Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home

બિહાર વિધાન સભામાં મુખ્યમંત્રીનો મગજ છટક્યો, તેજસ્વી યાદવને કહ્યું તને નાયબ મુખ્યમંત્રી કોને બનાવ્યો હતો?

Naresh Makwana by Naresh Makwana
November 28, 2020
Reading Time: 1 min read
0
nitish kumar And tejashwi

nitish kumar And tejashwi

Share on FacebookShare on Twitter

શુક્રવારે બિહાર વિધાનસભામાં નવા ચૂંટાયેલા મુખ્યમંત્રી નીતીશ કુમારે વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવ પર ખુબ ગુસ્સે થઈને પ્રહારો કર્યા હતા. જેમાં તેને  કહ્યું તેને ચાલુ વિધાનસભામાં તેજસ્વી યાદવને ખખડાવી નાખ્યા. કહ્યું કે અમે અત્યાર સુધી ચુપ હતા. તેજસ્વી અમારા બેટા સમાન છે અને એમના પિતાજી અમારી ઉમરના છે. તને ઉપ મુખ્યમંત્રી કોણે બનાવ્યો હતો? તમે ચાર્જશીટેડ છો અમે બધું જ જાણીએ છીએ.

RELATED POSTS

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

 Chief Minister's brain escaped in Bihar Assembly
Chief Minister’s brain escaped in Bihar Assembly

આ પહેલા વિધાનસભામાં હંગામો મચી ગયો હતો કે જ્યારે વિરોધ પક્ષના નેતા અને રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવે બિહારના મુખ્યમંત્રી  નીતીશ કુમાર પર વ્યક્તિગત નિવેદન કર્યું હતું. ખુબ જ શોરબકોરના વચ્ચે નાયબ મુખ્યમંત્રી તારકિશોર પ્રસાદે તેજ્સ્વીના આ નિવેદનનો શર્મનાક જવાબ આપવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કહ્યુ હતું કે ગૃહની અંદર આવું નિવેદન શર્મનાક છે અને જેમણે મર્યાદાનું પાલન કરવું જોઈએ. રાજ્યના મુખ્યમંત્રી પર આ પ્રકારની કોમેન્ટ મારવી ન જોઈએ. આ ખરાબ રીતની પરંપરાની શરૂઆત છે.

ચૂંટણી પ્રસાર દરમિયાન કરવામાં આવેલ ભાષણના નિવેદનો તેજસ્વી યાદવે ગૃહની અંદર પણ ચાલુ રાખ્યા હતા. જેમાં જેણે મુખ્યમંત્રી નીતીશ કુમાર પર વ્યક્તિગત નિવેદન કર્યું હતું. એને કહ્યું હતું કે નીતીશ કુમાર પોતાની ચૂંટણી સભાઓ દરમિયાન લાલુના 9 બાળકોની વાતો કરતા હતા, કહેતા હતા કે બેટી પર ભરોશો ના હતો, દીકરાની લાલચમાં 9 બાળકો પેદા કર્યા. શું નીતીશ કુમારને દીકરી પેદા થવાનો ડર હતો જેથી બીજુ બાળક જ પેદા ના કર્યું? મને આશા છે કે મુખ્યમંત્રી એ વાત જાણે છે કે મારા માતાપિતાનું સૌથી નાનું બાળક એક છોકરી છે. જે બે દીકરાઓની પછી જન્મી હતી.

Tejaswi Yadav asked who made you Deputy Chief Minister
Tejaswi Yadav asked who made you Deputy Chief Minister

સતાધારી ગઠબંધનના વિરોધ પછી તેજસ્વી યાદવે ગૃહમાં કરેલા નિવેદનનો રાષ્ટ્રીય જનતા દળે બચાવ કર્યો હતો, રાષ્ટ્રીય જનતા દળના નેતા સુબોધ રાયે કહ્યું હતું કે વ્યક્તિગત રૂપે નિવેદનથી હુમલો ના કરવો જોઈએ પરંતુ જો કોઈ બીજો વ્યક્તિ વ્યક્તિગત હુમલો કરશે તો અમે પણ ચુપ નહિ રહીએ.

તેજસ્વી યાદવે આરોપ લગાવતા કહ્યું હતું કે હું નોકરીઓ વિશે બોલી રહ્યો હતો. હું બિહારના લોકોને નમસ્તક કરું છુ કે જેમણે અમને મત આપ્યા અને અમને સૌથી મોટી પાર્ટી તરીકે બનાવવામાં મદદ કરી. પરંતુ અધિકારીઓની તોડ જોડના કારણે અમને એ વાયદા પૂરા કરવાનો મોકો ના આપ્યો. વિધાન ગૃહમાં આ નિવેદનથી ભાજપના નેતા સંજય સરાવગીએ આ નિવેદનનો કરારો જવાબ આપતા કહ્યું છે કે તેજસ્વી પરિણામો પહેલા મુખ્યમંત્રી બનીને ફરી રહ્યા હતા, અત્યારે હાર મળી છે એના ટેન્શનમાં બેફામ નિવેદનો કરવા લાગ્યા છે.

Tags: Bihar AssemblyBihar ElectionChief MinisterDeputy Chief MinisterNitish KumarTejaswi Yadav
ShareTweetPin
Naresh Makwana

Naresh Makwana

સોશિયલ મીડિયાના માધ્યમ થકી સમાચારની દરેક અપડેટ આપણા સુધી પહોચાડવા સતત પ્રયત્નશીલ અમારી ટીમ.  દુનિયાના ખૂણે બનતી ઘટનાઓનો સંચાર કરતુ માધ્યમ એટલે ઉડાન ટાઇમ. સરળ, સચોટ અને ઝડપી સમાચારોનું સરનામું.

Related Posts

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર
ઘરેલું ઉપચાર

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

September 9, 2022
સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ
ઘરેલું ઉપચાર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

August 29, 2022
ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8  વસ્તુઓ, બની શકે છે જીવલેણ
આરોગ્ય

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

May 4, 2022
આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર
આરોગ્ય

આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર

April 9, 2022
આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

April 6, 2022
આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

April 6, 2022
Next Post
ISRO with spacecraft

હવે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઈસરો શુક્રયાનની તૈયારીમાં, આ વિદેશી સંસ્થાના સાધનો લઈ જશે અવકાશમાં

China blames India

કોરોના ભારતમાં પેદા થયો છે, ચીને મુક્યો ભારત પર આરોપ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
શરીર માં બગડેલા પીતને એક જ ઝાટકે બહાર કાઢી નાખશે કોઈપણ આડઅસર વગર

શરીર માં બગડેલા પીતને એક જ ઝાટકે બહાર કાઢી નાખશે કોઈપણ આડઅસર વગર

December 23, 2022
કિડની ખરાબ થવાને કારણે શરીરમાં જોવા મળે છે આ 5 સંકેત

કિડની ખરાબ થવાને કારણે શરીરમાં જોવા મળે છે આ 5 સંકેત

March 29, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In