Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home

મોદી સરકારનો તબીબી ક્ષેત્રમાં અગત્યનો નિર્ણય, હવે આયુર્વેદના વિદ્યાર્થીઓને પણ સર્જરી કરવી છૂટ

Naresh Makwana by Naresh Makwana
November 22, 2020
Reading Time: 1 min read
0
Ayurveda students surgery

Ayurveda students surgery

Share on FacebookShare on Twitter

મોદી સરકારે દેશમાં મેડીકલ વિભાગ માટે ખુબ જ મોટો નિર્ણય લીધો છે. આમ પણ મોદી સરકાર જરૂરી હોય તેવા દરેક ક્ષેત્રોમાં સુધારાઓ કરતા રહે છે જયારે મેડીકલ વિજ્ઞાન ક્ષેત્રે આ અગત્યનો નિર્ણય લેતા અનેક વિદ્યાર્થીઓને તેનો લાભ મળશે અને અનેક ડોકટરોને પણ ફાયદો થશે. જેમાં મોદી સરકાર દ્વારા PGના વિદ્યાર્થીઓને સર્જરી કરવાની મંજુરી આપવામાં આવી છે. જેથી આ આયુર્વેદના ડોકટરો માટે ખુબ જ મોટા સમાચાર છે અને તેનાથી PGના વિધાર્થીઓને તાલીમ પણ મળી શકશે.

RELATED POSTS

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો

Modi government's important decision in the medical field, now Ayurveda students
Modi government’s important decision in the medical field, now Ayurveda students

કેન્દ્ર સરકાર દ્વારા આયુર્વેદના ડોકટરોને હવેથી સર્જરી કરવાની છૂટ આપી છે. આ નિર્ણય મોદી સરકારે તબીબી નિષ્ણાતો અને સરકારી અધિકારી વિભાગો પાસેથી યોગ્ય જાણકારી લીધા બાદ કર્યો છે. હવેથી આયુર્વેદના ડોકટરો અને વિદ્યાર્થીઓ સર્જરી કરી શકશે કે જેથી PGના વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવશે અને જેમાં આયુર્વેદના ડોક્ટર જનરલ અને ઓર્થોપેડિક સર્જરી કરી શકશે.

સરકાર દ્વારા આપેલી મંજુરી મુજબ આયુર્વેદના તબીબો આંખ, કાન અને ગળાની સર્જરી કરી શકશે. આયુર્વેદના વિદ્યાર્થીઓને ભણતરમાં સર્જરી શીખવવામાં આવતી હતી પરંતુ આયુર્વેદના ડોકટરો સર્જરી કરી શકે કે નહિ તે અંગેનો કોઈ નિર્ણય નહોતો લેવામાં આવ્યો. હવેથી મોદી સરકાર દ્વારા આ મામલે અગત્યનો અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યા બાદ આયુર્વેદ વિદ્યાર્થીઓને PGમાં આંખ, નાક અને કાન તેમજ ગળાની તેમજ જનરલ સર્જરીની તાલીમ આપવામાં આવશે.

Ayurveda students surgery
Ayurveda students surgery

આ નિર્ણય માટે આયુર્વેદ ડોક્ટરોની ખુબ જ માંગ હતી કે અમને સર્જરી કરવાની છૂટ આપવામાં આવે. જેથી સરકારે વિચારણા બાદ આ નિર્ણય લીધો છે. પરંતુ આ નિર્ણયનો મેડીકલ સંગઠન દ્વારા વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. મેડીકલ એસોસિયેશનની નિરીક્ષણ મુજબ આ નિર્ણયથી ઉટ વૈધોનું પ્રમાણ વધાવી શક્યતાઓ છે. તેમજ તેમને આ નિર્ણયથી ઉટવેધોને પ્રોત્સાહન મળશે તેમજ દર્દીઓ પર મુશ્કેલી પેદા થવાની આશંકા છે.

Tags: Ayurveda studentsmedical fieldModi governmentsurgery
ShareTweetPin
Naresh Makwana

Naresh Makwana

સોશિયલ મીડિયાના માધ્યમ થકી સમાચારની દરેક અપડેટ આપણા સુધી પહોચાડવા સતત પ્રયત્નશીલ અમારી ટીમ.  દુનિયાના ખૂણે બનતી ઘટનાઓનો સંચાર કરતુ માધ્યમ એટલે ઉડાન ટાઇમ. સરળ, સચોટ અને ઝડપી સમાચારોનું સરનામું.

Related Posts

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ
આરોગ્ય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

December 29, 2022
આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ
ઘરેલું ઉપચાર

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

December 29, 2022
લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો
આરોગ્ય

લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો

December 27, 2022
બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે
ઘરેલું ઉપચાર

બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

December 27, 2022
બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ
ઘરેલું ઉપચાર

બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

December 26, 2022
કબજિયાત માટે એક્યુપ્રેશર પદ્ધતિ
ઘરેલું ઉપચાર

ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

December 26, 2022
Next Post
party with sanitizer

પાર્ટીમાં ખત્મ થઈ ગયો દારુ તો સેનેટાઈઝર પી ગયા લોકો, 7 ના મોત અને 2 કોમામાં

LOC

જમ્મુ કાશ્મીરમાં આંતકવાદી અથડામણ વચ્ચે LOC પર દેખાઈ સંકાસ્પદ ઉડતી વસ્તુ, ભારતના સુરક્ષાદળો સતર્ક.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

You can travel to these countries even without a visa

તમે વિઝા વગર પણ આ દેશોની મુસાફરી કરી શકો છો -સરકાર દ્વારા એલાન

September 23, 2020
Chalo Delhi

કેન્દ્ર સરકારની ચિંતા વધી, હજારો ખેડૂતોની દિલ્હી તરફ કુચ, તંત્રએ ખેડૂતોને રોકવા હાઇવે જ ખોદી નાખ્યા

November 27, 2020
મૃત્યુ પામેલા સ્વજનો ના ફોટા ઘરમાં રાખવા કે નહિ, જાણો સત્ય હકીકત

મૃત્યુ પામેલા સ્વજનો ના ફોટા ઘરમાં રાખવા કે નહિ, જાણો સત્ય હકીકત

August 24, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો
  • કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In