Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home આરોગ્ય

મોઢામાં ચાંદી પડી હોય તો તેને દુર કરવા ક્યાં ઉપાયો કરવા

Naresh Makwana by Naresh Makwana
December 14, 2020
Reading Time: 1 min read
0
મોઢામાં ચાંદી પડી હોય તો તેને દુર કરવા ક્યાં ઉપાયો કરવા
Share on FacebookShare on Twitter

ઘણા લોકોને ખોરાકમાં અમુક વસ્તુઓનું પ્રમાણ વધારે માત્રામાં ખવાઈ ગયું હોય, ઝેરી કે એસીડીક ચીજનું પ્રમાણ વધી જવાથી મોઢામાં ચાંદી પડી જાય છે. મોઢામાં ચાંદી પડી જવાથી ખાવામાં અને પીવામાં તકલીફો પડે છે. મોઢામાં પીડા થાય છે અને બળતરા થાય છે. જયારે ઘણા લોકો તે માટે દવાઓનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ અમે આજે એવી ઘરેલી ચીજો બતાવીશું કે જેનાથી મોઢામાં પડતી ચાંદી દુર કરી શકાય છે.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

બજારમાં મોઢામાં ચાંદીને ઠીક કરવામાં કેટલીય દવાઓ ઉપલબ્ધ છે. જયારે કેટલીય દવાઓના ખોટા ઉપયોગથી આડઅસર ઉત્પન્ન થાય છે. જેના લીધે બીજી ઘણી તકલીફો આવે છે. જેથી ઘરેલું આયુર્વેદિક ઉપચાર કરવાથી કોઈ આડ અસર ઉત્પન્ન થતી નથી. મોઢામાં થતી ચાંદી પડવાના ઘણા કારણો હોય છે. કેટલીક વખત પેટ સાફ નહિ થવાથી, હોર્મોનલ સંતુલન બગડવાથી, ઈજા થવાથી વગેરે કારણોસર મોઢામાં ચાંદી પડે છે.

લસણ: મોઢાની ચાંદીના ઈલાજ માટે લસણ ખુબ ઉપયોગી છે. બે થી ત્રણ લસણની કળીઓ લઈને તેની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને અસર થયેલા ભાગમાં લગાવો. 15 થી 20 મિનીટ સુધી રહેવા દીધા બાદ તેને ધોઈ લો. લસણના એન્ટી બાયોટીક ગુણ ચાંદીને દુર કરવામાં મદદ કરે છે.

ટ્રી ટ્રી ઓઈલ: ટ્રી ટ્રી ઓયલમાં એન્ટી બેક્ટેરીયલ ગુણ મળી આવે છે. જે ચાંદી ઉપર લગાવવાથી ખુબ જ જલ્દીથી ફાયદો થાય છે. એક દિવસમાં ત્રણથી ચાર વખત પ્રભાવિત જગ્યા પર જગ્યા પર લગાવવાથી આરામ મળે છે.

બરફનો ઉપયોગ: ચાંદી પર ઠંડી ચીજ લગાવવાથી ખુબ જ જલ્દી ફાયદો થાય છે. સાથે સાથે સોજો અને પીડામાં પણ રાહત આપે છે.

દૂધ: દુધમાં કેલ્શિયમ હોય છે જે વાયરસ સામે લડવાની શક્તિ આપે છે. દુધના તત્વોમાં હિલીંગ પ્રક્રિયામાં પણ સક્રિયતાથી ભાગ લે છે. ઠંડા દુધમાં રૂ પલાળીને ચાંદીના ભાગમાં લગાવવાથી ચાંદીમાં ફાયદો થાય છે.

ખાવાનો સોડા: મોઢાની ચાંદી દુર કરવા માટે ખાવાનો સોડાખાર ફાયદાકારક છે. ખાવાનો સોડા માત્ર દર્દ જ નહિ પરંતુ એસિડના સ્તરમાં પણ ઘટાડો કરે છે. સાથો સાથ ચાંદીની સમસ્યા પણ દુર કરે છે. ખાવાના સોડામાં થોડું પાણી નાખીને તેનો પેસ્ટ બનાવીને ચાંદી પર લગાવ્યા બાદ થોડા સમય સુધી તે જગ્યા પર રહેવા દો.

