Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home આરોગ્ય

જમ્યા બાદ ક્યારેય ન કરવી આ 8 ભૂલો, નહિ તો થઇ શકો છો આ બીમારીઓના શિકાર

Editorial Team by Editorial Team
December 8, 2020
Reading Time: 1 min read
0
જમ્યા બાદ ક્યારેય ન કરવી આ 8 ભૂલો, નહિ તો થઇ શકો છો આ બીમારીઓના શિકાર
Share on FacebookShare on Twitter

સારી ડાઈટ અને વ્યાયામ આપણા સ્વાસ્થ્ય માટે હમેશા લાભદાયી રહે છે. આ ઉપરાંત આપણું ભોજન, ભોજનનો સમય, રીત પણ આપણા સ્વાસ્થ્યને ખુબ જ પ્રભાવિત કરે છે. તેવી જ રીતે જમ્યા પછી પણ અમુક નિયમોનું પાલન કરવું જરૂરી છે. જમ્યા બાદ અમુક કાર્યો કરવાથી આપણે ઘણી ખતરનાક બીમારીનો સામનો કરવો પડે છે.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

નવા વર્ષ પહેલા આ નકારાત્મક વસ્તુઓ ઘરમાંથી કરો દુર, નહિતર આવશે બીમારી અને વાસ્તુદોષ

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

આપણામાંથી ઘણા લોકોને નથી ખબર હોતી કે જમ્યા બાદ શું ન ખાવું જોઈએ, તેમજ શું ન કરવું જોઈએ કારણ કે દરેક વસ્તુના એક સમય હોય છે. જો તેનું પાલન ન કરવામાં આવે તો તેના પરિણામો ખરાબ મળે છે જે આપણા માટે ખતરનાક તેમજ જીવલેણ સાબિત થઇ શકે છે.

1: જમ્યા બાદ ધુમ્રપાન ન કરવું : જમ્યા બાદ તરત જ ક્યારેય ધુમ્રપાન ન કરવું જોઈએ. તે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે. જમ્યા બાદ એક સિગરેટ પીવી તે 10 સિગરેટ પીવા બરાબર હોય છે. તેનાથી કેન્સર થવાની સંભાવના વધે છે.

2: જમ્યા બાદ પાણી ન પીવું : લગભગ લોકોની જમ્યા બાદ પાણી પીવાની આદત હોય છે પરંતુ આ આદત ખુબ ભારી પડી શકે છે. જમ્યા બાદ ક્યારેય ભૂલથી પણ પાણી ન પીવું જોઈએ. તેનાથી શરીરમાં ઘણી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. જમ્યા બાદ પાણી પીવાથી ખાધેલો ખોરાક પચવાને બદલે શરીરમાં સડવા લાગે છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ નુકશાનકારક નીવડે છે. તેનાથી મોટાપો, ગેસ, વજન વધવો તેમજ એસીડીટી જેવી સમસ્યાઓ થાય છે.

3: જમ્યા બાદ તરત જ ક્યારેય ન સુવું જોઇને : ઘણા લોકોની જમ્યા પછી તરત સુવાની આદત હોય છે, પરંતુ આ આદત સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનિકારક સાબિત થાય છે. આવું કરવાથી ખાધેલો ખોરાક બરાબર પચતો નથી જેના કારણે ગેસ અને મોટાપા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

4: જમ્યા બાદ નહાવું ન જોઈએ : ઘણા લોકો જમ્યા બાદ નાહવાનું પસંદ કરતા હોય છે. પરંતુ તેવું કરવાથી પેટની ચારેય બાજુ રક્તનો પ્રવાહ વધી જાય છે અને તેના લીધે પાચનક્રિયા ધીમી પડી જાય છે. જે શરીર માટે ખુબ નુકશાનકારક થઇ સાબિત થઇ શકે છે.

5: જમ્યા બાદ ચા ન પીવી : ઘણા લોકોને જમ્યા બાદ ચા પીવાની આદત હોય છે, પરંતુ આ આદત ઘણી બીમારીઓને આમંત્રણ આપે છે. જમ્યા બાદ ચા પીવાથી ખાધેલો ખોરાક પચવામાં મુશ્કેલી આવે છે. જેના કારણે પેટમાં દુખવું તેમજ એસીડીટી જેવી સમસ્યા થઇ શકે છે, તેથી આ વાતનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી બને છે.

