Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home

લગ્ન માટે રાહતના સમાચાર, કરફ્યુમાં પણ થઈ શકશે વિવાહ

Naresh Makwana by Naresh Makwana
November 21, 2020
Reading Time: 1 min read
0
marriage with corona

marriage with corona

Share on FacebookShare on Twitter

અમદાવાદ શહેરમાં બે દિવસના કરફ્યુ લગાવવામાં આવ્યો છે, આ લગાવેલા રાત્રી કરફ્યુ બાદ અનેક બીજા શહેરો રાજકોટ, સુરત અને વડોદરામાં પણ રાત્રી કરફ્યુ લગાડવામાં આવ્યો છે. પરંતુ આ કરફયુના કારણે લગ્ન થવાના છે તેવા મુરતિયાઓ ચિંતામાં છે. કારણ કે આ સમયે તેઓની લગ્ન કંકોતરી સહીત અનેક આયોજનો પૂર્ણ થઈ ગયા છે. અને જેથી તેમના આયોજન પ્રમાણે દરેક જગ્યાએ નુકશાન થવાની શક્યતાઓ હતી.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

News of relief for marriage, curfew may also take place in marriage
News of relief for marriage, curfew may also take place in marriage

પરંતુ સરકાર અને તંત્ર દ્વારા લગ્ન માટે છૂટ આપવામાં આવી છે. જેમાં લગ્નમાં હાજર રહેનાર 200 મહેમાનોની યાદી પોલીસ સ્ટેશનમાં આપવી પડશે. જેના આધારે પોલીસ દ્વારા લગન માટે મંજુરી આપવામાં આવશે. ગયા વર્ષના માર્ચના સમયગાળાથી કોરોના સંક્રમણનો સમય શરૂ થયો છે. ત્યારથી અનેક લોકોના લગ્નના મુરત અટકી ગયા છે અને હાલમાં દિવાળી બાદ લગ્નગળાને લઈને શુભ મૂહુર્તો ચાલી રહ્યા છે જેથી અનેક લોકોના અને ગયા વર્ષના બાકી રહેલા ખુબ જ મોટા પ્રમાણમાં લગ્નો લેવાઈ રહ્યા છે.

હાલમાં તંત્ર દ્વારા રાત્રી કરફ્યુ લાગુ કરવામાં આવ્યો છે જેથી રાત્રી જમણવાર અને રાત્રી લગ્ન પર રોક લાગી ગઈ છે.  પરંતુ ભોજન કે રીસેપ્શન દિવસે જ રાખવાથી રાત્રે મંજુરી લેવાની જરૂર નહિ પડે. જયારે શની રવિ માં જેમના લગ્ન છે તેવા લોકોને મુશ્કેલી પડી શકે છે. શહેરમાં લાદેલા કરફ્યુમાં સીએનજી, એલપીજી, પીએનજી , પાણી, સ્વચ્છતા સહિતની સેવાઓ, વીજ ઉત્પાદન અને ટ્રાન્સમિશન એકમ, ટેલીકોમ્યુનીકેશન સર્વિસીસ, રાષ્ટ્રીય માહિતી કેન્દ્ર, પ્રારંભિક ચેતવણી એજેન્સી, મીડિયા, તબીબી અને  ખાનગી સેવાઓ, પોલિસ અને સિક્યુરીટી સેવાઓ, આવશ્યક વસ્તુઓના એકમો, રેલ્વે અને એરપોર્ટ, બેંકો અને એટીએમ સેવા, પોલિસ અને સરકારી ખાસ વ્યક્તિઓ વગેરેને આ કરફ્યુ પર છૂટ આપવામાં આવે છે.

