Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home

અમિત શાહે તમિલોને આકર્ષવા જુઠાણું ફેક્યું, આખરે થયા ટ્રોલ

Naresh Makwana by Naresh Makwana
November 26, 2020
Reading Time: 1 min read
0
Amit shah with tamil

Amit shah with tamil

Share on FacebookShare on Twitter

અમિત શાહ ઘણા સમયથી આગામી રાજ્યોમાં ચૂંટણી જીતવાની રણનીતિ સાથે અનેક રાજ્યોના પ્રવાસ કરતા હોય છે. આ પહેલા તેઓ બંગાળના પ્રવાસે ગયા હતા ત્યાં તે આદિવાસી નેતા બિરસા મુંડાની જગ્યાએ બીજા કોઈની મૂર્તિને ફૂલ હારન ચડાવવા પહોંચ્યા હતા, પરંતુ અન્ય નેતાએ માહિતી આપતા તે જગ્યા પર બિરસા મુંડાની તસ્વીર લાવીને તે જગ્યા પર આ પ્રતિમાના પગ પાસે લાવીને ફૂલહાર ચડાવ્યા હતા, તે વખતે પણ તેઓ ટ્રોલ થયા હતા. અને હાલમાં તેઓ તમિલનાડુના પ્રવાસે ગયા છે જ્યાં તેઓ એકવાત ખોટી કરવાથી ટ્રોલ થવા લાગ્યા છે.

RELATED POSTS

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

Amit Shah lied to attract Tamils, eventually became a troll
Amit Shah lied to attract Tamils, eventually became a troll

સોશિયલ મીડિયા પર તે ટ્રોલ થવાનું કારણ તેઓ ચેન્નઈ યાત્રા દરમિયાન તેમણે જુઠ્ઠાણું ચલાવવાના થયા છે. જેમાં તેમણે એવી વાત કરી છે કે મોદીએ શ્રીલંકાના જાફનામાં તમિલો માટે ઘર બાંધવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે.  જેમણે મોદી 2015માં મોદીએ જાફનામાં તમિલ ભાઈ બહેનોને મળ્યા હતા અને ખાતમુહુર્ત કર્યું તેઓ દાવો કર્યો હતો.

Amit shah
Amit shah

નરેન્દ્ર મોદીએ આ પ્રોજેક્ટ હાથ ધર્યો હોય તેવું ચિત્રણ અમિત શાહે ઉભું કર્યું પરંતુ આ મુદ્દામાં 2010 માં ડૉ. મનમોહનસિંહ સરકારે જાફનામાં યુદ્ધના પરિણામે અસર પામેલા તમિલો માટે 50 હજાર ઘર બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો હતો અને 1400 કરોડ રૂપિયાની રકમ ફાળવી હતી. જેમાં 2012 સુધીમાં એક હજાર ઘરોનો પ્રોજેક્ટ પૂરો થયો હતો જ્યારે બીજા તબક્કામાં 45 હજાર ઘર પુરા કરવાનો પ્લાન હતો. જે પ્લાન 2017માં પૂરો થયો હતો, પરંતુ ફાળવણી અને પ્રોજેક્ટ કોંગ્રેસનો હતો.

આ પ્રોજેક્ટની તમામ માહિતી પાકિસ્તાનના ભારત વિદેશ મંત્રાલય, જાફનામાં કોન્સ્યુલેટ જનરલ, વિદેશ મંત્રાલય અને યુ.એન.ની વેબસાઈટ પર આ માહિતી આપેલી છે. લોકોએ આ વેબસાઈટની લિંક મુકીને શાહ ઉપર ટીકાઓનો મારો ચલાવ્યો હતો.

Tags: Amit ShahAmit Shah liedTamilstroll
ShareTweetPin
Naresh Makwana

Naresh Makwana

સોશિયલ મીડિયાના માધ્યમ થકી સમાચારની દરેક અપડેટ આપણા સુધી પહોચાડવા સતત પ્રયત્નશીલ અમારી ટીમ.  દુનિયાના ખૂણે બનતી ઘટનાઓનો સંચાર કરતુ માધ્યમ એટલે ઉડાન ટાઇમ. સરળ, સચોટ અને ઝડપી સમાચારોનું સરનામું.

Related Posts

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર
ઘરેલું ઉપચાર

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

September 9, 2022
સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ
ઘરેલું ઉપચાર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

August 29, 2022
ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8  વસ્તુઓ, બની શકે છે જીવલેણ
આરોગ્ય

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

May 4, 2022
આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર
આરોગ્ય

આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર

April 9, 2022
આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

April 6, 2022
આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

April 6, 2022
Next Post
onion

70 રૂપિયાની કિલોએ પહોંચી ડુંગળી , ડીસેમ્બર સુધી કોઈ રાહત થવાની આશંકા નહીવત

Bone road

હાડકાની સડક, દુનિયાનો એવો હાઈવે કે જેને બનાવવામાં મારી નાખવામાં આવ્યા હતા 10 લાખ લોકો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

India license

ભારતનું ડ્રાઈવિંગ લાઇસન્સ હોય તો તમે આ દેશોમાં પણ તમારું વાહન બિન્દાસથી ચલાવી શકો છો

October 12, 2020
વધુ પડતાં તરબૂચના સેવનથી થઇ શકે છે આ ગંભીર બીમારીઓ,

વધુ પડતાં તરબૂચના સેવનથી થઇ શકે છે આ ગંભીર બીમારીઓ,

April 12, 2021
આ 4 નિયમોનું દરરોજ પાલન કરો, ગમે તેટલું વજન અને ચરબી ઓછી થવાનું શરુ થઇ જશે

આ 4 નિયમોનું દરરોજ પાલન કરો, ગમે તેટલું વજન અને ચરબી ઓછી થવાનું શરુ થઇ જશે

December 11, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In