Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home

ગુજરાતમાં કોરોનાએ મચાવ્યો આતંક, આજે રેકોર્ડબ્રેક 1560 કેસ

Naresh Makwana by Naresh Makwana
November 27, 2020
0
Corona Virus

Corona Virus

Share on FacebookShare on Twitter

ગુજરાતમાં હાલમાં લગ્નની સીઝન અને શિયાળાની ઋતુ સાથે કોરોનાએ દોસ્તી કરી હોય જેમ દિવસે દિવસે કેસો વધતા જાય છે. જેમ આતંકવાદીની માફક કોરોના આતંક મચાવી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના દિવસે દિવસે કેસો વધી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયાથી સતત કેસોનું પ્રમાણ વધતું જાય છે. જ્યારે અમદાવાદ સહીત સુરત, રાજકોટ અને વડોદરામાં રાત્રી કરફ્યુ લગાવવામાં આવ્યા છે. જ્યારે આજે અત્યાર સુધીના સૌથી વધુ 1560 કેસો સામે આવ્યા છે.

RELATED POSTS

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

Corona terrorizes Gujarat, record-breaking 1560 cases today
Corona terrorizes Gujarat, record-breaking 1560 cases today

આ સાથે 1302 જેટલા દર્દીઓ રીકવર પણ થયા છે જયારે 16 જેટલા લોકોના મૃત્યુ થયા છે. આ સાથે ગુજરાતના કુલ કેસની સંખ્યા 2,03,506 થયા છે અને જેમાંથી 185058 જેટલા વ્યક્તિઓ રીકવર થયા છે અને હાલમાં 14529 જેટલા લોકો સંક્રમિત છે. અત્યાર સુધીના ગુજરાતમાં કોરોનાને કારણે 3922 લોકોના મૃત્યુ થયા છે. આ બધાં કેસોમાં સૌથી વધુ કેસો આજે નોંધાયા છે. હાલમાં અમદાવાદમ 361 કેસો અને 12 લોકોના મૃત્યુ થયા છે. સુરતમાં 289 કેસ 3ના નોંધાયા છે. વડોદરામાં 180 કેસ 1 મોત, રાજ્કોટ 138 કેસ, ગાંધીનગર 70 કેસ, મહેસાણા 40, પંચમહાલ 29, આણંદ 28 કેસ, ખેડા 28, મહિસાગર 26 જેટલા કેસો નોંધાયા છે.

Coronavirus
Coronavirus

આ તમામ કેસો વચ્ચે સાજા થવાનો દર 90.93 ટકા છે જે ગુજરાત માટે સારી બાબત છે. આજે ગુજરાતમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓમાં 12 અમદાવાદના, ૩ સુરતના અને વડોદરાના 1 મળીને 16 વ્યક્તિઓના મૃત્યુ થયા છે. ભારતમાં કોરોનાના કુલ કેસો  92 લાખ 70 હજાર જેટલા છે જેમાંથી 86 લાખ અને 80 હજાર લોકો સાજા થયા છે અને 1 લાખ અને 35 હજાર જેટલા લોકોના મૃત્યુ થયા છે. જેમાં સૌથી વધારે કેસો મહારાષ્ટ્રના છે જે 18 લાખ કેસો થયા છે. જેમાંથી 46748 લોકોના મૃત્યુ થયા છે.

Tags: Corona terrorizes Gujaratcoronavirusrecord-breaking cases
ShareTweetPin
Naresh Makwana

Naresh Makwana

સોશિયલ મીડિયાના માધ્યમ થકી સમાચારની દરેક અપડેટ આપણા સુધી પહોચાડવા સતત પ્રયત્નશીલ અમારી ટીમ.  દુનિયાના ખૂણે બનતી ઘટનાઓનો સંચાર કરતુ માધ્યમ એટલે ઉડાન ટાઇમ. સરળ, સચોટ અને ઝડપી સમાચારોનું સરનામું.

Related Posts

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર
ઘરેલું ઉપચાર

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

September 9, 2022
સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ
ઘરેલું ઉપચાર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

August 29, 2022
ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8  વસ્તુઓ, બની શકે છે જીવલેણ
આરોગ્ય

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

May 4, 2022
આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર
આરોગ્ય

આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર

April 9, 2022
આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

April 6, 2022
આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

April 6, 2022
Next Post
Rajkot Covid Hospital

રાજકોટની આ કોવિડ હોસ્પિટલના ICU વોર્ડમાં લાગી આગ, 5 કોરોના દર્દી ભડથું જુવો દર્દનાક દ્રશ્યો

Ajay Vaghela

રાજકોટમાં આગ લાગી હતી તે વખતે એક કર્મચારીએ 7 દર્દીને ખભે ઊંચકીને બચાવી લીધા, જાણો આ સુપર હીરો કોણ છે ?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ઓક્સિજન લેવલ જાળવવા તેમજ ફેફસાને બ્લોક થતા અટકાવવા આ રીતે કરો મિથિલિન બ્લુનો ઉપયોગ

ઓક્સિજન લેવલ જાળવવા તેમજ ફેફસાને બ્લોક થતા અટકાવવા આ રીતે કરો મિથિલિન બ્લુનો ઉપયોગ

April 25, 2021
ગરમીની સીજનમાં મોટાભાગના લોકોને થાય છે આ 6 બીમારીઓ, જાણો તેના લક્ષણ અને આવી રીતે કરો બચાવ

ગરમીની સીજનમાં મોટાભાગના લોકોને થાય છે આ 6 બીમારીઓ, જાણો તેના લક્ષણ અને આવી રીતે કરો બચાવ

April 27, 2022
આંખથી લઈને પગ સુધીના દરેક રોગોમાં ખુબ જ ફાયદાકારક છે આ શક્તિશાળી શાકભાજી

આંખથી લઈને પગ સુધીના દરેક રોગોમાં ખુબ જ ફાયદાકારક છે આ શક્તિશાળી શાકભાજી

June 24, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો
  • કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In