Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home આરોગ્ય

કબજિયાત દુર કરવાના 10 સૌથી અસરકારક ઘરગથ્થુ ઉપચાર, વાંચો અને વંચાવો

Editorial Team by Editorial Team
December 7, 2020
Reading Time: 1 min read
0
કબજિયાત નો ઈલાજ

કબજિયાત નો ઈલાજ

Share on FacebookShare on Twitter

આધુનિક જીવન પદ્ધતિએ આપણા સમાજમાં કેટલીક તકલીફો વધારી છે. આમાંની જ એક તકલીફ છે. ‘કબજિયાત’ આયુર્વેદમાં કબજિયાતનાં અનેક નામો છે જેમ કે વિબંધ, અનાહ, મળબદ્ધતા, કોષ્ટબદ્ધતા, મળાવરોધ વગેરે.

RELATED POSTS

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો

દરરોજ નિયમિત મળશુદ્ધિ ન થાય તો તમને કબજિયાત હોય શકે છે અને તમારા શરીરમાં તૈલી પદાર્થો’ની ઉણપ હોય છે. જો તમને કબજિયાત થઇ જાય તો માથું ન મારી રાખતા જો આમ કરશો તો તમારે ગંભીર પરિણામ ભોગવવા પડશે.

કબજિયાતને દુર કરવા માટે/ ઘણાબધા દેશી અને વિલાયતી ઉપચાર ઉપલબ્ધ છે, પણ કબજિયાત માટે આયુર્વેદિક ઉપચાર જ સૌથી સારો રહેશે.

કબજિયાત થવાના કારણો: 

દૂધની મીઠાઈઓ, મેંદાની બનાવટ, ઘી, તેલ કે ચરબીમાં તળેલા કે શેકેલા પદાર્થો, કંદમૂળ-શાકો, બદામ, અખરોટ, સિંગ વગેરે કબજિયાત કરનારા હોવાથી તેનો ત્યાગ આવશ્યક ગણાવાય છે. ખાંડ, ચા, કોફી, સ્ટાર્ચ, ચોકલેટ વગેરે કબજિયાત વધારે છે.

આયુર્વેદની મદદથી કઈ રીતે કબજિયાત દુર કરી શકાય તેના કેટલાક ઘરગથ્થું ઉપાય નીચે દર્શાવામાં આવ્યા છે:

ઉપાય 1: ૨૦ થી ૨૫ કાળી સૂકી દ્રાક્ષ સવારે પાણીમાં પલાળી રાખવી અને બીજા દિવસે તેને સવારે નરણાં કોઠે ખૂબ ચાવીને ખાવાથી ધીમે ધીમે કબજિયાત મટે છે.

ઉપાય  2: પાકા ટામેટાનો એક કપ રસ મિક્ષરમાં તૈયાર કરી નાખો અને થોડો ટાઈમ નિયમિત પીવાથી તમારા આતરડાનો રહેલું મળ છુટું પડી જશે અને કબજિયાતમાંથી છુટકારો મળી જશે.

ઉપાય  3: બે કપ જેટલાં પાણીમાં એક ચમચી ત્રિફળા ચૂર્ણ નાંખી ઊકાળવું. તે ઊકળતાં એક કપ પાણી બાકી રહે ત્યારે તે ઉતારી, ઠંડુ પાડી રાત્રે સૂતી વખતે પી જવાથી જૂની કબજિયાત પણ મટે છે અને છુટકારો મળે છે.

ઉપાય  4: રાત્રે સુતા પહેલા ગ્લાસમાં ગરમ દૂધ લઇને તેમાં ગાયનું દેશી ઘી લઇને એક બે ચમચી પી જવાથી કબજિયાત મટી જશે.

ઉપાય  5: લીંબુના રસને ગરમ કે ઠંડા પાણીમાં નાખીને સવાર કે સાંજે પીવાથી કબજિયાતમાંથી છુટકારો મળે છે.

