Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home આરોગ્ય

કાનમાં ખંજવાળ આવે છે તો અપનાવો આં ઘરેલું ઉપાય   

Naresh Makwana by Naresh Makwana
December 14, 2020
Reading Time: 1 min read
0
કાનમાં ખંજવાળ આવે છે તો અપનાવો આં ઘરેલું ઉપાય   
Share on FacebookShare on Twitter

ઘણા લોકોને અમુક ઋતુમાં કે અમુક સ્થળોએ જતા કાનમાં ખંજવાળ આવવા લાગતી હોય છે. જે ખંજવાળના લીધે તે લોકોને પરેશાની થાય છે. જે ખંજવાળ દૂર કરવા માટે અલગ અલગ પ્રકારના ઉપાયો કરતા હોય છે, જેમાં ક્યારેય ચાવી કે પીન જેવી વસ્તુઓ કાનમાં નાખે છે જેનાથી કાનમાં ઈજા થવાની સંભાવના રહે છે. પરંતુ આજે અમે એવા આયુર્વેદિક ઉપાયો બતાવીશું કે જેનાથી કોઇપણ પણ પ્રકારની આડઅસર કે નુકશાન વગર કાનની ખંજવાળ દુર કરી શકાય છે.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

એલોવીરા: મોટાભાગના લોકોના ઘરે કુવારપાઠાનો છોડ હોય છે. તમે પોતાના માથાને એક તરફ ઝુકાવીને કાનમાં એલોવીરા જેલના ૩ થી 4 ટીપા કાનમાં નાખી શકો છો. થોડા સમય પછી બીજી બાજુના કાનને ઝુકાવીને તેમાં પણ ટીપા નાખી શકો છો. આમ આ ઉપાય થોડા સમય સુધી કાનમાંથી કુવારપાઠાની જેલ બહાર નીકળી ના જાય તેવી રીતે કરો. આમ કરવાથી કાનમાંથી ડ્રાયનેસ દુર થાય છે અને સાથે pH પણ સામાન્ય થઇ જાય છે. જેના એન્ટી ઈન્ફ્લામેન્ટ્રી ગુણ હોય છે જે કાનમાં ખંજવાળ અને સુકાપણાની સમસ્યા દુર કરે છે.

તેલ: કેટલાય પ્રકારના તેલ આવે છે કે જે કાનમાં ખંજવાળની સમસ્યા દુર કરે છે. નારિયેળનું ખોપરેલ તેલ, ઓલીવ ઓઈલ વગેરે કાનમાં નાખી શકાય છે. કાનની તકલીફ દુર કરવા માટે આ તેલ નાખવાથી કાનમાં ભીનાશ રહે છે. અને ચામડી કોમળ રહેતા ખંજવાળ દુર થાય છે.

લસણ: લસણમાં ખુબ સારા ગુણધર્મ હોય છે. લસણ એન્ટીબાયોટીક અને દર્દ મટાડવા માટે ઉપયોગી ચીજ છે. લસણમાં એન્ટી બાયોટિક ગુણના કારણે કાનની તકલીફ દુર થાય છે. ગરમ જૈતુન અથવા તો તલના તેલમાં એક કળી લસણ ગરમ કરી નાખો. તેલ સાથે ગરમ કર્યા બાદ આ કળી બહાર કાઢી નાખો અને તેલને કાનના બહારના વિસ્તારમાં લગાવો. ખંજવાળમાં જેનાથી આરામ મળશે.

આદું અને લિંબુ: આદુંના રસમાં લીંબુનો રસ મેળવો અને તેના 4 થી 5 ટીપા કાનમાં નાખો. આ પછી અડધા કલાકમાં રૂ થી કાનને સાફ કરો. આ મિશ્રણ કાનમાં હાજર રોગાણુઓનો નાશ કરીને ખંજવાળની સમસ્યા દૂર કરે છે.

સિરકા: સિરકા કાનમાં મૌજુદ ગંદકીને સાફ કરે છે અને ખંજવાળની સમસ્યા દુર કરે છે. સિરકા અને રબિંગ આલ્કોહોલને બરાબર માત્રામાં મેળવીને કાનમાં 2 થી 3 ટીપા નાકમાં નાખો. જેનાથી કાનમાં ખંજવાળની તકલીફ દૂર કરે છે.

