Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home

70 રૂપિયાની કિલોએ પહોંચી ડુંગળી , ડીસેમ્બર સુધી કોઈ રાહત થવાની આશંકા નહીવત

Naresh Makwana by Naresh Makwana
November 26, 2020
Reading Time: 1 min read
0
onion

onion

Share on FacebookShare on Twitter

વિદેશમાંથી ડુંગળી આયાત કરવાની ઓછી થઈ જવાથી હાલમાં ડુંગળીનાં ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. જો કે રાજસ્થાનમાંથી ડુંગળીની આવક ખુબ વધારે પ્રમાણમાં છે. રાજધાની દિલ્હીમાં સોમવારના રોજ ડુંગળીનો ભાવ 50 થી 70 રૂપિયાથી ચાલી રહ્યા છે. જો કે તેનો મૂળ ભાવ 14 થી 47 રૂપિયા હતા. જે દિવાળીના દિવસોમાં ઘટીને 42 રૂપિયા કિલોએ થયા હતા. નિષ્ણાતોના મત અનુસાર ડીસેમ્બર પહેલા હવે આ ભાવ ઘટવાની કોઈ જ શક્યતા નથી. પરંતુ બટેટાના નવા ઉત્પાદનનો જથ્થો બજારમાં આવી જવાથી તેના ભાવમાં ઘટાડો થયો છે.

RELATED POSTS

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

Onion reaches Rs 70 per kg
Onion reaches Rs 70 per kg

ડુંગળીના ભાવમાં બીજી વખત ઝડપથી વધારો થયો છે  જેનું કારણ આવકમાં આવેલી કમી માનવામાં આવે છે. જયારે રાજસ્થાનમાંથી આવતા ડુંગળીના ઉત્પાદિત પાકમાં બજારમાં આવવાની શરૂઆત થઈ ગઈ છે. અત્યારે દેશના મોટા ભાગના પ્રદેશમાં આ ડુંગળી જઈ રહી છે. નિષ્ણાતો વેપારી બતાવે છે કે વીતેલા દિવસોમાં દેશમાં ડુંગળીના ભાવમાં ઘટાડો થવાથી અને લોકલ ડુંગળીની આવકમાં વધારો થવાથી વિદેશથી આયાત કરવામાં આવતી હતી તે ધીમી પડી ગઈ છે.  હોર્ટીકલ્ચર પ્રોડ્યુસ એક્સ્પોર્ટ એસોસીએશનના અધ્યક્ષ અજીત શાહે બતાવ્યું છે કે વિદેશથી આયાત કરવાની ડુંગળી બંધ નથી કરવામાં આવી પરંતુ ઘટાડો જરૂર થયો છે, આ અઠવાડિયામાં તુર્કીથી ડુંગળી આયાત કરવામાં આવી હતી.

જેઓએ કહ્યું છે કે આ સમયે રાજસ્થાનથી આવનારી ડુંગળીનો વધારો થઈ રહ્યો છે. જેથી સ્થાનિક જરૂરિયાત પૂરી પડી રહી છે. પરંતુ જયારે ડુંગળીના ભાવમાં ઘટાડો ત્યારે થશે જ્યારે નાશિકથી પાકેલી નવી ડુંગળી બજારમાં આવશે. નાશિકની જૂની ડુંગળીનો જથ્થો હતો તે અત્યારે પૂર્ણ થવાના આરે છે. જેથી અત્યારે  ભાવમાં ઘટાડો થવાની શક્યતા નથી દેખાતી. દિલ્હીના એનસીઆરમાં ડુંગળીનો વધેલો ભાવ 50 થી 70 રૂપિયા કિલો થયો છે.

Rising Onion Prices
Rising Onion Prices

આ વચ્ચે બટેટાનો ભાવ 20 થી 36 રૂપિયા પ્રતિ કિલ્લોએ પહોચી જવાની શક્યતા છે, અત્યારે 50 રૂપિયા કિલોએ બટેટાનો ભાવ ચાલી રહ્યો હતો. પોટેટો એન્ડ ઓનિયન એસોસિયેશનના જનરલ સેક્રેટરી રાજેન્દ્ર શર્માએ કહ્યું છે કે અત્યારે રાજસ્થાન તરફથી આવનારી ડુંગળીના આવક વધી રહી છે જે ડુંગળીની અછતને પૂરી કરી રહી છે. જેથી ભાવમાં ઘટાડો થવાની શક્યતા નથી, પરંતુ દેશના અન્ય ભાગમાંથી ઉત્પાદન થનારી ડુંગળીમાં હજુ સમય લાગી શકે છે. જેથી આયાત નહિ થવાની ઉણપમાં ડુંગળીનો ભાવ ઝડપથી વધી શકે છે.

ડુંગળીના ભાવ પર કાબુ રાખવા માટે કેન્દ્ર સરકારે 14 સપ્ટેમ્બરના ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જયારે 23 ઓક્ટોબરના રોજ જથ્થાબંધ અને છૂટક વેપારીઓને ડુંગળીનો જથ્થો રાખવાની સીમા નક્કી કરી દેવામાં આવી હતી. જેમાં  છૂટક વેપારી વધુમાં વધુ બે ટન અને જથ્થાબંધ વેપારી 25 ટન માલ રાખી શકે છે. જેમાં આ મર્યાદા 31 ડીસેમ્બર સુધી રાખવામાં આવી છે. સાથે આયાતના નિયમોમાં છૂટ આપવામાં આવી છે.

Tags: FarmersIndian FarmersOnionOnion pricesOnion reaches Rs 70
ShareTweetPin
Naresh Makwana

Naresh Makwana

સોશિયલ મીડિયાના માધ્યમ થકી સમાચારની દરેક અપડેટ આપણા સુધી પહોચાડવા સતત પ્રયત્નશીલ અમારી ટીમ.  દુનિયાના ખૂણે બનતી ઘટનાઓનો સંચાર કરતુ માધ્યમ એટલે ઉડાન ટાઇમ. સરળ, સચોટ અને ઝડપી સમાચારોનું સરનામું.

Related Posts

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર
ઘરેલું ઉપચાર

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

September 9, 2022
સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ
ઘરેલું ઉપચાર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

August 29, 2022
ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8  વસ્તુઓ, બની શકે છે જીવલેણ
આરોગ્ય

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

May 4, 2022
આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર
આરોગ્ય

આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર

April 9, 2022
આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

April 6, 2022
આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

April 6, 2022
Next Post
Bone road

હાડકાની સડક, દુનિયાનો એવો હાઈવે કે જેને બનાવવામાં મારી નાખવામાં આવ્યા હતા 10 લાખ લોકો

ST Bus

ST બસમાં મુસાફરી કરનારને આ જગ્યાએથી બસો મળી રહેશે, રાત્રી કરફ્યુંના કારણે બદલાયા આ નિયમો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

મણીધર બાપુએ કહ્યું કે ઘરે મોગલ માં ની પુજા કેવી રીતે કરવી જોઈએ

મણીધર બાપુએ કહ્યું કે ઘરે મોગલ માં ની પુજા કેવી રીતે કરવી જોઈએ

July 30, 2022
જૂનામાં જૂની કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય આ રહ્યો

જૂનામાં જૂની કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય આ રહ્યો

August 23, 2022
આયુર્વેદ અનુસાર આ એક વસ્તુનું સેવન કરવાથી ઝડપથી ગાયબ થશે શરદી ઉધરસ અને તાવ

આયુર્વેદ અનુસાર આ એક વસ્તુનું સેવન કરવાથી ઝડપથી ગાયબ થશે શરદી ઉધરસ અને તાવ

August 23, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In