Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home

ખેડૂતોની જીદ સામે જૂકી સરકાર, પોલીસ સાથે દિલ્હી આવવાની આપી મંજુરી

Naresh Makwana by Naresh Makwana
November 27, 2020
0
Haryana Farmer

Haryana Farmer

Share on FacebookShare on Twitter

કૃષિ બીલનો વિરોધ કરી રહેલા ખેડૂતોને આખરે દિલ્હી આવવાની મંજુરી આપવામાં આવી છે. દિલ્હી પોલીસે 9 સ્ટેડીયમને અસ્થાયી જેલ બનાવવાની દિલ્હી વિધાન ગૃહ મંત્રાલય પાસે માંગ કરી હતી પરંતુ દિલ્હી સરકારે અહિંસક રીતે આંદોલન કરવાનો ખેડૂતોને અધિકાર છે એમ જાહેર કરીને મંજુરી નકારી દેવામાં આવી છે. જ્યારે કેન્દ્ર સરકારે દિલ્હીના બુરાડીમાં પ્રદર્શન કરવાની મંજુરી આપી છે.

RELATED POSTS

નસોમાં જામી ગયેલા ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢી ફેંકશે આ એક વસ્તુ

આ છે ભાવનગરના રાજકુમાર તેઓ સ્ટાઈલમાં મોટા મોટા અભિનેતાઓને પણ પાછળ મૂકી દે છે

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

 The government, against the insistence of the farmers
The government, against the insistence of the farmers

કૃષિ બિલનો વિરોધ કરવા દિલ્હી તરફ કુછ કરી રહેલા પંજાબ અને હરિયાણાના ખેડૂતો અને ખેડૂતો વચ્ચે શુક્રવારે સિંધુ બોર્ડર પર સંઘર્ષ થયો હતો જ્યારે બે વાગ્યે સ્થિતિ ખરાબ થઈ અને પોલીસે લગભગ 40 રાઉન્ડ ટીયર ગેસના ગોળા છોડ્યા હતા. આ વચ્ચે ખેડૂત સંગઠન અને દિલ્હી પોલીસ વચ્ચે લગાતાર સંઘર્ષ થવાથી અંતે દિલ્હીના બુરાડીમાં આવેલા નિરંકારી સ્ટેડીયમમાં પ્રદર્શન કરવાની મંજુરી મળી. હવે પોલીસ સાથે ખેડૂતો દિલ્હી પહોંચશે.

જયારે દિલ્હી મેટ્રોને સુરક્ષાના કારણોસર 6 મેટ્રો સ્ટેશનોથી આવનજાવન સેવા બંધ કરી દેવામાં આવી છે. જયારે ખેડૂતોએ પણ બુરાડી જવાની ના પાડી છે. જ્યારે પોલીસ દ્વારા તમામ ખેડૂતોને બુરાડી ગ્રાઉન્ડ સુધી લઇ જવાની તૈયારીઓ કરાઈ છે. જયારે આ ગ્રાઉન્ડ સુધી લઈ જવા પોલીસે જ એક રૂટ પસંદ કર્યો છે. આ આંદોલનમાં 5 લાખથી વધારે ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે. જ્યારે ખેડૂતો જંતર મંતર અથવા રામલીલા મેદાનમાં પ્રદર્શન યોજી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે આ લગભગ 5 લાખ લોકોએ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પાલન કરવાની તૈયારી દર્શાવી છે.

Haryana Farmer
Haryana Farmer

ખેડૂતો દિલ્હી તરફ કુચ કરી રહ્યા હતા, જેમાં ટ્રેકટરમાં જઈ રહ્યા ત્યાં તેમને ટ્રક દ્વારા રોકવાનો પ્રયાસ કરવામાં આવતા ટ્રક ટ્રેક્ટર સાથે અથડાયું હતું જેમાં 1 ખેડૂતનું મૃત્યુ થયું હતું અને 2 લોકો ઘાયલ થયા છે. જયારે કોરોના મહામારીના નામે કાનૂની નિયમો અનુસાર અહિંચક રીતે આંદોલન કરી રહેલા ખેડૂતોને રોકવામાં આવી રહ્યા છે. જેથી ખેડૂતો સવાલ કરી રહ્યા છે કે ચૂંટણી વખતે ગાઈડલાઈન્સ ક્યાં ગઈ હતી. જયારે પોતાના હિત માટે આ જગતનો તાત તમામ પડકારોની સામનો કરીને ચાલી રહ્યો હતો ત્યારે આ દુખદ ઘટના બનતા સૌને હચમચાવી દીધા છે.

