Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home

હવે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઈસરો શુક્રયાનની તૈયારીમાં, આ વિદેશી સંસ્થાના સાધનો લઈ જશે અવકાશમાં

Naresh Makwana by Naresh Makwana
November 28, 2020
Reading Time: 1 min read
0
ISRO with spacecraft

ISRO with spacecraft

Share on FacebookShare on Twitter

મંગળયાનની ભવ્ય સફળતા બાદ ઈસરોને અનેક સંશોધક કરવામાં ખુબ જ પ્રોત્સાહન મળી રહ્યું છે. અત્યાર સુધીમાં અવકાશમાં ભારતે ઘણા સેટેલાઈટ મુક્યા છે, ઈસરો એક પછી એક સફળતાઓ મેળવતું જાય છે. આ પહેલા ઈસરો ચંદ્રયાન અને મંગળયાન અવકાશમાં મોકલી ચુકી છે. હાલમાં ઈસરો શુક્ર પર યાનને મોકલવાની તૈયારી કરી રહ્યું છે.

RELATED POSTS

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

Indian Space Research Organization (ISRO) spacecraft
Indian Space Research Organization (ISRO) spacecraft

આ ઈસરોને યાન મોકલવા માટે સ્વીડનની એક અવકાશ સંશોધક સંસ્થા સહકાર આપવા તૈયારી દર્શાવી છે. આ શુક્રયાનમાં સ્વીડન સંસ્થા સ્વીડીશ ઇન્સ્ટીટયુટ ઓફ સ્પેસ ફીજીક્સ શુક્રયાન સાથે પોતાના પેલોડ યંત્રો મોકલશે. ભારતમાંથી લોન્ચ થનારું આ યાન 2023 માં અવકાશમાં રવાના થશે. પરંતુ હાલની મહામારીના કારણે તેમાં ફેરફાર થઈ શકે છે. શુક્રયાન મોકલવાનો હેતુ છે કે જ્યાં શુક્ર પર સૂર્યના કિરણોનો અભ્યાસ કરવાનો છે. સાથે સ્વીડન જેથી સ્વીડન વિનીયસ નેચરલ્સ એનલાઈઝર મોકલવા માંગે છે. ભારત દ્વારા ચન્દ્રયાન 1 મોકલ્યું હતું ત્યારે અનેક દેશોના લોકોએ શંકાઓ કરી હતી પરંતુ સ્વીડને ભરોશો રાખ્યો હતો અને જેથી પોતાના ઉપકરણો ભારત સાથે મોકલવા સહમત થયું.

શુક્ર પૃથ્વીની નજીક 19 મહિના બાદ આવે છે જેથી અઢી હજાર કિલોના શુક્ર્યાન સ્વીડનના સાથે મોકલશે. ભારતની અને સ્વીડનની આ બે સંસ્થાઓ સાથે મળીને 19 મહિનાઓ દરમિયાન ભારતને વહેલી તકે તૈયારી હશે તો તે કરીને યાન મોકલી દેવામાં આવશે. હાલમાં ભારતે 1 વર્ષ પહેલા ચંદ્રયાન -2 મોકલ્યું હતું પરંતુ ટેકનીકલ ખામીથી સંપર્ક તૂટી ગયો અને જેથી આ મિશનમાં સમસ્યાઓ આવી હતી. આ ઘટનાને પ્રોત્સાહન આપવા વડાપ્રધાન મોદી ખુદ ઈસરોના કાર્યાલયે લાઇવ નિરીક્ષણ કરી રહ્યા હતા.

