Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home આરોગ્ય

જો તમે પણ માથાના દુખાવાથી પરેશાન છો તો આજે જ અપનાવો ઘરેલું ઉપચાર

Naresh Makwana by Naresh Makwana
December 15, 2020
Reading Time: 1 min read
0
જો તમે પણ માથાના દુખાવાથી પરેશાન છો તો આજે જ અપનાવો ઘરેલું ઉપચાર
Share on FacebookShare on Twitter

માથાના દુખાવાની તકલીફ દરેક લોકોને રહેતી હોય છે, જયારે શરદી, ઉધરસ કે તાવ આવે ત્યારે માથાનો દુખાવો થાય છે, માથાનો દુખાવો એક સામાન્ય સમસ્યા છે પરંતુ ક્યારેક રોગના પરિણામે આ સમસ્યા થાય તો ભારે તકલીફ ઉભી કરી શકે છે. માથાના દુખાવાના મોટાભાગના લોકો મેડીકલ સ્ટોર પરથી દવાઓ લેતા હોય છે, આવી સામન્ય તકલીફ માટે આ દવાઓ શરીરમાં અનેક અંગો પર આડ અસર કરે છે. પરંતુ અમુક ઘરેલું આયુર્વેદિક ઉપચાર કરવામાં આવે તો તરત આ સમસ્યા દુર થઇ શકે છે. અમે એવી આયુર્વેદિક જડીબુટ્ટીઓ વિશે બતાવીશું કે જેનાથી માથાના દુખાવાની તકલીફ દુર થઇ શકે છે.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

લવિંગ: લવિંગની થોડી કળીઓને તવા પર ગરમ કરો, જેને તવા પર ગરમ કર્યા બાદ એક રૂમાલમાં બાંધી લો. આ લવિંગ બાંધેલી પોટલી જ્યાં સુધી તમારા માથાનો દુખાવો મટે નહી ત્યાં સુધી સુંઘતા રહો. ટૂંક સમયમાં જ તમારા માથાનો દુખાવો ગાયબ થઇ જશે. લવિંગ મીઠાનો પેસ્ટ બનાવીને તે દૂધ સાથે પીવાથી પણ માથાનો દુખાવો મટે છે. મીઠાનું હાઈગ્રસ્કાપિક ગુણના કારણે શરીરના ઉપસ્થિતિ દ્રવ્યને શોષી લે છે.

તુલસી: મોટા ભાગના રોગનો ઈલાજ તુલસીનો છોડ છે. ઘણા લોકોને માથાનો દુખાવો ઉત્પન્ન થાય ત્યારે તેઓ ચા અને કોફી પીવે છે, પરંતુ તુલસીના છોડ એવી ખુબ જ અગત્યની જડીબુટ્ટી છે કે જેનાથી માથાનો દુખાવો દુર થાય છે. તુલસીના પાંદડાને પાણીમાં ગરમ કરીને તે પાણી પીવાથી માથાનો દુખાવો દુર થાય છે.

સફરજન: સફરજનનો માથાના દુખાવાના ઈલાજ માટે ખુબ જ ઓછા લોકો ઉપયોગ કરતા હશે, પરંતુ અનેક પ્રયાસો કરવા છતાં પણ જો માથાનો દુખાવો દુર ના થતો હોય તો તેના માટે સફરજન શ્રેષ્ઠ ઉપાય છે,  સફરજનના ઉપયોગ માટે સફરજનને કાપીને તેના પર મીઠું ભભરાવીને ખાવાથી માથાનો દુખાવો દુર થાય છે. જેનાથી માથાના દુખાવામાં ખુબ જ રાહત થશે.

કાળી મરી: માથાના દુખાવાના ઉપાય માટે કાળા મરીનો પણ ઉપયોગ કરવામાં આવે છે, કાળા મરીમાં લોહીના પરિભ્રમણને નિયંત્રણ કરવાના ગુણ હોય છે, જે મગજમાં લોહીના પ્રવાહને શાંત કરે છે, જેના ઉપયોગ માટે કાળા મરી અને ફુદીનાની ચા બનાવીને પીવાથી ફાયદો થાય છે. કાળી ચામાં મરી અને ફુદીના નાખીને ચા બનાવીને પીવાથ માથાનો દુખાવો દુર થાય છે.

