Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home

આ જગ્યાએ ભક્તોના ઘેર પારણું બંધાય તો દેવી માતાને તો ચડાવાય છે લિંગ, પ્રસાદમાં ચડાવાય છે લિંગ

Naresh Makwana by Naresh Makwana
November 26, 2020
0
Thailand temple

Thailand temple

Share on FacebookShare on Twitter

આપણે આપણી માનતા કે મન્નત પૂરી થાય તો માતાજીને કે ભગવાનને ફળ, ભૂલ, ધૂપ, મીઠાઈ તેમજ લાપસી કે સુખડી સહિતની વસ્તુઓ ચડાવાય છે. પરંતુ અમુક જગ્યાઓએ એવી વસ્તુઓ ચડાવવામાં આવે છે કે જેનાથી દરેક લોકોને નવાઈ લાગે છે. આ એક જગ્યાએ તો મંદિરમાં પુરુષનું પ્રજનન અંગ ચડાવવામાં આવે છે.

RELATED POSTS

નસોમાં જામી ગયેલા ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢી ફેંકશે આ એક વસ્તુ

આ છે ભાવનગરના રાજકુમાર તેઓ સ્ટાઈલમાં મોટા મોટા અભિનેતાઓને પણ પાછળ મૂકી દે છે

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

આ અનોખું મંદિર થાઈલેન્ડમાં આવેલું છે. જે બેંગકોંગમાં સ્યાન નદીના કિનારે આવેલું છે. આ મંદિર એક મઠ છે અને જેમાં ટબટીમ શિરનની પૂજા કરવામાં આવે છે, જે ચાઓની માઈ એટલે કે તેની માતા છે. જેમાં માતાના શ્રધ્ધાળુઓ લાકડા, પથ્થર અને રબ્બરથી લિંગ બનાવીને ચડાવે છે. જેમાં મોટા ભાગની માનતા એવા પ્રકારની છે જેમાં ખોળો ના ભરાતો હોય, ઘેર પારણું ના બંધાતું હોય તેવો તેમના ઘરે આ માનતા પૂરી થતા લિંગ ચડવામાં આવે છે.

 If a cradle is built in the house of the devotees in this place
If a cradle is built in the house of the devotees in this place

આ લિંગ ચડાવવા પાછળ ખુબ જ પુરાણી કથા જોડાયેલી છે. જેમાં ન્યુ લર્ટ નામના વ્યક્તિએ આ જગ્યાએ વૃક્ષ પાસે માનતા રાખી હતી અને જેની માનતા પૂરી થઈ હતી, ત્યારથી જેને આ વૃક્ષમાં પવિત્ર આત્મા વસે છે એમ માનીને આ જગ્યા પર મંદિર બનાવ્યું. લોકો આ જગ્યા પર ફૂલો, ચંદન ચડાવતા હતા. ચાઓ માઈ એક બુદ્ધ ભગવાન પહેલાના ઝાડદેવી છે એવું કહેવામાં આવે છે. સાથે તેને પ્રજનન દેવી પણ માનવામાં આવે છે.

આ મંદિર આજે વિશ્વભરમાં ખ્યાતી પામ્યું છે. જેથી ત્યાં એશિયાના ઘણા દેશો સાથે થાઈલેન્ડના ભક્તો માતાના દર્શને આવે છે અને પ્રાર્થના કરે છે કે પોતાના ઘેર બાળકનો જન્મ થાય તો લિંગ ચડાવશે અને તે પ્રમાણે માતાના આશીર્વાદથી બાળક જન્મ્યા બાદ તેઓ લિંગ બનાવીને ચડાવે છે.

Thailand temple
Thailand temple

આપણા ઈતિહાસ મુજબ લિંગ અને યોનીની પૂજાએ પ્રાચીન સિંધુખીણની સંસ્કૃતિનું લક્ષણ માનવામાં આવે છે. જે પ્રમાણે ભારતમાં પણ કામાખ્યા દેવીનું મંદિર છે. જે મંદિર પણ પ્રાચીન સંસ્કૃતિ સાથે જોડાયેલું છે. માતા ચાઓ માઈ પ્રત્યે લોકો ખુબ શ્રધ્ધા ધરાવે છે અને અહિયાની માનતા રાખતા લોકોને બાળ સુખ મળે છે. જેથી તેઓ લિંગ ચડાવે છે. આ સિવાય માતાને જાસ્મીન ફૂલમાળા, ધૂપ લાકડી,કમળફૂલ કળીઓ, ડાન્સર, ઘોડો અને હાથીની મૂર્તિઓ પણ આ દેવી ચાઓ માઈને ચડે છે.