6: જમ્યા બાદ ફળનું સેવન ન કરવું  : એક રીસર્ચ અનુસાર જમ્યા બાદ ફળ ખાવા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પરંતુ તેમ છતાં ઘણા લોકો જમ્યા બાદ તરત જ ફળોનું સેવન કરતા જોવા મળે છે. પરંતુ તેવું ક્યારેય ન કરવું જોઈએ કારણ કે તેનાથી ગેસ અને કબજીયાતની સમસ્યાઓ ઉત્પન્ન થાય છે.

7: જમ્યા બાદ બેલ્ટ ઢીલો ન કરવો : ઘણા લોકોની એવી આદત હોય છે કે પોતાની ક્ષમતાથી વધારે ભોજન કરી લેતા હોય છે. અને જમ્યા બાદ તરત જ પોતાનો બેલ્ટ ઢીલો કરી નાખતા હોય છે. તો તમને જણાવી દઈએ કે આવું ક્યારેય ન કરવું જોઈએ. આવું કરવાથી પાચન શક્તિ નબળી પડે છે અને પરિણામે પેટ સંબંધી સમસ્યાઓનો ભોગ બનવું પડે છે.

8: જમ્યા બાદ વોક કરવાથી બચવું : ઘણા લોકો ખાસ કરીને ઓફિસમાં કામ કરતા લોકો લંચ કર્યા બાદ વોક કરવાનું પસંદ કરતા હોય છે જેથી જમવાનું બરાબર પચી જાય. પરંતુ આ વાતને એક ભ્રમ કહી શકાય કારણ કે જમ્યા બાદ ચાલવાથી તેની વિરુદ્ધ અસર જોવા મળે છે. જમ્યા બાદ વોક કરવાથી બ્લડ સરક્યુલેશન ઘટી જાય છે અને પાચન શક્તિ કમજોર પડી જાય છે. તેથી જો તમારે વોક પર જવું હોય તો જમ્યાના તરત બાદ ન જવું. જમ્યા બાદ 15-20 મિનીટ પછી વોકિંગ કરવા જવું.

વિનંતી: મિત્રો ભારત એ આયુર્વેદનો દેશ છે અને વિવિધ દેશી ઉપચારની ટીપ્સ મેળવવા માટે નીચે આપેલા લાઈક બટનને ક્લિક કરો.

Tags: Hypochondriasismistakes after a meal
ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
નવા વર્ષ પહેલા આ નકારાત્મક વસ્તુઓ ઘરમાંથી કરો દુર, નહિતર આવશે બીમારી અને વાસ્તુદોષ
Lifestyle

નવા વર્ષ પહેલા આ નકારાત્મક વસ્તુઓ ઘરમાંથી કરો દુર, નહિતર આવશે બીમારી અને વાસ્તુદોષ

January 1, 2023
કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ
આરોગ્ય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

December 29, 2022
આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ
ઘરેલું ઉપચાર

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

December 29, 2022
લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો
આરોગ્ય

લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો

December 27, 2022
બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે
ઘરેલું ઉપચાર

બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

December 27, 2022
Next Post
પથરીથી છુટકારો મેળવવાના 15 રામબાણ ઈલાજ

પથરીથી છુટકારો મેળવવાના 15 રામબાણ ઈલાજ

શિયાળામાં હોઠ ફાટતા અટકાવવા માટે જાણો આ બેસ્ટ નુસકાઓ

શિયાળામાં હોઠ ફાટતા અટકાવવા માટે જાણો આ બેસ્ટ નુસકાઓ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

Riya Chakraborty's bail application rejected by court

રિયા ચક્રવર્તીની જામીન અરજી કોર્ટ દ્વારા નામંજૂર હવે જેલમા જ રહેવું પડશે.

September 11, 2020
99% લોકો નથી જાણતા સુવાની સાચી પદ્ધતિ, સાચી રીતે સુવાથી ઘણા રોગોથી બચી શકાય છે

99% લોકો નથી જાણતા સુવાની સાચી પદ્ધતિ, સાચી રીતે સુવાથી ઘણા રોગોથી બચી શકાય છે

September 22, 2022
ચોમાસામાં તમારા પરિવારને ડેન્ગ્યુ તાવથી બચાવવા માટે કરો આ બે કામ

ચોમાસામાં તમારા પરિવારને ડેન્ગ્યુ તાવથી બચાવવા માટે કરો આ બે કામ

August 12, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In