Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home

સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ લગ્નમાં આવી 5000નો ચાંદલો લઈ ગયા

Editorial Team by Editorial Team
November 26, 2020
Reading Time: 1 min read
0
Surat Municipal Corporation

Surat Municipal Corporation

Share on FacebookShare on Twitter

દેવ દિવાળી પછી લગ્નની સીઝન શરૂ થાય છે. ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં લગ્નપ્રસંગને તહેવારની જેમ ઉજવવામાં આવે છે. કોરોના વાયરસની મહામારીના કારણે સરકાર દ્વારા લગ્ન પ્રસંગો પર મહેમાનોની સંખ્યા 100 કરી દેવામાં આવી છે, કેન્દ્રની ગાઈડલાઈન્સ લગ્નમાં વધુમાં વધુ 200 વ્યક્તિઓને હાજર રાખી શકાય છે પરંતુ રાજ્ય સરકારો પોતાની સ્થિતિ અનુસાર પ્રતિબંધો કે નિયંત્રણો લડી શકાય છે જે મુજબ ગુજરાતમાં માર્યાદિત સંખ્યા 100 કરી દેવામાં આવી છે. જેમાં ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફર જેવા વ્યક્તિઓનો પણ સમાવેશ થાય છે અને આ આવનાર તમામ મહેમાનોની યાદી પોલીસ સ્ટેશનમાં આપવી ફરજીયાત કરવામાં આવી છે.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

Surat Municipal Corporation officials took 5000 chandeliers to the wedding
Surat Municipal Corporation officials took 5000 chandeliers to the wedding

લગ્ન પ્રસંગ નજર રાખવા દરેક શહેરોમાં ટીમો બનાવવામાં આવી છે. જો લગ્નમાં વ્યક્તિઓની સંખ્યા 100 કરતા વધારે જણાય તો સરકારી દિશા નિર્દેશ અનુસાર 25 હજાર જેટલો દંડ લાગુ પડી શકે છે. આ સિવાય મહામારી અધિનિયમનું ઉલ્લંઘન કરવા બદલ અને માનવ જીવનને સંકટમાં નાખવા બદલ તમારા પર FIR કરીને કેસ દાખલ થઈ શકે છે. આ સંબંધમાં દરેક મેજીસ્ટ્રેટ અને ક્ષેત્રીય અધિકારીઓને જરૂરી નિર્દેશ આપી દેવામાં આવ્યા છે.

ગુજરાત સરકારે લગ્નમાં 100 વ્યક્તિઓને લગ્નમાં આવવા છૂટ આપી છે. આમાં સરકારના નિયમનું ઉલ્લંઘન થાય તો દંડ ભરવો પડે છે અને આવો જ દંડ સુરતમાં વરાછા વિસ્તારમાં એક વ્યક્તિને દીકરીના લગ્નમાં ભરવો પડ્યો છે. જેમાં સુરત પ્રશાસનના અધિકારીઓએ 5000 રુપિયાનો દંડ લગ્ન પ્રસંગના ટાણે ઉઘરાવ્યો છે. માહિતી અનુસાર સુરતના વરાછાની ગંગા જમના સોસાયટીમાં આવેલી વાડીમાં લગ્ન પ્રસંગ હતો. જ્યાં નગરપાલિકાની ટીમ આવી ચડી હતી. જેમાં તેણે ચેકિંગ કરતા સોશિયલ ડિસ્ટન્સનું પાલન થઈ રહ્યું નહોતી. કેટલાય લોકોએ માસ્ક નહોતા પહેર્યા. જેથી કન્યાના ભાઈ પાસેથી આ ટીમે 5000 રૂપિયાનો દંડ કન્યાના ભાઈ પાસેથી ઉઘરવ્યો હતો.

Surat Municipal Corporation
Surat Municipal Corporation

દીકરીના લગ્ન પ્રસંગમાં લગ્ન વિધિ ચાલી રહી હતી તે સમયે આ ટીમ આવતા સૌ મુંજાય ગયા હતા, પરંતુ ટીમ દ્વારા કોઈને પકડવામાં કે સજા કરવામાં નહોતી આવી પરંતુ 5000 રૂપિયાનો દંડ લેવામાં આવતા લોકોને રાહત થઈ હતી. એટલે આ કિસ્સામાં માત્ર પોલીસ કે કલેકટરની મંજુરી લેવાથી લગ્ન પ્રસંગ યોજી શકાય એમ તમે માની લો તો એ વાત ખોટી છે. સાથે તમામ મહેમાનોને માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સેનીટાઈઝર કરવું પણ લગ્નના દિશા નિર્દેશમાં નક્કી કરવામાં આવ્યું છે.

આમ સિવાય લોકોએ પોતે કોરોનાનું સંક્રમણ અન્ય લોકોને ના ફેલાય અને પોતે પણ સુરક્ષિત રહે પોતાનો પરિવાર સુરક્ષિત રહે તે માટે આ નિયમો પાળવા જોઈએ અને મુદ્દાને ગંભીરતાથી લેવો જોઈએ.

Tags: Surat Municipal Corporation
ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ
આરોગ્ય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

December 29, 2022
આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ
ઘરેલું ઉપચાર

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

December 29, 2022
લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો
આરોગ્ય

લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો

December 27, 2022
બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે
ઘરેલું ઉપચાર

બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

December 27, 2022
બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ
ઘરેલું ઉપચાર

બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

December 26, 2022
Next Post
Haryana border

હરિયાણા બોર્ડર પર હંગામો, ખેડૂતોએ નદીમાં ફેંક્યા બેરીકેટ, પોલીસે છોડ્યા ટીયરગેસના ગોળા

fire

આગની બદલાતી રીતથી વિશ્વની 4400 કરતા વધુ પ્રજાતિ લુપ્ત થવાના આરે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આચાર્ય ચાણક્યની આ વાતને કોઈ દિવસ નહીં ભૂલો તો, તમે જીવનમાં ક્યારેય નિષ્ફળ નહીં થાવ

આચાર્ય ચાણક્યની આ વાતને કોઈ દિવસ નહીં ભૂલો તો, તમે જીવનમાં ક્યારેય નિષ્ફળ નહીં થાવ

January 5, 2022
ખાલી ઉનાળામાં જ જોવા મળતું આ એક ફળ અનેક રોગો માટે છે ઉપયોગી

ખાલી ઉનાળામાં જ જોવા મળતું આ એક ફળ અનેક રોગો માટે છે ઉપયોગી

May 5, 2022
ચોમાસા માં મફત મળે તો પણ આટલા શાકભાજી કદી ખાવા ન જોઈએ

ચોમાસા માં મફત મળે તો પણ આટલા શાકભાજી કદી ખાવા ન જોઈએ

August 5, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
  • આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
  • ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In