Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home

રાજકોટમાં આગ લાગી હતી તે વખતે એક કર્મચારીએ 7 દર્દીને ખભે ઊંચકીને બચાવી લીધા, જાણો આ સુપર હીરો કોણ છે ?

Naresh Makwana by Naresh Makwana
November 27, 2020
Reading Time: 1 min read
0
Ajay Vaghela

Ajay Vaghela

Share on FacebookShare on Twitter

રાજે રાત્રીના બાર વાગ્યાની નજીક લાગેલી આગમાં કોરોના હેઠળ આઇસોલેશન વોર્ડમાં સારવાર લઇ રહેલા 5 લોકોના મોત થયા છે. અને કુલ જે વોર્ડમાં આગ લાગી હતી જેમાં કુલ 12 વ્યક્તિઓ હતા જેમાંથી 5 લોકોના મૃત્યુ થયા છે જ્યારે બાકીના ૭ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આગ લાગતા સમયે હોસ્પીટલમાં દેકારો મચી ગયો હતો અને લોકો દોડાદોડી કરવા લાગ્યા હતા.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

When the fire broke out in Rajkot, an employee rescued 7 patients by lifting them by the shoulder
When the fire broke out in Rajkot, an employee rescued 7 patients by lifting them by the shoulder

આ સમયે એક વ્યક્તિ દોડી આવ્યો અને ખભા પર ઊંચકીને 7 લોકોને જીવતા બચાવી લીધા હતા જયારે 5 લોકોના ત્યાં જ મૃત્યુ થયા હતા. આ વ્યક્તિ કોણ હતો તે જાણતા બચાવનાર એક ત્યાનો કર્મચારી જ છે. જેમનું નામ અજય વાઘેલા છે. જેમણે કોવીડના 7 દર્દીઓને કોરોનાનો અને આગનો ડર રાખ્યા વગર ખભા પર ઊંચકીને બચાવી લીધા છે. અને તમામ દર્દીઓને વારાફરતી અગાસી પર સલામત જગ્યાએ પહોંચાડ્યા હતા.

Ajay Vaghela
Ajay Vaghela

સમાચાર મીડિયાએ સળગી રહેલા દર્દીઓને બચાવનાર અને મુસીબતમાં માનવતા મહેકાવનાર અજય વાઘેલા સાથે વાત કરતા જણાવ્યું છે કે અમુક દર્દીઓ વજનદાર હતા અને તેને લઈને ઉપર ચઢી શકાય તેમ નાં હતું, પરંતુ મેં ભગવાનનું સ્મરણ કરીને વારાફરતી ઊંચકીને અગાસી ઉપર મૂકી આવ્યો હતો. જેમાં આ વ્યક્તિઓને બચાવ્યા બાદ નજીકની ગોકુલ હોસ્પીટલમાં ખસેડ્યા હતા.

fire broke out in Rajkot
fire broke out in Rajkot

આ 7 વ્યક્તિઓને બચાવનાર અજય વાઘેલાના સમગ્ર ગુજરાતમાં બહાદુરી માટે વખાણ થઇ રહ્યા છે અને લોકો તેની બહાદુરીની પ્રશંસા કરી રહ્યા છે, સરકારી અધિકારીઓએ પણ આ અજય વાઘેલાને બહાદુરી અને હિમત માટે ભારોભાર પ્રસંસા કરી હતી.

Tags: Ajay Vaghelafire broke out in RajkotRajkot
ShareTweetPin
Naresh Makwana

Naresh Makwana

સોશિયલ મીડિયાના માધ્યમ થકી સમાચારની દરેક અપડેટ આપણા સુધી પહોચાડવા સતત પ્રયત્નશીલ અમારી ટીમ.  દુનિયાના ખૂણે બનતી ઘટનાઓનો સંચાર કરતુ માધ્યમ એટલે ઉડાન ટાઇમ. સરળ, સચોટ અને ઝડપી સમાચારોનું સરનામું.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ
આરોગ્ય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

December 29, 2022
આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ
ઘરેલું ઉપચાર

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

December 29, 2022
લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો
આરોગ્ય

લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો

December 27, 2022
બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે
ઘરેલું ઉપચાર

બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

December 27, 2022
બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ
ઘરેલું ઉપચાર

બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

December 26, 2022
Next Post
India vaccine volunteer

ભારતની સ્વદેશી વેકસીનના વોલેન્ટીયર તમે પણ બની શકો છો, વોલેન્ટીયર બનવા માટે શું કરવું? જાણો વિગત

Chalo Delhi

કેન્દ્ર સરકારની ચિંતા વધી, હજારો ખેડૂતોની દિલ્હી તરફ કુચ, તંત્રએ ખેડૂતોને રોકવા હાઇવે જ ખોદી નાખ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

Biden celebrations

જો બાઈડન પ્રમુખ તો બન્યા પણ આયોજન આર્યલેન્ડમાં કરવામાં આવ્યું, જાણો શું છે કારણ?

November 10, 2020
શિયાળામાં દરરોજ સવારે અને સાંજે આ વસ્તુ ખાઈ લ્યો, કહેવાય છે એનર્જી નું પાવર હાઉસ

શિયાળામાં દરરોજ સવારે અને સાંજે આ વસ્તુ ખાઈ લ્યો, કહેવાય છે એનર્જી નું પાવર હાઉસ

November 18, 2022
આજથી જ ખાવાની શરુ કરી દો આ 9 વસ્તુઓ, 70 વર્ષે પણ રહેશો ફીટ અને ફાઈન

આજથી જ ખાવાની શરુ કરી દો આ 9 વસ્તુઓ, 70 વર્ષે પણ રહેશો ફીટ અને ફાઈન

July 27, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
  • આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
  • ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In