હાલ આ અંદોલન કરી રહેલા ખેડૂતોએ લાંબા સમય સુધી ચાલે તેટલો રેશન, શાકભાજી, લાકડા અને ધાબળાની વ્યવસ્થા કરેલી છે. આ ખેડૂતો 6 રાજ્યના છે જેમાં યુપી, હરિયાણા, ઉતરાખંડ, રાજસ્થાન, કેરળ અને પંજાબના છે. આ આંદોલનમાં ઠંડા પાણીના ફુવારાઓ, ટીયર ગેસના સેલ, ટીયર ગેસ અને અનેક બેરીકેટો તેમજ ખોદેલા રસ્તાઓ બધાજ સામે સંઘર્ષ કરીને દિલ્હી પહોંચ્યા છે.

Tags: DelhiFarmersGovernmentHaryana Farmer
ShareTweetPin
Naresh Makwana

Naresh Makwana

સોશિયલ મીડિયાના માધ્યમ થકી સમાચારની દરેક અપડેટ આપણા સુધી પહોચાડવા સતત પ્રયત્નશીલ અમારી ટીમ.  દુનિયાના ખૂણે બનતી ઘટનાઓનો સંચાર કરતુ માધ્યમ એટલે ઉડાન ટાઇમ. સરળ, સચોટ અને ઝડપી સમાચારોનું સરનામું.

Related Posts

નસોમાં જામી ગયેલા ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢી ફેંકશે આ એક વસ્તુ
ઘરેલું ઉપચાર

નસોમાં જામી ગયેલા ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢી ફેંકશે આ એક વસ્તુ

February 14, 2023
આ છે ભાવનગરના રાજકુમાર તેઓ સ્ટાઈલમાં મોટા મોટા અભિનેતાઓને પણ પાછળ મૂકી દે છે
સમાચાર

આ છે ભાવનગરના રાજકુમાર તેઓ સ્ટાઈલમાં મોટા મોટા અભિનેતાઓને પણ પાછળ મૂકી દે છે

February 10, 2023
એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર
ઘરેલું ઉપચાર

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

September 9, 2022
સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ
ઘરેલું ઉપચાર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

August 29, 2022
ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8  વસ્તુઓ, બની શકે છે જીવલેણ
આરોગ્ય

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

May 4, 2022
આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર
આરોગ્ય

આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર

April 9, 2022
Next Post
repist rule

બળાત્કારીને જાહેરમાં 146 કોરડા ફટકારાયા, બેહોશ થયો તો ડોકટરી સારવાર કરાવીને સજા પૂરી કરવામાં આવી.

nitish kumar And tejashwi

બિહાર વિધાન સભામાં મુખ્યમંત્રીનો મગજ છટક્યો, તેજસ્વી યાદવને કહ્યું તને નાયબ મુખ્યમંત્રી કોને બનાવ્યો હતો?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

પતિના અવસાન બાદ પણ વીણા જીએ હિંમત ન હારી અને બાળકોના ભરણપોષણ માટે પરાઠા વેચીને નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ બેસાડ્યું

પતિના અવસાન બાદ પણ વીણા જીએ હિંમત ન હારી અને બાળકોના ભરણપોષણ માટે પરાઠા વેચીને નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ બેસાડ્યું

March 29, 2022
સાસરીવાળા હોય તો આવા, જમાઈ માટે જબરદસ્ત કરી વ્યવસ્થા, આવી વ્યવસ્થા ક્યારેય નહીં જોઈ હોય

સાસરીવાળા હોય તો આવા, જમાઈ માટે જબરદસ્ત કરી વ્યવસ્થા, આવી વ્યવસ્થા ક્યારેય નહીં જોઈ હોય

January 19, 2022
આ મહિલાએ 100 રૂપિયામાં ખરીદ્યું હતું ભંગારમાં પડેલું વિમાન, આજે તેમાંથી કરોડો રૂપિયાની કમાણી કરી રહી છે

આ મહિલાએ 100 રૂપિયામાં ખરીદ્યું હતું ભંગારમાં પડેલું વિમાન, આજે તેમાંથી કરોડો રૂપિયાની કમાણી કરી રહી છે

January 26, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
  • આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
  • ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In