પાણી: કોઇપણ રોગનો સૌપ્રથમ ઈલાજ હોય તો તે પાણી છે. યોગ્ય માત્રામાં પાણી અને યોગ્ય સ્વચ્છ પાણીથી અનેક રોગની સમસ્યા દુર થાય છે. કેટલીય વખત કાનમાં અંદરના ભાગમાં ત્વચા સુકી પડવાથી ખંજવાળ આવવા લાગે છે. જ્યારે કાનમાં જીવ જંતુ દાખલ થવાથી ખંજવાળ અને સોજો તેમજ પીડા જેવી સમસ્યા આવે છે. આ સમસ્યા વખતે કાનમાં પાણી નાખવાથી જીવાત બહાર નીકળી જાય છે.

હાઈડ્રોજન પેરોક્સાઈડ: હાઇડ્રોજન પેરોક્સાઈડના ઘણા ફાયદાઓ છે. તેનો ઉપયોગ કરવાથી કાનમાં વધારે પડતા વેક્સ અને મેલને ઓગળીને બહાર કાઢે છે. જેનો ઉપયોગ પણ તેલની જેમ જ કરવામાં  આવે છે. તેલને ગરમ કરવામાં આવે છે જ્યારે પેરોક્સાઈડને ગરમ કરવામાં આવતું નથી. ખંજવાળ આવે ત્યારે કાનમાં તેના થોડા ટીપા નાખો. અને થોડા સમય રહેવા દીધા બાદ તેને કાનની બહાર કાઢી નાખો. આ ઉપાય કરવાથી ખંજવાળ દુર થશે.

Tags: home remedies for earitching in the earsitchy ear symptomsitchy ears
ShareTweetPin
Naresh Makwana

Naresh Makwana

સોશિયલ મીડિયાના માધ્યમ થકી સમાચારની દરેક અપડેટ આપણા સુધી પહોચાડવા સતત પ્રયત્નશીલ અમારી ટીમ.  દુનિયાના ખૂણે બનતી ઘટનાઓનો સંચાર કરતુ માધ્યમ એટલે ઉડાન ટાઇમ. સરળ, સચોટ અને ઝડપી સમાચારોનું સરનામું.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ
આરોગ્ય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

December 29, 2022
આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ
ઘરેલું ઉપચાર

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

December 29, 2022
લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો
આરોગ્ય

લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો

December 27, 2022
બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે
ઘરેલું ઉપચાર

બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

December 27, 2022
બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ
ઘરેલું ઉપચાર

બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

December 26, 2022
Next Post
મોઢામાં ચાંદી પડી હોય તો તેને દુર કરવા ક્યાં ઉપાયો કરવા

મોઢામાં ચાંદી પડી હોય તો તેને દુર કરવા ક્યાં ઉપાયો કરવા

જો તમે પણ માથાના દુખાવાથી પરેશાન છો તો આજે જ અપનાવો ઘરેલું ઉપચાર

જો તમે પણ માથાના દુખાવાથી પરેશાન છો તો આજે જ અપનાવો ઘરેલું ઉપચાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

corona vacciene

દેશમાં કોરોનાની રસી મળશે ફ્રીમાં સરકારના મંત્રીએ કરી જાહેરાત કે સરકાર ઉઠાવશે તમામ ખર્ચો

October 26, 2020
છાતીમાં થતી બળતરા, એસિડિટી અને ગેસને જડમૂળમાંથી નાબૂદ કરવા માટેનો અસરકારક ઘરેલુ ઉપચાર

છાતીમાં થતી બળતરા, એસિડિટી અને ગેસને જડમૂળમાંથી નાબૂદ કરવા માટેનો અસરકારક ઘરેલુ ઉપચાર

September 14, 2021
બજારમાં જગ્યા ન મળી તો વ્યક્તિએ સાઇકલ પર જ મોમોઝ વેચવાનું શરૂ કર્યું, તેની વિચારણીએ જીતી લીધું લોકોનું દિલ

બજારમાં જગ્યા ન મળી તો વ્યક્તિએ સાઇકલ પર જ મોમોઝ વેચવાનું શરૂ કર્યું, તેની વિચારણીએ જીતી લીધું લોકોનું દિલ

March 31, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ગરીબીથી કરોડોનું સામ્રાજ્ય અને ‘શ્રદ્ધાળુઓનાં મનની વાત જાણવા’ના વિવાદની સંપૂર્ણ ‘કરમ કુંડળી’
  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In