ત્યાના ટ્રસ્ટીઓ અને પુજારીઓ કહે છે કે કોઈ વ્યક્તિ આ મંદિરના દર્શને આવે તો અહિયાં સંકોષ અનુભવે છે, પરંતુ થાઈ લોકો ખુલ્લા વિચાર ધરાવે છે અને શ્રદ્ધા માટે લાકડાનું, રબ્બરનું કે પથ્થરનું લિંગ ચડાવવું તેમના માટે સામાન્ય છે. થાઈ સભ્યતામાં લિંગને નસીબદાર અને સુખ સમૃદ્ધિનું પ્રતિક ગણાય છે. ત્યાં લોકો સંબંધ બાળકોને જ નહી સુખ સમૃદ્ધિને માનીને પણ કરવામાં બાંધવામાં આવે છે. તે લોકો ઘરની સામે લિંગ ફિગર પર રાખે છે કે જેથી ઘરમાં સમુદ્ધિ રહી શકે. આ લોકો મોટાભાગે બૌદ્ધ ઘરમાં વિશ્વાસ રાખે છે.

Tags: Thailand temple
ShareTweetPin
Naresh Makwana

Naresh Makwana

સોશિયલ મીડિયાના માધ્યમ થકી સમાચારની દરેક અપડેટ આપણા સુધી પહોચાડવા સતત પ્રયત્નશીલ અમારી ટીમ.  દુનિયાના ખૂણે બનતી ઘટનાઓનો સંચાર કરતુ માધ્યમ એટલે ઉડાન ટાઇમ. સરળ, સચોટ અને ઝડપી સમાચારોનું સરનામું.

Related Posts

નસોમાં જામી ગયેલા ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢી ફેંકશે આ એક વસ્તુ
ઘરેલું ઉપચાર

નસોમાં જામી ગયેલા ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢી ફેંકશે આ એક વસ્તુ

February 14, 2023
આ છે ભાવનગરના રાજકુમાર તેઓ સ્ટાઈલમાં મોટા મોટા અભિનેતાઓને પણ પાછળ મૂકી દે છે
સમાચાર

આ છે ભાવનગરના રાજકુમાર તેઓ સ્ટાઈલમાં મોટા મોટા અભિનેતાઓને પણ પાછળ મૂકી દે છે

February 10, 2023
એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર
ઘરેલું ઉપચાર

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

September 9, 2022
સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ
ઘરેલું ઉપચાર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

August 29, 2022
ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8  વસ્તુઓ, બની શકે છે જીવલેણ
આરોગ્ય

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

May 4, 2022
આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર
આરોગ્ય

આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર

April 9, 2022
Next Post
Ian Jones

આને કહેવાય કઠણાઈ ! લોક ડાઉનમાં મેલેરિયા થયો, પછી ડેન્ગ્યું થયો, ત્યારબાદ કોરોના થયો અને જેમાંથી બચ્યો ત્યાં સાપ કરડ્યો

new guidelines on corona

કોરોનાને લઇ કેન્દ્ર સરકારની નવી ગાઈડલાઈન્સ, રાજ્યો તેમની પરિસ્થિતિ ધ્યાનમાં રાખી નિયંત્રણો લાદી શકે છે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આજથી આ ફળ ખાવાનું શરુ કરી દો જીવો ત્યાં સુધી હૃદયનો હુમલો નહિ

આજથી આ ફળ ખાવાનું શરુ કરી દો જીવો ત્યાં સુધી હૃદયનો હુમલો નહિ

December 23, 2022
લગ્નમાં આ ઘરેલૂ ઉપાયોથી ચમકાવો ચહેરો અને વાળ, આ છે વેડિંગ સ્પેશ્યલ

લગ્નમાં આ ઘરેલૂ ઉપાયોથી ચમકાવો ચહેરો અને વાળ, આ છે વેડિંગ સ્પેશ્યલ

November 8, 2022
આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

April 6, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
  • આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
  • ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In