Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home

‘સી પ્લેન સેવા’ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી, ‘સી પ્લેન’ ને પરત માલદીવ મોકલાશે

Naresh Makwana by Naresh Makwana
November 28, 2020
0
sea plane service

sea plane service

Share on FacebookShare on Twitter

હાલમાં થોડા સમય પહેલા નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ તરીકે અમદાવાના સાબરમતી રિવરફ્રન્ટથી સરદાર સરોવરના સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે સી પ્લેન સેવા શરૂ કરવામાં આવી હતી. પરંતુ સેવા હાલ પુરતી બંધ કરી દેવામાં આવી છે. જે સેવા શરૂ કર્યાને હાલ હજુ એક માસ જેટલો પણ સમય પૂર્ણ નથી થયો. હાલમાં આ સેવા બંધ કરવા પાછળનું કારણ મેન્ટેનન્સ સંબંધી સમસ્યાઓ હોવાનું કહેવાય છે.

RELATED POSTS

સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું સંચાલન બદલાયું, આજથી 50 વર્ષ સુધી અદાણીના હવાલે

દેશમાં રેલ ટીકીટ થશે મોંઘી, શા માટે રેલ ભાડામાં વધારો કરી રહી છે સરકાર જાણો

તમે વિઝા વગર પણ આ દેશોની મુસાફરી કરી શકો છો -સરકાર દ્વારા એલાન

Sea Plane Service Stop
Sea Plane Service Stop

આ સી પ્લેન 19 સીટરને માલદીવ પરત મોકલી આપવામાં આવશે. આ પ્લેન સંબંધી માહિતી મેળવતા લોકો આ પ્લેન 50 વર્ષ જુનું હોવાનું કહે છે. આ પ્લેનને નરેન્દ્ર મોદી દ્વારા દેશના એકતા પુરુષ સરદાર પટેલના 145માં જન્મ જયંતીના દિવસે 31 ઓક્ટોબરના રોજ આ સી પ્લેન સેવાનું ઉદ્ઘાટન કર્યું હતું. 31 ઓક્ટોબરને સરદાર પટેલની યાદમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઓળખવામાં આવે છે.

ખાસ તો સત્તાવાર રીતે 1 નવેમ્બરના રોજ નાગરિકો માટે શરૂ કરવામાં આવી હતી. જેમાં અમદાવાદના વોટરડ્રમ અને કેવડીયા ખાતેથી ટીકીટ મળી શકે છે. જેમાં એક વ્યક્તિનું ભાડું 1500 રૂપિયા અને વધુમાં વધુ ભાડું સુવિધા પ્રમાણે 4800 રૂપિયા હોય છે. જેમાં અલગ અલગ બેઠક વ્યવસ્થા હોય છે જેમાં વીઆઈપી, સામાન્ય અને ગોલ્ડન, સિલ્વર અને વગેરે પ્રકારે છે.

Sea Plane to be sent back to Maldives
Sea Plane to be sent back to Maldives

આ સેવા ભારતમાં શરૂ કરવામાં આવેલી પ્રથમ સેવા છે, આ પહેલા કોઈ જગ્યાએ આવી સેવા શરૂ થઈ નથી. દેશની પ્રથમ સેવા ઉડાન યોજના હેઠળ શરૂ કરવામાં આવી છે. આ સેવા સ્પાઈસ જેટ કંપની દ્વારા ચાલુ હતી. ભારતમાં સેવા નરેન્દ્ર મોદીના નિરીક્ષણ નીચે કરવામાં આવ્યું હતું. પરંતુ મેન્ટેન્સમાં સમસ્યા આવી હતી એટલે આ સેવા હાલ પુરતી બંધ કરવામાં આવી છે. જે સુવિધા હવે ક્યારે શરૂ થશે અને અને કે પછી નવું પ્લેન મંગાવવામાં આવશે તેના વિષે કોઈ સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી થઈ.

Tags: AhmedabadMaldivesSea planeSea plane Launching at SabarmatiSea Plane Service StopSeaplane to return to the Maldives
ShareTweetPin
Naresh Makwana

Naresh Makwana

સોશિયલ મીડિયાના માધ્યમ થકી સમાચારની દરેક અપડેટ આપણા સુધી પહોચાડવા સતત પ્રયત્નશીલ અમારી ટીમ.  દુનિયાના ખૂણે બનતી ઘટનાઓનો સંચાર કરતુ માધ્યમ એટલે ઉડાન ટાઇમ. સરળ, સચોટ અને ઝડપી સમાચારોનું સરનામું.

Related Posts

airport with Adani

સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું સંચાલન બદલાયું, આજથી 50 વર્ષ સુધી અદાણીના હવાલે

November 7, 2020
government is increasing the cost of expensive train fares

દેશમાં રેલ ટીકીટ થશે મોંઘી, શા માટે રેલ ભાડામાં વધારો કરી રહી છે સરકાર જાણો

September 29, 2020
You can travel to these countries even without a visa

તમે વિઝા વગર પણ આ દેશોની મુસાફરી કરી શકો છો -સરકાર દ્વારા એલાન

September 23, 2020
Next Post
Gujarati person

આ ગુજરાતી યુવકને શોધી રહ્યું છે આખું અમેરિકા, વ્યક્તિ પર જાહેર કર્યું 74 લાખનું ઈનામ

Sonu Sude With Farmer

સોનું સુદે કહ્યું ખેડૂતો મારા ભગવાન છે તો લોકોએ કર્યો ટ્રોલ, જાણો શા કારણે કર્યો ટ્રોલ?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

Ahemadabad covid-19 Hospital

અમદાવાદની કોવીડ  હોસ્પિટલો ફૂલ થઇ ગઈ છે, જો તમને કોરોના થયો તો વારો નહી આવે સાચવજો

November 21, 2020
Ratan Tata's message

થાળીમાં વધેલું ભોજન છોડતા પહેલા રતન તાતાના આ સંદેશ વિશે જરૂર જાણો

October 9, 2020
સવારમાં વહેલા ઉઠી શકાતું ન હોય તો આ અવશ્ય એકવાર કરજો

સવારમાં વહેલા ઉઠી શકાતું ન હોય તો આ એક ટ્રીક અપનાવી જુવો

May 23, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
  • આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
  • ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In