Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home

કેન્દ્ર સરકારની ચિંતા વધી, હજારો ખેડૂતોની દિલ્હી તરફ કુચ, તંત્રએ ખેડૂતોને રોકવા હાઇવે જ ખોદી નાખ્યા

Naresh Makwana by Naresh Makwana
November 27, 2020
Reading Time: 1 min read
0
Chalo Delhi

Chalo Delhi

Share on FacebookShare on Twitter

છેલ્લા બે દિવસથી ફરી એક્વખત કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન શરૂ કર્યા છે. જેમાં પંજાબ અને હરિયાણાના ખેડૂતોએ હલ્લાબોલ મચાવ્યો છે જેઓ આજ સવારથી જ દિલ્હી બોર્ડર પર એકઠા થઈ રહ્યા છે. આજે સવારથી જ મોટી સંખ્યામાં ખેડૂતો વધતા સરકારનું ટેન્શન વધ્યું છે. તંત્ર દ્વારા ખેડૂતોને રોકવાના તમામ પ્રયાસો થઇ રહ્યા છે જેમાં તંત્ર દ્વારા રોડ ખોદી નાખવામાં આવ્યા છે. જયારે દિલ્હી તરફની તમામ બોર્ડેર પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.

RELATED POSTS

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

Central government worries, thousands of farmers march towards Delhi
Central government worries, thousands of farmers march towards Delhi

આ વચ્ચે પંજાબ અને હરિયાણા ખેડૂતોની સાથે ભારતીય કિસાન યુનિયન પણ પ્રદર્શન કરશે. જયારે આ યુનિયન દ્વારા યુપીના તમામ નેશનલ હાઈવે પર ચક્કા જામ કરી દેવાની ચીમકી આપવામાં આવી છે. ખેડૂતોને રોકવા માટે સિંધુ બોર્ડર પર કંટાળા તાર લગાવીને બેરીકેટ કરવામાં આવ્યા છે. દિલ્હી પોલીસે બોર્ડર સીલ કરીને વિશાળ સંખ્યામાં પોલીસ તૈનાત કરી દીધી છે. હરીયાણાથી દિલ્હી જતા આવતા તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. આ તમામ વિરોધ પ્રદર્શનો સાથે ખેડૂતો કૃષિ કાયદાને રદ કરવાની અથવા તો તેમાં સુધારો કરવાની માંગ કરી રહ્યા છે. હાલ ખેડૂતોને રોકતા પાણીપત નેશલન હાઇવે પર ટોલની પાસે ધરણા પર બેસી ગયા છે. અને આંજે તેઓ દિલ્હી તરફ પ્રયાણ કરશે.

આ  આંદોલન સમય જતા મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે. જેથી તંત્ર માટે મુશ્કેલીઓ વધી શકે છે. દિલ્હી મેટ્રો પર પણ આ આંદોલનનો પ્રભાવ પડ્યો છે. જેથી દિલ્હી વિસ્તાર લોકોએ ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જેથી પ્રદર્શન પરના રસ્તાઓ પર નહિ ચાલવાની નાગરિકોને સુચના અપાઈ છે.

આ મામલે ભારતીય કિસાન યુનિયનના રાજ્યના અધ્યક્ષ ગુરુનામ સિંહ ચઢુનીએ કહ્યું કે અમારે કોઇપણ પ્રકારે દિલ્હી પહોંચવાનો પ્રયાસ રહેશે. તેમનું કહેવું છે કે અમે પાણીપતમાં રાત રોકાઈ સવારે ફરી કિશાન આંદોલન કરીશું. સરકાર અને પોલીસને જેટલી મરજી હોય તેટલા બેરીકેટ લગાવી દે, અમે તેને તોડીને આગળ વધીશું. કાલે પોલીસે આંદોલનને રોકવા ટીયર ગેસના સેલ અને ઠંડા પાણીના વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો.

Delhi Chalo protest march
Delhi Chalo protest march

એમાં ખેડૂતોએ પોલીસ પર પથ્થર મારો કર્યો હતો અને પોલીસના વાહનોને નુકશાન પહોચાડ્યું  હતું. હરિયાણામાં ભાજપની સરકાર છે જેમણે ખેડૂતોને રોકવાનો પ્રયાસ કર્યો હતો છતાં ખેડૂતોએ સફળતા પૂર્વક બ્રીજ પાર કરીને રેલીને આગળ વધારી હતી. આ સાથે હરિયાણા પોલીસે જાહેર કર્યું છે કે કોરોના મહામારીની પાબંદીને કારણે રાષ્ટ્રીય રાજધાની અને માર્ચ કરવાની પરવાનગી નહિ મળે. આંદોલનકારીઓને રોકવા અનેક સંવેદનાશીલ વિસ્તારોમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.

