Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home

સમુદ્રની જળ પરીઓનું રહસ્ય, શું હકીકતમાં જળપરીઓ હોય છે, જાણો હકીકતમાં બનેલી ઘટનાઓ

Naresh Makwana by Naresh Makwana
November 22, 2020
Reading Time: 1 min read
0
jalpari

jalpari

Share on FacebookShare on Twitter

આપણને જાણીને આશ્વર્ય થશે કે આપણને વારંવાર જળ પરીઓ વિશે જાણવા મળે છે. જેમાં મોટાભાગે સમુદ્ર કિનારે જળપરીઓનો મૃતદેહ મળી આવ્યો અને કોઈને જળ પર દેખાઈ તેવી કહાનીઓ આપણે સંભાળીએ છીએ. પરંતુ આજે અમે કહીકતમાં નોંધમાં લેવામાં આવ્યા હોય તેવા રહસ્યો વિશે બતાવીશું.

RELATED POSTS

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

જળ પરીઓ સમુદ્રમાં રહે છે. પાણીમાં ઊંડે સુધી રહે છે  અને વાસ્તવમાં તે છે કે નહિ તેને લઈને અનેક પ્રશ્નો ઉઠતા રહે છે. હકીકતમાં જળ પરીઓની કહાનીઓ આપણે સાંભળતા હોઈએ છીએ. તો હકીકતમાં પણ જલપરીઓને હોવાના પુરાવા મળી આવે છે. આ સમયે જળપરીઓ કદાચ આપણી વચ્ચે જ છુપાઈને રહેતી હોય અથવા તો વેશ બદલીને પણ પૃથ્વી પર રહીને જીવન જીવી રહી હોઈ શકે.

 The secret of sea water fairies, are there really mermaids
The secret of sea water fairies

અમેરિકામાં આ વર્ષે 12 જેટલી મૃત હાલતમાં વ્હેલ માછલી મળી આવી હતી. જયારે બીચ પર બે યુવકો પહોંચ્યા ત્યારે તેને આ ઘટના જોઈ હતી. તે દિવસે કેમેરામાં તેને અજીબ કંઇક દેખાયું હતું. તે બંને યુવકોએ ત્યાં કંઇક જોયું હતું. આ જાણ બાદમાં અમેરિકન નેવીને કરવામાં આવી હતી અને તેને આ નોંધ લીધી હતી, પરંતુ બાદમાં તેને પોતાના રેકોર્ડમાંથી આ માહિતી દુર કરી નાખી હતી. બાદમાં વ્હેલના મોત પર સવાલો ઉઠ્યા હતા. તમામ વ્હેલ ટ્રોમાંમાંથી પસાર થઇ રહી હતી અને નેવીએ આ વિસ્તારને સીલ કરી દીધો હતો. જયારે નેશનલ એટ્મોસ્ફીયરની ટીમને પણ ત્યાં જવાની પરમીશન આપવામાં આવી ના હતી.

આ સિવાય અનેક વખતે પૃથ્વીની અલગ અલગ જગ્યાએ વ્હેલ અને ડોલ્ફિન પણ મૃત હાલતમાં મળી આવી હતી. જેમાં અમેરિકા, ઓસ્ટ્રેલીયા અને હોન્કોન્ગનો સમાવેશ થાય છે. આ પછી અમેરિકામાં વ્હેલ સાથે બીજી લાશો પણ મળી આવી હતી જેથી નેવીએ સંચાલન પોતાના હાથમાં લીધો હતો. 2004 માં પણ અનેક ટાપુઓ પર મરેલી વ્હેલો મળી હતી. જેનું કારણ આજસુધી અકબંધ રહ્યું છે. વિજ્ઞાનિક તપાસમાં વ્હેલના કાનમાંથી લોહી નીકળતું હોવાના અને બાકીના અંગો સલામત હોવાના અહેવાલો પ્રાપ્ત થયા હતા. જેથી આ કોઈ મોટો દરિયાઈ હુમલો હોઈ શકે છે. વિજ્ઞાનિકોએ લીધેલા સેમ્પલમાં ગોળ નિશાન હતા. જેમાં તાકાતવર કે ઓછી તીવ્રતાનો સાઉન્ડ વેવ હોઈ શકે.

