Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home

અરબી સમુદ્રમાં વાવઝોડું સક્રિય, ગુજરાતમાં કેટલો ખતરો? માછીમારોને દરિયામાં ન જવા સુચના

Naresh Makwana by Naresh Makwana
November 24, 2020
Reading Time: 1 min read
0
Arabian Sea

Arabian Sea

Share on FacebookShare on Twitter

હાલમાં હવામાન વિભાગ માટે ગુજરાત નજીક આવેલા અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થયું હોવાના સમાચાર આવ્યા છે. આ વાવાઝોડાનું નામ ગતિ ચક્રવાત છે. ધીરે ધીરે આ વાવાઝોડું મજબુત બનતું હોવાની માહિતી જાહેર કરવામાં આવી છે. જો કે આ વાવાઝોડું ગુજરાત માટે ખતરાજનક નહિ હોવાનું જણાય રહ્યું છે. પરંતુ તેના લીધે ગુજરાતમાં ઠંડી પડવાની શક્યતાઓ છે. આ વાવાઝોડાથી ખેડૂતો માટે કોઈ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આ વાવાઝોડું સોમાલિયાના દરિયાકિનારે ટકરાશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

RELATED POSTS

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

Hurricane active in Arabian Sea
Hurricane active in Arabian Sea

ગતિ નામનું વાવાઝોડું ગુજરાતથી ખુબ જ દુર છે અને યમન તરફ આગળ વધી રહ્યું છે. હાલમાં આ વાવાઝોડાની ઝડપ 7 કલાકના 1 કિલોમીટરનું અંતર કાપી રહ્યું છે. પવનની ઝડપ પણ હાલમાં લગભગ 125 જેટલી છે જે વધવાની શક્યતાઓ છે. પરંતુ આવનારા સમયમાં આ ગતિ વધીને 150 કિલોમીટર જેટલી વધી પણ શકે છે. પરંતુ સમય પ્રમાણે કોઇપણ સમયે આ વાવાઝોડાની દિશા બદલાઈ પણ શકે છે જેથી ગુજરાતના દરિયાકિનારાને એલર્ટ કરી દેવામાં આવ્યો છે.

Arabian Hurricane
Arabian Hurricane

હાલમાં ગુજરાતના નજીકના અરબી સમુદ્રમાં સક્રિય થઈ ગયું છે અને તેનો ઘેરાવો વધી રહ્યો છે. ગુજરાતના જાફરાબાદ, વેરાવળ, પોરબંદર અને માંગરોળ વિસ્તારમાં 2 નંબરનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે. માછીમારોને સમુદ્રમાં દરિયો ખેડવા ન જવા સમુદ્રમાં ન જવા સુચના આપવામાં આવી છે. તેમની બોટોને બંદર પર લાંગરી દેવાની સુચના અપાઈ છે.

આ સિવાય બંગાળની ખાડીમાં પણ વેલ્માંર્ક લો પ્રેશર સક્રિય થયું છે, પરંતુ આને કારણે ગુજરાતમાં કોઈ વાતાવરણીય અસર થવાની શક્યતા નથી. પરંતુ ઠંડી અને કોલ્ડ વેવ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં આવવાની શક્યતા છે. જો કે અરબી સમુદ્રનું ગતિ નામનું આ વાવાઝોડું કોલ્ડવેવ સાથે પવન ફૂંકવાની શક્યતો ગુજરાત પર રહેલી છે.

Tags: Arabian HurricaneArabian Seadangerfishermen
ShareTweetPin
Naresh Makwana

Naresh Makwana

સોશિયલ મીડિયાના માધ્યમ થકી સમાચારની દરેક અપડેટ આપણા સુધી પહોચાડવા સતત પ્રયત્નશીલ અમારી ટીમ.  દુનિયાના ખૂણે બનતી ઘટનાઓનો સંચાર કરતુ માધ્યમ એટલે ઉડાન ટાઇમ. સરળ, સચોટ અને ઝડપી સમાચારોનું સરનામું.

Related Posts

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર
ઘરેલું ઉપચાર

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

September 9, 2022
સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ
ઘરેલું ઉપચાર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

August 29, 2022
ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8  વસ્તુઓ, બની શકે છે જીવલેણ
આરોગ્ય

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

May 4, 2022
આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર
આરોગ્ય

આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર

April 9, 2022
આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

April 6, 2022
આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

April 6, 2022
Next Post
CBI with gangrep

ઉતરપ્રદેશ હાથરસ ગેંગરેપના ચારેય આરોપીઓને ગુજરાત લઈને આવી CBI, જાણો શું છે કારણ

corona online marriage

કોરોના કાળમાં લગ્નો પણ ઓનલાઈન, મહેમાનોને લિંક અને પાસવર્ડ આપીને લાઈવ લગ્ન અને ભોજનની પણ હોમ ડીલીવરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

કઈ ઉંમરે કેટલું બીપી હોવું જોઈએ આ દરેક વ્યક્તિએ અવશ્ય જાણવું જોઈએ

કઈ ઉંમરે કેટલું બીપી હોવું જોઈએ આ દરેક વ્યક્તિએ અવશ્ય જાણવું જોઈએ

December 19, 2022
ચોમાસા માં મફત મળે તો પણ આટલા શાકભાજી કદી ખાવા ન જોઈએ

ચોમાસા માં મફત મળે તો પણ આટલા શાકભાજી કદી ખાવા ન જોઈએ

August 5, 2022
આ સ્થિતિમાં ક્યારેય વાળમાં તેલ ન નાખવું જોઈએ, નહિતર વાળમાં થશે નુકશાન

આ સ્થિતિમાં ક્યારેય વાળમાં તેલ ન નાખવું જોઈએ, નહિતર વાળમાં થશે નુકશાન

August 29, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In