લસણ: લસણની કળીને  સાફ કરીને તેમાંથી રસ કાઢી લો. થોડાક સમય સુધી આ રસમાંથી 1 ચમચી રસ પીવો. આ રસ પીવાથી શરીરનો કોઇપણ દુખાવો મટે છે, જે માથાના દુખાવામાં પણ મદદ કરે છે. લસણ પેનકિલરની માફક કાર્ય કરે છે જે માથાના દુખાવાના દર્દમાં રાહત આપે છે.

હળદર: હળદરનો ઉપયોગ કરવાથી 10 મીનીટમાં માથાનો દુખાવો મટે છે. આ ઉપાયમાં એક ગ્લાસ દૂધ ગરમ કરો, અને જેમાં થોડુક કેસર નાખો અને આ મિશ્રણમાં બે ચપટી હળદર નાખો. આ મિશ્રણ પીવાથી માથાનો દુખાવો 10 મીનીટમાં ગાયબ થઇ જશે અને માથાના દુખાવામાં ખુબજ રાહત મળશે.

શુદ્ધ ઘી: આયુર્વેદ અનુસાર આ વિધિ બતાવવામાં આવી છે કે કોઈ વ્યકિતને માથાનો દુખાવો થાય તો શુદ્ધ ઘી ગરમ કરીને પ્રવાહી બનાવ્યા બાદ નાકમાં બંને નસકોરામાં નાખો. બંને નસકોરામાં માત્ર બે- બે ટીપા નાખવાથી માથાનો દુખાવો ગાયબ થાય છે, જો આ બે-બે ટીપા દરરોજ નાકમાં નાખવામાં આવે તો મેમરી પાવર વધે છે સાથે મગજ પણ તેજ કાર્ય કરશે.

વિનંતી: મિત્રો ભારત એ આયુર્વેદનો દેશ છે અને વિવિધ દેશી ઉપચારની ટીપ્સ મેળવવા માટે નીચે આપેલા લાઈક બટનને ક્લિક કરો.

Tags: headacheshome remedies
ShareTweetPin
Naresh Makwana

Naresh Makwana

સોશિયલ મીડિયાના માધ્યમ થકી સમાચારની દરેક અપડેટ આપણા સુધી પહોચાડવા સતત પ્રયત્નશીલ અમારી ટીમ.  દુનિયાના ખૂણે બનતી ઘટનાઓનો સંચાર કરતુ માધ્યમ એટલે ઉડાન ટાઇમ. સરળ, સચોટ અને ઝડપી સમાચારોનું સરનામું.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ
આરોગ્ય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

December 29, 2022
આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ
ઘરેલું ઉપચાર

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

December 29, 2022
લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો
આરોગ્ય

લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો

December 27, 2022
બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે
ઘરેલું ઉપચાર

બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

December 27, 2022
બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ
ઘરેલું ઉપચાર

બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

December 26, 2022
Next Post
હેડકી આવતી રોકવા માટે જાણો ક્યાં આયુર્વેદિક ઉપચાર કરવા જોઈએ.

હેડકી આવતી રોકવા માટે જાણો ક્યાં આયુર્વેદિક ઉપચાર કરવા જોઈએ.

50 થી વધુ રોગોના ઈલાજ માટે અમૃત સમાન છે આ એક ઔષધી, જાણો ઉપયોગ કરવાની રીત

50 થી વધુ રોગોના ઈલાજ માટે અમૃત સમાન છે આ એક ઔષધી, જાણો ઉપયોગ કરવાની રીત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

શાકાહારી લોકોમાં દિવસેને દિવસે શા માટે વિટામીન-B12 ઉણપ વધતી જાય છે, જાણો

શાકાહારી લોકોમાં દિવસેને દિવસે શા માટે વિટામીન-B12 ઉણપ વધતી જાય છે, જાણો

May 25, 2022
કેન્સર, મગજની સમસ્યા, હૃદયની તકલીફ જેવી બીમારીનો કાળ છે આ ફળ, જાણો તેના ચમત્કારીક ફાયદા વિશે

કેન્સર, મગજની સમસ્યા, હૃદયની તકલીફ જેવી બીમારીનો કાળ છે આ ફળ, જાણો તેના ચમત્કારીક ફાયદા વિશે

June 21, 2022
અડદ દાળનું સેવન

તમે પણ વધુ પડતી અડદ દાળનું સેવન કરો છો? તો થઇ જાઓ સાવધાન

June 8, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
  • આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
  • ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In