Indian Space Research Organization
Indian Space Research Organization

ભારતનું મંગળયાન ખુબ જ સફળ રહ્યું હતું જેના લીધે અનેક સંશોધનોને વેગ મળ્યો હતો અને દેશ દુનિયામાં નોંધ લેવાઈ હતી, જેના પર ભારતીય ફિલ્મ પણ બની છે અને લોકોએ આ યાનના ખુબ જ વખાણ કર્યા હતા. આ મંગળ પર નાસા પણ સંસોધન કરી રહ્યું છે, જેમાં નાસાના ક્યુરીયોસીટી રોવરના ડેટાનો અભ્યાસ કરી રહ્યા છે. જેમાં મળતા તારણો અનુસાર મંગળ પર પુર આવ્યું હોવાનું જણાયું છે. જેમાં મંગળ પર પડેલા લીસોટા જોવા મળ્યા છે. જેથી અંદાજ લગાવી શકાય છે કે પુર સિવાય બીજી ઘટના બની ના શકી હોવી જોઈએ.

ભારત સ્વીડનના ઉપકરણો લઈને જશે તેની જાણકારી ભારતમાં સ્વીડનના વિદેશ સચિવાલયના રાજદૂત ક્લાસ મોલીન દ્વારા કરવામાં આવી છે. સ્વીડનની સંસ્થા આ મિશન સાથે વિનીયસ ન્યુટ્રલ્સ એનાલાઈઝર મોકલશે. આ ઉપકરણો દ્વારા શુક્રના વાતાવરણમાં અભ્યાસ કરશે અને એ બાબતનું સંશોધન કરશે સૂર્યના આવેશિત કણો શુક્રના વાયુમંડળ સાથે કેવી રીતે સંપર્ક કરશે. હાલમાં તો 19 મહિનાએ શુક્ર પૃથ્વીની નજીક આવતો હોવાથી જુન 2023 રાખવામાં આવ્યો છે પરંતુ કોરોનાને કારણે આ મિશન મોકૂફ રહીને જાન્યુઆરી 2025 પણ સુધી લંબાઈ શકે છે. આ સાથે શુક્ર્યાનમાં રૂસ, સ્વીડન અને જર્મની સહીત અનેક દેશોનું યોગદાન પણ રહેશે.

Tags: Indian Space Research OrganizationISROspacecraft
ShareTweetPin
Naresh Makwana

Naresh Makwana

સોશિયલ મીડિયાના માધ્યમ થકી સમાચારની દરેક અપડેટ આપણા સુધી પહોચાડવા સતત પ્રયત્નશીલ અમારી ટીમ.  દુનિયાના ખૂણે બનતી ઘટનાઓનો સંચાર કરતુ માધ્યમ એટલે ઉડાન ટાઇમ. સરળ, સચોટ અને ઝડપી સમાચારોનું સરનામું.

Related Posts

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર
ઘરેલું ઉપચાર

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

September 9, 2022
સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ
ઘરેલું ઉપચાર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

August 29, 2022
ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8  વસ્તુઓ, બની શકે છે જીવલેણ
આરોગ્ય

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

May 4, 2022
આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર
આરોગ્ય

આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર

April 9, 2022
આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

April 6, 2022
આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

April 6, 2022
Next Post
China blames India

કોરોના ભારતમાં પેદા થયો છે, ચીને મુક્યો ભારત પર આરોપ

Doctor Without Money

હવે પૈસા વગર પણ તમે ડોક્ટર બની શકો છો, પૈસાની નહિ માત્ર ઈચ્છા શક્તિની જરૂર છે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

કામ કરીને થાકી જાવ કે થાકીને આવો ત્યારે આ એક ટુકડો ખાઈ લેજો

કામ કરીને થાકી જાવ કે થાકીને આવો ત્યારે આ એક ટુકડો ખાઈ લેજો

October 28, 2022
Work in one day

લોકોએ 1 દિવસમાં કેટલા કલાક ઓફિસમાં કામ કરવું જોઈએ, મોદી સરકારે બનાવ્યા નિયમો

November 21, 2020
High Level Meeting of Shri Rajnath Singh on China Affairs

ચીન મામલે રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહની હાઈ લેવલની મીટીંગ

September 11, 2020

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In