Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home

ભારતમાં વ્યક્તિને વેક્સીન ક્યારે તેની જાણ SMS દ્વારા થશે, પ્રમાણપત્ર પણ મળશે

Naresh Makwana by Naresh Makwana
November 26, 2020
Reading Time: 1 min read
0
corona vacciene with sms

corona vacciene with sms

Share on FacebookShare on Twitter

હાલમાં કોરોના વાયરસનો ખાત્મો બોલાવવા ચાર રસીઓ તૈયાર થઈ ગઈ છે. જેમાં ફાઈઝર, મોડેર્ના, એસ્ટ્રાઝેનેકા અને સ્પુતનિક-વીએ અંતિમ તબક્કો પસાર કરી લીધો છે. જેમાં એસ્ટ્રાઝેનેકા ઓક્સફોર્ડ દ્વારા બનાવવામાં આવી છે. જેની 70 ટકા સફળ રહી છે. જયારે ફાઈઝર, સ્પુટનીક વી, ફાઈઝર અને મોડેર્ના વગેરે 94 ટકા સફળ રહી છે. જેના ઓક્સફોર્ડના ડ્રોપ્સ 90 ટકા સફળ રહ્યા છે.

RELATED POSTS

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

When a person in India will be informed about the vaccine via SMS
When a person in India will be informed about the vaccine via SMS

આ સંપૂર્ણ વેક્સીનો તૈયાર થઈ ગઈ છે. અને આવતા મહિનેથી જ બજારમાં આપવાની શરૂઆત થઈ જશે. ભારત સરકાર દ્વારા વેકસીનની હેરફેર માટે કોલ્ડ સ્ટોરેજની પણ તૈયારી કરી દીધી છે. જ્યારે દેશમાં આ વેક્સીન આપવા માટે મતદાન મથકની જેમ વેક્સીન મથક બનાવીને વેક્સીન આપવામાં આવશે. જેમાં મતદાનની જેમ નાગરિકોએ આવીને વેક્સીનેશન કરવાનું રહેશે. વેક્સીન પ્લાન સરકાર દ્વારા તૈયાર કરી દેવામાં આવ્યો છે.

Corona vaccine
Corona vaccine

સરકાર દ્વારા સૌપ્રથમ કોને વેક્સીન આપવામાં આવશે તેની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. સૌથી પહેલા આ રસીકરણ કરનાર વ્યક્તિઓને, તબીબી સ્ટાફને, કોરોના વોરિયર તરીકે ફરજ બજાવી રહેલા કર્મચારીઓને વગેરે લોકોને આ વેક્સીન આપવામાં આવશે. ત્યારબાદ સીનીયર સીટીજનને આ વેક્સીન આપવામાં આવશે. આ લોકોએ ક્યારે રસી અપાશે જેની જાણ મેસેજ દ્વારા કરવામાં આવશે. જેમાં વેક્સીન ક્યારે , કઈ તરીકે, સમય અને સ્થાન પણ જણાવાશે સાથે કઈ સંસ્થા દ્વારા વેક્સીન આપવામાં આવશે અને કોણ વ્યક્તિ આ કાર્ય કરવા આવવાનું છે તે હેલ્થ કર્મચારીનું નામ પણ મેસેજ દ્વારા મોકલવામાં આવશે. સાથે કઈ કંપનીની વેક્સીન આપવામાં આવશે તેની માહિતી પણ મેસેજમાં હશે. સાથે વેક્સીન થયેલા વ્યક્તિનું QR કોડ આધારિત પ્રમાણ પત્ર પણ આપવામાં આવશે. જયારે આ તમામ પ્રક્રિયા ટ્રેકિંગ સીસ્ટમ આધારિત હશે.

આ વેક્સીન લગાવેલ તમામ વ્યક્તીનોનું નિરીક્ષણ પણ કરવામાં આવશે. જેમાં સરકાર દ્વારા વ્યક્તિઓ પર પડતી આડઅસરો અને સામે પણ ધ્યાનમાં રાખવામાં આવશે. સરકાર દ્વારા આડઅસર સામે રક્ષણ આપતા અને રીએક્શનના આધાર પર રક્ષણાત્મક ઇન્જેકશનો પણ તૈયાર રાખશે. જેથી દર્દીને ભોગ બનતા અટકાવી શકાય છે.  આ રસીની અસર ઉમર પ્રમાણે અલગ અલગ પડે છે જેથી વ્યક્તિઓનું ધ્યાન રાખીને પગલા લેવામાં આવશે.

Tags: corona vaccinevaccine
ShareTweetPin
Naresh Makwana

Naresh Makwana

સોશિયલ મીડિયાના માધ્યમ થકી સમાચારની દરેક અપડેટ આપણા સુધી પહોચાડવા સતત પ્રયત્નશીલ અમારી ટીમ.  દુનિયાના ખૂણે બનતી ઘટનાઓનો સંચાર કરતુ માધ્યમ એટલે ઉડાન ટાઇમ. સરળ, સચોટ અને ઝડપી સમાચારોનું સરનામું.

Related Posts

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર
ઘરેલું ઉપચાર

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

September 9, 2022
સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ
ઘરેલું ઉપચાર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

August 29, 2022
ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8  વસ્તુઓ, બની શકે છે જીવલેણ
આરોગ્ય

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

May 4, 2022
આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર
આરોગ્ય

આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર

April 9, 2022
આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

April 6, 2022
આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

April 6, 2022
Next Post
share chat

ભારતીય એપ શેરચેટને હવે વેચાઈ જશે, ગુગલે કરી 1.03 અબજ ડોલરની ઓફર

Thailand temple

આ જગ્યાએ ભક્તોના ઘેર પારણું બંધાય તો દેવી માતાને તો ચડાવાય છે લિંગ, પ્રસાદમાં ચડાવાય છે લિંગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

90 ટકા લોકો નથી જાણતા આ વસ્તુનું સેવન કરવાથી થતા ફાયદા વિષે, બદામ કરતા પણ 10 ગણું શક્તિશાળી છે

90 ટકા લોકો નથી જાણતા આ વસ્તુનું સેવન કરવાથી થતા ફાયદા વિષે, બદામ કરતા પણ 10 ગણું શક્તિશાળી છે

April 24, 2022
વિટામીન B12 ઘટે તો આપણું શરીર આ સંકેતો આપવાનું શરુ કરે છે

વિટામીન B12 ઘટે તો આપણું શરીર આપે છે આ 8 સંકેતો

May 21, 2022
હાડકાને પથ્થર જેવા મજબુત બનાવી દેશે આ એક ઔષધીનું પાન

હાડકાને પથ્થર જેવા મજબુત બનાવી દેશે આ એક ઔષધીનું પાન

October 20, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In