Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home

રાજકોટની હોસ્પીટલમાં આગ લાગવાનું કારણ આવ્યુ બહાર, જાણો શા માટે લાગી હતી આગ

Naresh Makwana by Naresh Makwana
November 27, 2020
Reading Time: 1 min read
0
Rajkot Hospital Fire reason

Rajkot Hospital Fire reason

Share on FacebookShare on Twitter

આજે રાત્રીના 12 વાગ્યામાં ઉદય શિવાનંદ હોસ્પીટલમાં આગ લાગી હતી જેમાં સારવાર લઈ રહેલા લોકોમાંથી 5 લોકો જીવતા સળગી ગયા હતા. આ આઈસીયુ વોર્ડમાં સારવાર લઈ રહેલા બીજા લોકો ગંભીર રીતે આગમાં બળ્યા છે. જે આગને કાબુમાં કરવા માટે ઘટના સ્થળ પર પોલીસ અને નગરપાલિકાના અધિકારીઓ અને ફાયરબ્રિગેટનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. જ્યારે સૌથી મોટો સવાલ એ હતો કે આગ લાગી કેવી રીતે? શું કોરોનાથી બચવા માટે સારવાર લઇ રહેલા દર્દીઓ કેમ મરી રહ્યા છે? કેમ વારંવાર ગુજરાતની હોસ્પીટલમાં આગ લાગે છે? દર્દીઓ કોરોનાથી બચે છે જયારે આગથી મોત કેમ પામે છે? શું આ કોઈ દર્દીની કઠણાઈ હોય છે કે તંત્રની બેદરકારી? હોસ્પીટલની ભૂલ છે કે વીજ કંપનીની?

RELATED POSTS

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

The cause of the fire in Rajkot hospital came out
The cause of the fire in Rajkot hospital came out

આ ઘટના અંગે તપાસ કરતા આ અગ્નિકાંડમાં ICUમાં વેન્ટીલેટરમાં શોર્ટ સર્કીટના કારણે આગ લાગી હોવાનું કારણ સામે આવ્યું છે. જેમાં હેમિલ્ટન, એલએન્ડટી અને ધમણ કંપનીના વેન્ટીલેટરનો સમાવેશ થતો હતો. આ મામલે ઉદય શિવાનંદ હોસ્પીટલના ટ્રસ્ટી અશોક મહેતાએ ખુલાસો કરતા કહ્યું છે કે ટ્રસ્ટે કોવિડ હોસ્પિટલ માટે શરૂ કરવાની ના પડી હતી પરંતુ કલેકટરે ફરજ પાડીને કોવીડ માટે ફરજ પડાવી હતી. જેમાં આ હોસ્પીટલનું સંચાલન કરતા ગોકુલ હોસ્પીટલે તંત્રને ભાડે આપી હતી.

જેથી આ ઘટનામાં કલેકટર સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. પહેલા આ હોસ્પિટલ આંખની હોસ્પિટલ ચાલતી હતી. સપ્ટેમ્બરથી કલેક્ટરના આદેશથી આ જગ્યા પર કોવિડ હોસ્પિટલ ચાલે છે. આ હોસ્પીટલનું સંચાલન ડૉ. પ્રકાશ મોઢા કરે છે અને ડૉ. તેજસ કરમટા હોસ્પીટલના સુપરિટેન્ડેંટ છે.

Rajkot Hospital Fire reason
Rajkot Hospital Fire reason

જયારે આ હોસ્પીટલમાં આગ લાગવાનું કારણ 11 કિલોવોટમાંથી ગેરકાયદે વીજ જોડાણ કરી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે અને PGVCL આ મામલે તપાસ કરી રહ્યું છે. વારંવાર હોસ્પિટલોમાં આગ લાગવાના અનેક કારણો છે, જેમાં મોટા ભાગની હોસ્પિટલો બીઝનેસમેં ચલાવે છે. છેલ્લા 1 વર્ષમાં આગની 10 ઘટનાઓ બની છે. ICUને જોડતા તમામ મશીનોનું વાયરીંગ ખૂલું હોય છે. જલ્દીથી કોરોના દર્દીઓને લેવામાં ખાનગી હોસ્પીટલોએ ઓક્સીજન ફીટીંગના નિયમો ન જાળવ્યા.

ICUમાં ઓછી જગ્યામાં વધુ પથારીઓ રાખવામાં આવી હોય છે. કોરોના સામે ધંધો દેખાતા નાની જગ્યાએ પણ હોસ્પિટલો ભાડે રાખી. હોસ્પિટલોને તંત્ર લાયસન્સ અને ફાયર એનઓસી સ્ટ્રક્ચર પ્રમાણે અપાય છે. પરંતુ હોસ્પિટલો પોતાની સગવડતા પ્રમાણે બદલી નાખે છે. ઓક્સીજન ટ્યુબ અને ICU ફીટીંગ માટે 1 મહિનાનો સમય જયારે અત્યારે 1 કે 2 દિવસમાં ફીટીંગ કરી નાખવામાં આવે છે. જયારે હોસ્પિટલો ડ્રેસિંગ રૂમમાં અને કન્સલ્ટીગ રૂમમાં પણ પથારી આપી દેવામાં આવે છે. આ બધા કારણોને હિસાબે આગ લાગવાના સમયે દર્દીઓને બચાવવાની તક ઓછી રહે છે અને દર્દીઓ આગમાં દાઝીને મૃત્યુ પામે છે.

Tags: FireRajkot HospitalRajkot Hospital Fire reason
ShareTweetPin
Naresh Makwana

Naresh Makwana

સોશિયલ મીડિયાના માધ્યમ થકી સમાચારની દરેક અપડેટ આપણા સુધી પહોચાડવા સતત પ્રયત્નશીલ અમારી ટીમ.  દુનિયાના ખૂણે બનતી ઘટનાઓનો સંચાર કરતુ માધ્યમ એટલે ઉડાન ટાઇમ. સરળ, સચોટ અને ઝડપી સમાચારોનું સરનામું.

Related Posts

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર
ઘરેલું ઉપચાર

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

September 9, 2022
સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ
ઘરેલું ઉપચાર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

August 29, 2022
ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8  વસ્તુઓ, બની શકે છે જીવલેણ
આરોગ્ય

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

May 4, 2022
આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર
આરોગ્ય

આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર

April 9, 2022
આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

April 6, 2022
આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

April 6, 2022
Next Post
Haryana Farmer

ખેડૂતોની જીદ સામે જૂકી સરકાર, પોલીસ સાથે દિલ્હી આવવાની આપી મંજુરી

repist rule

બળાત્કારીને જાહેરમાં 146 કોરડા ફટકારાયા, બેહોશ થયો તો ડોકટરી સારવાર કરાવીને સજા પૂરી કરવામાં આવી.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ઘર બેઠા ધાધર મટી જશે

ઘર બેઠા ધાધર મટી જશે બસ આજ થી આટલું ખાવાનું બંધ કરી દેજો

October 24, 2022
મોંઘા ફેશિયલ નહિ પણ આ એક વસ્તુ રાખશે તમારા ચહેરાને લાંબો સમય યુવાન

મોંઘા ફેશિયલ નહિ પણ આ એક વસ્તુ રાખશે તમારા ચહેરાને લાંબો સમય યુવાન

September 14, 2022
રસભરી કે પોપટી ના ફાયદા

મફતમાં મળતી અને ઘણું કિંમતી પોષક ફળ છે ઘણા લોકો નથી જાણતા તેનો ઉપયોગ

November 1, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો
  • કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In