Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home

અરબ સાગરમાં દુર્ઘટનાગ્રસ્ત થયું ભારતીય નૌસેનાનું મિગ 29 K, એક પાયલોટને રેસ્ક્યુ કરવામાં આવ્યો અને બીજાની શોધખોળ ચાલુ

Naresh Makwana by Naresh Makwana
November 27, 2020
Reading Time: 1 min read
0
Mig 29K

Mig 29K

Share on FacebookShare on Twitter

ભારતીય નૌસેનાનું વિમાન મિગ 29 K ટ્રેનર વિમાન અરબ સાગરની ઉપર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે. સમાચાર અહેવાલો પ્રમાણે એક પાઈલોટનો રેસ્ક્યુ કરવામાં આવ્યો છે જયારે બીજો પાઈલોટ લાપતા છે. ભારતીય નૌસેનાએ કહ્યું છે કે મિગ 29 K ટ્રેનર વિમાન ગુરુવાર સાંજે લગભગ 5 વાગ્યાની આસપાસ અરબ સાગરમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે. પાઈલોટની શોધખોળ માટે અભિયાન ચાલુ છે. ઘટનાની તપાસ માટે આદેશ આપી દીધા છે.

RELATED POSTS

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

Indian Navy's MiG-29K in Arabian Sea
Indian Navy’s MiG-29K in Arabian Sea

આવી ઘટના આ પહેલા ફેબ્રુઆરીમાં પણ બની હતી. જેમાં એક ભારતીય નૌસેનાનું મિગ વિમાન ગોવામાં એક રૂટીન ઉડાન ભરતા સમયે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. મિગ 29 K વિમાન ગોવાના તટ પર એક ટ્રેનીંગનું આયોજન કરી રહ્યું હતું. ત્યારે વિમાન લગભગ સાડા દસ વાગ્યે દુર્ઘટના ગ્રસ્ત થયું હતું. જેમાં પાયલોટને બચાવી લેવામાં આવ્યો હતો.

ભારતીય નૌસેના દરિયાઈ સીમા સહીત ભારતિય સેનામાં પાણીમાં રહેલા ઓપરેશનો પાર પડે છે. ભારતમાં સીમા સુરક્ષા અને દરિયાઈ સુરક્ષામાં પણ નૌસેના ભાગ ભજવે છે. નૌસેના ઓવરક્રાફ્ટ અને સબમરીન પણ વાપરે છે અને દુશમન સામે દેશને બચાવે છે. નૌસેના જવાનો માટે નૌસેનાના ખુબ જ સંવેદનશીલ રીતે દરિયાઈ અને પાણીમાં હુમલો કરવા માટે યુદ્ધ જહાજો ધરાવે છે. હાલમાં ભારતના નૌસેના જહાજો પાકિસ્તાન સરહદે અને ચીન સરહદે નજર રાખે છે.

 Indian Navy's MiG-29K
Indian Navy’s MiG-29K

નૌસેના જવાનોને પાણીમાં તરવાની અને લાંબા સમય સુધી પાણીમાં રહેવાની ટ્રેનીંગ હોય છે, જયારે ભારતનું આ નૌસેનાનું આકાશી જહાજ પણ દુર્ઘટના ગ્રસ્ત થતા સમુદ્રના અરબ સાગરમાં પડ્યું હતું જેમાં એક પાયલોટ બચી ગયો છે જયારે બીજો પાઈલોટ લાપતા છે જો કે જે વિમાનમાંથી બચવાની અને પાણીમાં તરવાની તાલીમ હોય છે પરંતુ સંજોગોવસાત કોઈ નુકશાની થઈ હોય શકે. જેમ કે પાણીમાં કોઈ મુશીબત આવી હોય અથવા વિમાનમાં જ આગ લાગી હોય. જેવા કારણોસર બચી ના શક્યા હોઈ શકે.

Tags: Arabian SeaIndian NavyIndian Navy's MiG-29KMiG-29K
ShareTweetPin
Naresh Makwana

Naresh Makwana

સોશિયલ મીડિયાના માધ્યમ થકી સમાચારની દરેક અપડેટ આપણા સુધી પહોચાડવા સતત પ્રયત્નશીલ અમારી ટીમ.  દુનિયાના ખૂણે બનતી ઘટનાઓનો સંચાર કરતુ માધ્યમ એટલે ઉડાન ટાઇમ. સરળ, સચોટ અને ઝડપી સમાચારોનું સરનામું.

Related Posts

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર
ઘરેલું ઉપચાર

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

September 9, 2022
સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ
ઘરેલું ઉપચાર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

August 29, 2022
ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8  વસ્તુઓ, બની શકે છે જીવલેણ
આરોગ્ય

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

May 4, 2022
આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર
આરોગ્ય

આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર

April 9, 2022
આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

April 6, 2022
આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

April 6, 2022
Next Post
Rajkot Hospital Fire reason

રાજકોટની હોસ્પીટલમાં આગ લાગવાનું કારણ આવ્યુ બહાર, જાણો શા માટે લાગી હતી આગ

Haryana Farmer

ખેડૂતોની જીદ સામે જૂકી સરકાર, પોલીસ સાથે દિલ્હી આવવાની આપી મંજુરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ખજુરભાઈ દરરોજ કરે છે આટલા રૂપિયાનું દાન

ગરીબોના મસીહા ગણાતા ખજુરભાઈ દરરોજ કરે છે આટલા રૂપિયાનું દાન

June 24, 2022
અજીત ડોભાલે આપી દીધી ચીન અને પાકિસ્તાનને ધમકી

અજીત ડોભાલે આપી દીધી ચીન અને પાકિસ્તાનને ધમકી

October 26, 2020
રસોડામાં રહેલા ત્રણ ખોરાકમાં ઢગલા મોઢે રહેલું છે વિટામિન બી12

રસોડામાં રહેલા ત્રણ ખોરાકમાં ઢગલા મોઢે રહેલું છે વિટામિન બી12

September 30, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો
  • કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In