Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home

કોરોનાને લઇ કેન્દ્ર સરકારની નવી ગાઈડલાઈન્સ, રાજ્યો તેમની પરિસ્થિતિ ધ્યાનમાં રાખી નિયંત્રણો લાદી શકે છે

Naresh Makwana by Naresh Makwana
November 26, 2020
Reading Time: 1 min read
0
new guidelines on corona

new guidelines on corona

Share on FacebookShare on Twitter

હાલમાં દેશમાં કોરોનાનું મોટા પ્રમાણમાં સંક્રમણ વધી રહ્યું છે. દેશમાં ખુબ જ કેસો વધી રહ્યા છે અને મોતની સંખ્યા પણ વધતી જાય છે. દેશમાં કોરોના વધતાની સાથે જ દરેક રાજ્યોની સરકારો સક્રિય થઈ છે. જેમાં હાલ લગનગાળાની સીઝન ચાલી રહી છે, એટલા માટે ગુજરાત અને અનેક રાજ્યોમાં રાત્રી કરફ્યું લગાવવામાં આવ્યા છે. હવે તે મામલાને ધ્યાને લઈને કેન્દ્ર સરકારે નવી ગાઈડલાઈન્સ તૈયાર કરી છે. જેમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે રાજ્યોએ સાવચેતી રાખવી જોઈએ. જેમાં દેખરેખ અને સાવચેતીની બાબતમાં ધ્યાન રાખવું અને આ મામલે કડક વલણ રાખવાની સુચના આપવામાં આવી છે. જેમાં દરેક રાજ્યોએ પોતાની પરિસ્થિતિને અનુકુળ નિયંત્રણ મૂકી શકે છે. આ ગાઈડલાઈન્સનો અમલ પહેલી ડિસેમ્બરથી થશે. જેમાં દિવાળીના તહેવાર અમુક રાજ્યોમાં કેસોની સંખ્યા ખુબ વધી રહી છે અને તેના ધ્યાનમાં રાખીને આ દિશા નિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

 The new guidelines of the central government regarding corona

The new guidelines of the central government regarding corona

કેન્દ્ર સરકારની માહિતી અનુસાર આપણે ત્યાં રીકવર થવાની સંખ્યા ખુબ જ વધારે છે અને વચ્ચે કેસોની સંખ્યા પણ ઘટી હતી. જેથી આપણે ગંભીર રહ્યા હોવાની રીતે પાલન કરતા હતા જેથી કોરોનાના કેસમાં ઘટાડો થતો હતો પરંતુ હાલમાં સ્થિતિ ગંભીર થતી જણાય છે એટલે કેન્દ્રે રાજ્યોને ગંભીર થઈને કડક નિયંત્રણો લાદવા કહ્યું છે. હાલમાં સરકારી રીતે અનલોક-5 નો તબક્કો ચાલે છે, જ્યારે સરકારે હવે નિયંત્રણ ચાલુ રાખવા અને જરૂર પડે તો નિયંત્રણ વધારવા કડક સુચના અપાઈ છે. કોરોનાને લીધે ગુજરાતમાં પણ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં રાત્રી કર્ફ્યું મુકવામાં આવ્યા છે.

states may impose restrictions keeping in view their situation
states may impose restrictions keeping in view their situation

જ્યારે કેન્દ્રએ જાહેર કરેલી માર્ગદર્શિકા મુજબ હવે આ સૂચનાનું પાલન કરવાનું રહેશે. જેમાં રાજ્યો માટે કન્ટેન્ટમેન્ટ ઝોનમાં કડક નિયમોનું પાલન કરવાનું રહેશે. સર્વિલન્સ સીસ્ટમ મજબુત કરવાની રહેશે. જીલ્લા વહીવટી તંત્રએ કેન્દ્રની ગાઈડલાઈન્સનું પાલન કરવાનું રહેશે. રાજ્યો સ્થિતિને ધ્યાનમાં લઈને નિયંત્રણો મૂકી શકે છે.

જીલ્લામાં ઉમેરનાર કન્ટેન્ટમેંન્ટ ઝોનની યાદી એમની વેબસાઈટ પર જાહેર કરવાની રહેશે. અને તેને અપલોડ કરીને આરોગ્ય મંત્રાલયને મોકલવાની રહેશે. જરૂરી સામગ્રી સિવાયના લોકોની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવશે. ઘરે ઘરે જઈને કોરોનાનું ટેસ્ટીંગ કરવામાં આવશે. કોરોનાના સંપર્કમાં આવનાર લોકોને ક્વોરેન્ટીન કરવામાં આવશે. જરૂર હોય તો જ વ્યક્તિને  હોસ્પીટલમાં રાખવામાં આવશે અને બાકી તેને ઘરે કોરોન્ટાઇન કરવામાં આવશે. દરેક જગ્યાએ ઓફિસોમાં તેમજ અન્ય જગ્યાએ કર્મચારીઓને સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે રીતે વ્યવસ્થા કરવામાં આવશે. કડક નિયંત્રણોનો અમલ સ્થાનિક તંત્ર અને પોલીસની જવાબદારી રહેશે.

Tags: central governmentCoronanew guidelinesstates may impose restrictions
ShareTweetPin
Naresh Makwana

Naresh Makwana

સોશિયલ મીડિયાના માધ્યમ થકી સમાચારની દરેક અપડેટ આપણા સુધી પહોચાડવા સતત પ્રયત્નશીલ અમારી ટીમ.  દુનિયાના ખૂણે બનતી ઘટનાઓનો સંચાર કરતુ માધ્યમ એટલે ઉડાન ટાઇમ. સરળ, સચોટ અને ઝડપી સમાચારોનું સરનામું.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ
આરોગ્ય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

December 29, 2022
આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ
ઘરેલું ઉપચાર

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

December 29, 2022
લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો
આરોગ્ય

લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો

December 27, 2022
બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે
ઘરેલું ઉપચાર

બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

December 27, 2022
બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ
ઘરેલું ઉપચાર

બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

December 26, 2022
Next Post
jallikattu

ઓસ્કારની રેસમાં ભારતની ફિલ્મ ‘જલીકટ્ટૂ’ની એન્ટ્રી, આ વર્ષે મળશે સૌથી મોટો એવોર્ડ?

Amir khan daughter

આમીર ખાનની દીકરી ફરી ચર્ચામાં, આમીરખાનના જ ફિટનેસ કોચ સાથે થયો પ્રેમ, લોક ડાઉનમાં આવ્યા હતા નજીક

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ડાયાબિટીસનો સૌથી સસ્તો ઈલાજ છે આ ફળ, ઘણી મોટી સમસ્યાઓને કરે છે દૂર

ડાયાબિટીસનો સૌથી સસ્તો ઈલાજ છે આ ફળ, ઘણી મોટી સમસ્યાઓને કરે છે દૂર

April 4, 2022
hardik patel

કોંગ્રેસના પ્રચારક હાર્દિક પટેલને હવે હાઈકોર્ટે આપી રાજ્ય બહાર જવાની પરવાનગી, અત્યાર સુધી હતો પ્રતિબંધ

November 7, 2020
કાનમાં ખંજવાળ આવે છે તો અપનાવો આં ઘરેલું ઉપાય   

કાનમાં ખંજવાળ આવે છે તો અપનાવો આં ઘરેલું ઉપાય   

December 14, 2020

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In