Sea Water Fairies
Sea Water Fairies

જેથી આ હથિયાર તેજીથી અને તાકાત સાથે ઘૂસ્યું હોઈ શકે. આ સાઉન્ડ વેવ ક્યાંથી આવ્યો અને કયો હતો. તેના માટે વિજ્ઞાનિકોએ અવાજ સાંભળવાનો પ્રયાસ કર્યો પરંતુ તેને અલગ જ અવાજ સાંભળવા મળ્યો હતો અને ક્યારેય સાંભળ્યો ન હોય તેવો હતો. 1997માં રેકોર્ડીંગમાં એક અવાજ સંભળાયો હતો અને કોઈ પ્રાણીનો હોઈ શકે છે. તે એક બ્લુપ સિગ્નેચર છે. એ જ પ્રાણી 1997માં રેકોર્ડ કરવામાં આવ્યું હતું.

આ પહેલા સમુદ્રમાં રેહેતો જીવ હતો અને આજે પણ પુરાવાઓ મળી આવે છે. જે સમુદ્રી મેમલની જેમ દેખાઈ છે. જે તરવું, શ્વાસ વગર રહેવું વગેરે માણસની જેમ કરે છે. 60 લાખ વર્ષ પહેલા માનવ પાણીમાં રહેતો હતો અને શિકાર કરતો હતો. 45 લાખ વર્ષ પહેલા આવતા જતા સમુદ્રમાં રહેવું અને તરવાનું શીખી ગયો છે. અને સાથે સમુદ્રના જીવો સાથે વાત કરતા શીખી ગયો હતો. આ એજ જળ પરીઓ જે ડોલ્ફિનની સાથે રમતી હતી અને જરૂર પડ્યે તેનો શિકાર પણ કરતી હતી.

આ સમયે અમેરિકામાં બનેલી ઘટના બાદમાં ત્યાં એક ઘાયલ જળ માનવને પકડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેને પકડીને નેવી પોતાની સાથે લઇ ગઈ હતી પણ તેને બીયુફર્ટની નેવી ફેસેલીટી આપવામાં આવી હતી. પરંતુ સારવાર કરવામાં આવે છે અને 2007માં તેનું મોત થઈ જાય છે. પરંતુ જાણવાની કોશિશ પહેલા જ તેનું મોત થતા જળપરીઓના રહસ્ય એ રહસ્ય જ રહ્યું છે.

Tags: aquatic humanoidsSea Water Fairiessecret of sea water fairieswater fairies
ShareTweetPin
Naresh Makwana

Naresh Makwana

સોશિયલ મીડિયાના માધ્યમ થકી સમાચારની દરેક અપડેટ આપણા સુધી પહોચાડવા સતત પ્રયત્નશીલ અમારી ટીમ.  દુનિયાના ખૂણે બનતી ઘટનાઓનો સંચાર કરતુ માધ્યમ એટલે ઉડાન ટાઇમ. સરળ, સચોટ અને ઝડપી સમાચારોનું સરનામું.

Related Posts

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર
ઘરેલું ઉપચાર

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

September 9, 2022
સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ
ઘરેલું ઉપચાર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

August 29, 2022
ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8  વસ્તુઓ, બની શકે છે જીવલેણ
આરોગ્ય

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

May 4, 2022
આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર
આરોગ્ય

આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર

April 9, 2022
આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

April 6, 2022
આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

April 6, 2022
Next Post
india covaxin

ભારત બાયોટેકએ છુપાવી પોતાની ભૂલ, કોવાક્સીનથી એક વોલેન્ટિયરને થઈ હતી આડઅસર

Dream

જો તમને સપનામાં આ 5 વસ્તુઓ દેખાય તો થઈ જશો માલામાલ, અઢળક સંપતિના આ છે સંકેત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

માત્ર રૂ.1 માં આજીવન દાંત ની તકલીફ માંથી છુટકારો

દાંતનો દુખાવો, દાંત કળવા, દાંતમાં સડો, મોઢામાં દુર્ગંધ ઉપાય

September 23, 2022
રોજ સાંજે માત્ર એક જ ચુટકી ખાવ, આંતરડા ગંદગી કરી નાખશે સાફ

રોજ સાંજે માત્ર એક જ ચુટકી ખાવ, આંતરડા ગંદગી કરી નાખશે સાફ

May 29, 2022
આ 7 માંથી કોઈપણ વસ્તુ ખાધા પછી ભૂલથી પણ તાત્કાલિક ન પીવું પાણી

આ 7 માંથી કોઈપણ વસ્તુ ખાધા પછી ભૂલથી પણ તાત્કાલિક ન પીવું પાણી

July 8, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In