આ સાથે ખેડૂતો પણ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે અમે શુક્રવારનો નાસ્તો દિલ્હીમાં જ કરીશું અને તેઓ કહે છે કે અમે શાંતીથી આંદોલન કરી રહ્યા છીએ, અને લોકતંત્રમાં પ્રદર્શનની મંજુરી હોવી જોઈએ. અમે કોઇપણ કાળે આંદોલન ચાલુ રાખીને દિલ્હીમાં એન્ટ્રી કરીશું. આ આંદોલનને જોતા દિલ્હી પોલીસે 9 સ્ટેડીયમને અસ્થાયી જેલ બનાવવાની મંજુરી માંગી છે.  દિલ્હી તરફ જતા રસ્તાઓ રોકી દેતા ખેડૂતો ખેતર તરફના રસ્તાઓથી જવા મજબુર બન્યા છે. પોલીસે ખેડૂતોને રોકવા બોર્ડર પર ટ્રકોને ઉભા કર્યા છે.

આ વચ્ચે કેન્દ્રીય કૃષિ મંત્રીએ આંદોલન રોકવા માટે કહ્યું છે કે અમે ત્રણ 3 ડિસેમ્બરે આ મામલે વાત કરીશું. જ્યારે અલગ અલગ પ્રયાસ કરીને ખેડૂતો દિલ્હી તરફ જવાનો પ્રયાસ કરશે જેને કારણે ફ્લાઈટ પર પણ અસર થઈ છે. જેમાં દિલ્હી તરફ જતી ફ્લાઈટ 3 હજારની જગ્યાએ 35 હજાર થઈ ગઈ છે. જેના કારણે યાત્રીઓને ભારે મુશ્કેલી પડી છે.

Tags: Central government worriesChalo DelhiDelhi Chalo protest marchFarmer protestfarmers marchfarmers march towards Delhi
ShareTweetPin
Naresh Makwana

Naresh Makwana

સોશિયલ મીડિયાના માધ્યમ થકી સમાચારની દરેક અપડેટ આપણા સુધી પહોચાડવા સતત પ્રયત્નશીલ અમારી ટીમ.  દુનિયાના ખૂણે બનતી ઘટનાઓનો સંચાર કરતુ માધ્યમ એટલે ઉડાન ટાઇમ. સરળ, સચોટ અને ઝડપી સમાચારોનું સરનામું.

Related Posts

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર
ઘરેલું ઉપચાર

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

September 9, 2022
સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ
ઘરેલું ઉપચાર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

August 29, 2022
ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8  વસ્તુઓ, બની શકે છે જીવલેણ
આરોગ્ય

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

May 4, 2022
આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર
આરોગ્ય

આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર

April 9, 2022
આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

April 6, 2022
આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

April 6, 2022
Next Post
Mig 29K

અરબ સાગરમાં દુર્ઘટનાગ્રસ્ત થયું ભારતીય નૌસેનાનું મિગ 29 K, એક પાયલોટને રેસ્ક્યુ કરવામાં આવ્યો અને બીજાની શોધખોળ ચાલુ

Rajkot Hospital Fire reason

રાજકોટની હોસ્પીટલમાં આગ લાગવાનું કારણ આવ્યુ બહાર, જાણો શા માટે લાગી હતી આગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આંખથી લઈને પગ સુધીના દરેક રોગોમાં ખુબ જ ફાયદાકારક છે આ શક્તિશાળી શાકભાજી

આંખથી લઈને પગ સુધીના દરેક રોગોમાં ખુબ જ ફાયદાકારક છે આ શક્તિશાળી શાકભાજી

June 24, 2022
આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

December 29, 2022
મેડીકલ માંથી ટીકડા લેવા કરતા આ એક ઉપાય કરી જુવો ખુબ ફાયદો કરશે

મેડીકલ માંથી ટીકડા લેવા કરતા આ એક ઉપાય કરી જુવો ખુબ ફાયદો કરશે

December 18, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો
  • કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In