ઉપાય 6: એક ગ્લાસ પાણીમાં બે ચમચી ગરમાળાનો ગોળ નાખી ઊકાળીને ઠંડુ પાડી પીવાથી વર્ષો જૂની કબજિયાત પણ મટે છે.

ઉપાય  7: રાત્રે બે ચમચી ઈસબગુલને એક ગ્લાસ પાણી કે દૂધમાં ભેળવી દો. સવારે તેમાં એક ચમચી ખાંડ ઉમેરીને પીવાથી કબજિયાતની સમસ્યા દૂર થશે. ઈસબગુલની કોઈ આડઅસર નથી. તમે દરરોજ તેને ઉપયોગ કરી શકો છો.

ઉપાય 8: એક ગ્લાસ હૂંફાળા દૂધમાં બે ચમચી એરંડિયું- દિવેલ નાખી રાત્રે સૂતી વખતે પીવાથી પણ કબજિયાત મટે છે.

ઉપાય 9: રાત્રે સુતા પહેલા એક અથવા બે સંતરા ખાવાથી કબજિયાત મટે છે.

ઉપાય 10: ગરમ પાણીમાં એક ચમચી આદુનો રસ, એક ચમચી લીંબુનો રસ તથા તેમાં બે ચમચી મધ મેળવીને પીવાથી કબજિયાત મટી જાય છે.

મિત્રો આ ઉપચાર દરેક વ્યક્તિ સુધી પહોચાડો અને શેર કરો

કબજિયાતવાળી વ્યક્તિઓને ચરબી ઓછી હોય એવા આહાર દ્વવ્યો, સૂંઠ નાંખીને ઊકાળેલું નવશેકું દૂધ, મલાઈ કાઢી નાંખેલું પનીર, પાંદડાવાળા શાકભાજી, કોરી રોટલી અને ઋતુ પ્રમાણેના ફળોનો ઉપયોગ કરવો જોઈએ.

કબજિયાતવાળી વ્યક્તિઓએ ઉપર્યુંકત કોઈપણ એક ઔષધ ઉપચાર કરવો.

Tags: કબજિયાત થવાના કારણોકબજિયાત પરેજીકબજીયાત એટલે શુગેસ નો ઉપચારજુની કબજીયાતજૂની કબજિયાતમળ ત્યાગહિમેજ ના ફાયદા
ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ
આરોગ્ય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

December 29, 2022
આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ
ઘરેલું ઉપચાર

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

December 29, 2022
લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો
આરોગ્ય

લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો

December 27, 2022
બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે
ઘરેલું ઉપચાર

બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

December 27, 2022
બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ
ઘરેલું ઉપચાર

બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

December 26, 2022
કબજિયાત માટે એક્યુપ્રેશર પદ્ધતિ
ઘરેલું ઉપચાર

ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

December 26, 2022
Next Post
જમ્યા બાદ ક્યારેય ન કરવી આ 8 ભૂલો, નહિ તો થઇ શકો છો આ બીમારીઓના શિકાર

જમ્યા બાદ ક્યારેય ન કરવી આ 8 ભૂલો, નહિ તો થઇ શકો છો આ બીમારીઓના શિકાર

પથરીથી છુટકારો મેળવવાના 15 રામબાણ ઈલાજ

પથરીથી છુટકારો મેળવવાના 15 રામબાણ ઈલાજ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

Easiest way of remove pimple on face

જાણો ચહેરા પરના ખીલથી છુટકારો મેળવવાના સૌથી સરળ ઉપાય વિષે

May 4, 2022
શિયાળામાં હાર્ટ એટેક આવતા પહેલા દેખાય છે આ 7 લક્ષણો

શિયાળામાં હાર્ટ એટેક આવતા પહેલા દેખાય છે આ 7 લક્ષણો

December 21, 2022
30 વર્ષ વટાવ્યા પછી દરેક પુરુષોએ ખાવા જોઈએ આ સુપરફૂડ

30 વર્ષ વટાવ્યા પછી દરેક પુરુષોએ ખાવા જોઈએ આ સુપરફૂડ

October 16, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો
  • કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In