News of relief for marriage
News of relief for marriage

કરફ્યુ દરમિયાન એરપોર્ટ, રેલ્વે સ્ટેશન જતા કે આવતા લોકો વોટ્સએપમાં પ્રવાસની ટીકીટ દેખાડવાથી પોલીસ રોકશે નહિ. કોઈને લેવા કે મુકવા જતા પોલીસને ટીકીટ બતાવવી પડશે. અમદાવાદ રેલ્વે સ્ટેશને બહારથી આવતા અને જતા નાગરિકોની સુવિધા માટે અલગ અલગ રૂટની 25 બસો મુકવામાં આવી છે. આ સિવાય મોટા ગામો, તાલુકા મથકો અને નાના શહેરોમાં ટેસ્ટીંગ વધારવાની સુચના આપી દેવામાં આવી છે.

આ સમયે અનેક સરકારી નોકરીઓ માટે જીપીએસસી દ્વારા તારીખ 22, 24, 26, 28 અને 29 નવેમ્બરે મેડીકલ ટીચર્સની ભરતી પરીક્ષાઓ હતી જે રદ કરવામાં આવી છે. જ્યારે રવિવારે  રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષાઓ ચાલુ છે. આવા સમયમાં વિદ્યાર્થીઓ દ્વારા પોતાની એડમિટ કાર્ડ બતાવવાથી પોલિસ રોકી શકશે નહિ.  જ્યારે અમદાવામાં 150 જેટલી સીટી બસો પણ મુકવામાં આવી છે. જ્યારે શનિ- રવિના દિવસોમાં 57 કલાકોમાં કરફ્યુ લગાવવામાં આવ્યો છે. જેથી બેંકો બંધ રહેશે. આમ આ સમયે અનેક સેવાઓ બંધ રાખવામાં આવી છે અને પરંતુ જેઓના લગ્ન નિર્ધારિત થઇ ગયા છે તેવા લોકોને પોલીસ મંજુરી દ્વારા લગન યોજી શકશે.

Tags: Ahmedabad city CoronaCoronaCurfewMarrige FunctionNews of relief for marriage
ShareTweetPin
Naresh Makwana

Naresh Makwana

સોશિયલ મીડિયાના માધ્યમ થકી સમાચારની દરેક અપડેટ આપણા સુધી પહોચાડવા સતત પ્રયત્નશીલ અમારી ટીમ.  દુનિયાના ખૂણે બનતી ઘટનાઓનો સંચાર કરતુ માધ્યમ એટલે ઉડાન ટાઇમ. સરળ, સચોટ અને ઝડપી સમાચારોનું સરનામું.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ
આરોગ્ય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

December 29, 2022
આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ
ઘરેલું ઉપચાર

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

December 29, 2022
લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો
આરોગ્ય

લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો

December 27, 2022
બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે
ઘરેલું ઉપચાર

બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

December 27, 2022
બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ
ઘરેલું ઉપચાર

બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

December 26, 2022
Next Post
Corona Slogan with Kerala people

કેરળમાં કોરોના જિંદાબાદના નારા લાગી રહ્યા છે, ભાજપ સાથે સંકળાયેલું છે આ કારણ

PUBG india

PUBG Mobile India ની વેબસાઈટ પર દેખાઈ ડાઉનલોડ લિંક અને ડીટેલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

Gautam Adani

દેશના સૌથી મોટા અમીર વ્યક્તિ બન્યા ગૌતમ અદાણી

November 21, 2020
આ મહિલાએ 100 રૂપિયામાં ખરીદ્યું હતું ભંગારમાં પડેલું વિમાન, આજે તેમાંથી કરોડો રૂપિયાની કમાણી કરી રહી છે

આ મહિલાએ 100 રૂપિયામાં ખરીદ્યું હતું ભંગારમાં પડેલું વિમાન, આજે તેમાંથી કરોડો રૂપિયાની કમાણી કરી રહી છે

January 26, 2022
આજ થી આ શરુ કરી દો 100 વર્ષ સુધી આંખોના નંબર, મોતિયો નહિ આવે તેની ગેરેંટી

આજ થી આ શરુ કરી દો 100 વર્ષ સુધી આંખોના નંબર, મોતિયો નહિ આવે તેની ગેરેંટી

December 15, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In