Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home

મોદીની સીરમ ઇન્સ્ટીટયુટની મુલાકાત બાદ તેના સીઈઓનું નિવેદન, વેક્સીન લોકોના ઉપયોગ માટે વહેલી તકે શરૂ કરવામાં આવશે

Naresh Makwana by Naresh Makwana
November 29, 2020
Reading Time: 1 min read
0
Modi Serum Institute

Modi Serum Institute

Share on FacebookShare on Twitter

કાલે દેશના પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અમદાવાદની ઝાયડસ, હૈદરાબાદની ભારત બાયોટેક અને પુણેની સીરમ ઇન્સ્ટીટયુટની મુલાકાત લીધી હતી. આ તમામ વેક્સીન બનાવતા મથકો છે જ્યાંથી કોરોના સંક્રમણને રોકવા માટેની વેક્સીનનું નિર્માણ થઈ રહ્યું છે. માનનીય નરેન્દ્રભાઈ મોદીએ ત્રણેય સ્થળોએ રસી બનાવતા કાર્યનું નિરીક્ષણ કાર્યું હતું.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

A big statement from its CEO after Modi's visit to the Serum Institute
A big statement from its CEO after Modi’s visit to the Serum Institute

આ ત્રણેયસંસ્થાઓમાંથી સીરમની વેક્સીનની તમામ પરીક્ષણ ટ્રાયલ પૂરી થઈ ગઈ છે. આ વેક્સીન માટે ઓક્સફોર્ડ અને બ્રિટીશ સ્વીડીશ કંપની એસ્ટ્રાઝેનેકા દ્વારા સંશોધિત કરવામાં આવી છે અને ભારતમાં પુણેની સીરમ ઇન્સ્ટીટયુટમાં બની રહી છે, હવે આ વેકસીનની માત્ર રસીકરણ માટેની પરવાનગી બાકી છે, જયારે વહેલી તકે જયારે મંજુરી મળી જાય એટલે તરત જ રસીકરણની કામગીરી ચાલુ કરી દેવામાં આવશે.

પરંતુ સીરમ ઇન્સ્ટીટયુટની નરેન્દ્ર મોદીની મુલાકાત બાદ સીરમના સીઈઓ આદર પૂનાવાલાએ જણાવ્યું છે કે વેક્સીનને તૈયાર કરવાની કામગીરી એડવાન્સ સ્ટેજ પર છે. આ વેક્સીનને કોવિશિલ્ડ નામ આપવામાં આવ્યું છે, અને ટ્રાયલમાં આ વેક્સીને ખુબ જ સારું પરિણામ આપ્યું છે. હવે આ વેકસીનની લાંબાગાળાની અસર તપાસવા કરતા વહેલી તકે લોકોના ઈમરજન્સી ઉપયોગ માટેની પ્રક્રિયા ચાલુ રી દેવામાં આવશે અને આ માટેની વિચારણા કેન્દ્રીય મંત્રાલયો સાથે વાતચીત ચાલી રહી છે.

Modi Serum Institute
Modi Serum Institute

નરેન્દ્ર મોદીએ વેક્સીન નિર્માણના સ્થળ સીરમ ઇન્સ્ટીટયુટની મુલાકાત લઈને વેક્સીન બાબતે વિસ્તૃત માહિતી મેળવી હતી અને આગળ રસીને લગતા તમામ નિર્ણયો માટેની નિરીક્ષણ કર્યું હતું. ભારત સરકાર તરફથી લેખિત જાણકારી નથી મળી પરંતુ એવા સંકેતો મળ્યા છે કે સરકાર આ વેકસીનના 30 થી 40 કરોડ ડોઝ લેશે. આ વેકસીનની નિર્માણ થનારી વેક્સીન સરકાર માર્ચ 2021 સુધીમાં આ ઇન્સ્ટીટયુટ પાસેથી લેશે તે નક્કી થયું છે. જોકે આવનારા સમયમાં અનેક વેક્સીનો આવવાની છે અને કોઈ સારું પરિણામ આપતી વેક્સીન કઈ છે તે સંપૂર્ણ વેક્સીનો તૈયાર થાય પછી જ ખબર પડશે. પરંતુ હાલમાં વધી રહેલી મહામારીને રોકવા વહેલી તકે બનનારી વેક્સીનનો ઉપયોગ કરવો હિતાવહ છે. જેથી આ તમામ રસીઓ આવનારા સમયમાં નાગરિકોને આપવાની શરૂઆત થઈ જશે.

Tags: Adar PoonawallaModi Serum InstitutePrime Minister Narendra ModiSerum Institute of India
ShareTweetPin
Naresh Makwana

Naresh Makwana

સોશિયલ મીડિયાના માધ્યમ થકી સમાચારની દરેક અપડેટ આપણા સુધી પહોચાડવા સતત પ્રયત્નશીલ અમારી ટીમ.  દુનિયાના ખૂણે બનતી ઘટનાઓનો સંચાર કરતુ માધ્યમ એટલે ઉડાન ટાઇમ. સરળ, સચોટ અને ઝડપી સમાચારોનું સરનામું.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ
આરોગ્ય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

December 29, 2022
આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ
ઘરેલું ઉપચાર

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

December 29, 2022
લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો
આરોગ્ય

લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો

December 27, 2022
બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે
ઘરેલું ઉપચાર

બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

December 27, 2022
બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ
ઘરેલું ઉપચાર

બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

December 26, 2022
Next Post
કબજિયાત નો ઈલાજ

કબજિયાત દુર કરવાના 10 સૌથી અસરકારક ઘરગથ્થુ ઉપચાર, વાંચો અને વંચાવો

જમ્યા બાદ ક્યારેય ન કરવી આ 8 ભૂલો, નહિ તો થઇ શકો છો આ બીમારીઓના શિકાર

જમ્યા બાદ ક્યારેય ન કરવી આ 8 ભૂલો, નહિ તો થઇ શકો છો આ બીમારીઓના શિકાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

રશિયન યુવતીએ ઈન્દોરના છોકરાને ફોટો પડાવતા આપ્યું દિલ, પોતાના બનાવવા વિદેશથી ભારત આવી

રશિયન યુવતીએ ઈન્દોરના છોકરાને ફોટો પડાવતા આપ્યું દિલ, પોતાના બનાવવા વિદેશથી ભારત આવી

March 29, 2022
ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

December 31, 2022
માત્ર 2 જ દિવસમાં જૂની શરદી અને છાતીમાં જામી ગયેલા કફ ને કાઢવાનો 100% અસરકારક ઉપચાર

માત્ર 2 જ દિવસમાં જૂની શરદી અને છાતીમાં જામી ગયેલા કફ ને કાઢવાનો 100% અસરકારક ઉપચાર

November 27, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In