 2022
ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8  વસ્તુઓ, બની શકે છે જીવલેણ
આરોગ્ય

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

May 4, 2022
આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર
આરોગ્ય

આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર

April 9, 2022
આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

April 6, 2022
આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

April 6, 2022
Next Post
Ahemadabad covid-19 Hospital

અમદાવાદની કોવીડ  હોસ્પિટલો ફૂલ થઇ ગઈ છે, જો તમને કોરોના થયો તો વારો નહી આવે સાચવજો

marriage with corona

લગ્ન માટે રાહતના સમાચાર, કરફ્યુમાં પણ થઈ શકશે વિવાહ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ 5 ફૂડ્સ બાળકોના ગ્રોથને રોકીને તેમની ઇમ્યુનિટીને કરે છે નબળી, જાણો તેના વિશે

આ 5 ફૂડ્સ બાળકોના ગ્રોથને રોકીને તેમની ઇમ્યુનિટીને કરે છે નબળી, જાણો તેના વિશે

September 3, 2022
ગરમીમાં કેમ થાય છે શરદી અને ઉધરસ, જાણો આ સમસ્યા થવાનું કારણ, ઈલાજ અને ઘરેલું ઉપાયો વિષે

ગરમીમાં કેમ થાય છે શરદી અને ઉધરસ, જાણો આ સમસ્યા થવાનું કારણ, ઈલાજ અને ઘરેલું ઉપાયો વિષે

May 12, 2022
મોઢામાં ચાંદી પડી હોય તો તેને દુર કરવા ક્યાં ઉપાયો કરવા

મોઢામાં ચાંદી પડી હોય તો તેને દુર કરવા ક્યાં ઉપાયો કરવા

December 14, 2020

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In