નારીયેળીનું તેલ: મોઢાના ઈલાજ માટે નારીયેળીનું તેલ ખુબ જ ફાયદાકારક છે. નારિયેળ તેલ એન્ટી માઈક્રોબીયલ અને એન્ટી ઇન્ફ્લેમેનટરી પ્રોપર્ટીઝ હોય છે જે ચાંદી અને બળતરા દુર કરે છે. સાથોસાથ તેને ઠીક કરવામાં પણ મદદ કરે છે. આ નારિયેળનું તેલ થોડા દિવસ ચાંદી પર લગાવવાથી ચાંદી દુર થાય છે.

કેળા અને મધ: કેળા અને મધ સાથોસાથ મેળવીને ચાંદી પર લગાવવાથી આરામ મળે છે. મધમાં અનેક પ્રકારના ગુણો હોય છે જે પેટ અને શરીર સંબંધી અનેક સમસ્યાઓ દુર કરે છે.

દેશી ઘી: દેશી ઘી મોઢામાં પડેલી ચાંદીને દુર કરવાનો બહેતર ઉપાય છે. જેને રાત્રે સુતા પહેલા ચાંદી પડેલા ભાગ પર લગાવો કે જેથી તમને આરામ મળી શકે છે, દેશી ઘી ગાયનું હોય તો વધારે ફાયદાકારક થાય છે. ગાયના દૂધ અને ઘીમાં અનેક રોગો સામે લડવાની રોગ પ્રતિકારક શક્તિ હોય છે.

તુલસી: તુલસીમાં અનેક ગુણો હોય છે જે રોગ પ્રતિકારક શક્તિ અને અનેક સમસ્યાઓનો ઈલાજ કરે છે. દિવસમાં ત્રણ વખત 10 થી 12 તુલસીના પાંદડા ખાવાથી મોઢાની ચાંદી દુર થાય છે, જે પીડામાં રાહત આપે છે, ચાંદીએ રૂઝાવે છે.

કાથો: કાથો મોઢામાં રહેલી ચાંદીને માટે લાભકારી છે. કાથો, મુલેઠીનું ચૂર્ણ અને મધ મેળવીને ચાંદી પડેલા ભાગ પર રહેવા દેવું. આ સિવાય અમરુદના મુલાયલ પાંદડા સાથે કાથો ભેળવીને પાનની જેમ ખાવાથી પણ ચાંદી દુર થાય છે.

Tags: ilver fillingsSilver Tooth
ShareTweetPin
Naresh Makwana

Naresh Makwana

સોશિયલ મીડિયાના માધ્યમ થકી સમાચારની દરેક અપડેટ આપણા સુધી પહોચાડવા સતત પ્રયત્નશીલ અમારી ટીમ.  દુનિયાના ખૂણે બનતી ઘટનાઓનો સંચાર કરતુ માધ્યમ એટલે ઉડાન ટાઇમ. સરળ, સચોટ અને ઝડપી સમાચારોનું સરનામું.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ
આરોગ્ય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

December 29, 2022
આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ
ઘરેલું ઉપચાર

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

December 29, 2022
લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો
આરોગ્ય

લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો

December 27, 2022
બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે
ઘરેલું ઉપચાર

બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

December 27, 2022
બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ
ઘરેલું ઉપચાર

બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

December 26, 2022
Next Post
જો તમે પણ માથાના દુખાવાથી પરેશાન છો તો આજે જ અપનાવો ઘરેલું ઉપચાર

જો તમે પણ માથાના દુખાવાથી પરેશાન છો તો આજે જ અપનાવો ઘરેલું ઉપચાર

હેડકી આવતી રોકવા માટે જાણો ક્યાં આયુર્વેદિક ઉપચાર કરવા જોઈએ.

હેડકી આવતી રોકવા માટે જાણો ક્યાં આયુર્વેદિક ઉપચાર કરવા જોઈએ.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

મહિલા દિવસ પર મહિલાઓને આપી ભેટ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 29 મહિલાઓને નારી શક્તિ પુરસ્કાર આપ્યો

મહિલા દિવસ પર મહિલાઓને આપી ભેટ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 29 મહિલાઓને નારી શક્તિ પુરસ્કાર આપ્યો

March 29, 2022
students for purchase of electric two-wheeler

વિદ્યાર્થીઓને ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદવા પર રૂપિયા 12000ની સહાય

September 18, 2020
ભગવાનની પૂજા કરતી વખતે આ કામ કરવાથી મળશે બમણું ફળ

ભગવાનની પૂજા કરતી વખતે આ કામ કરવાથી મળશે બમણું ફળ

March 16, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In