Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home આરોગ્ય

હેડકી આવતી રોકવા માટે જાણો ક્યાં આયુર્વેદિક ઉપચાર કરવા જોઈએ.

Naresh Makwana by Naresh Makwana
December 16, 2020
Reading Time: 1 min read
0
હેડકી આવતી રોકવા માટે જાણો ક્યાં આયુર્વેદિક ઉપચાર કરવા જોઈએ.
Share on FacebookShare on Twitter

વારંવાર હેડકી આવવાની તકલીફ બધાં લોકોને રહેતી હોય છે, જયારે છાલો વાળો ખોરાક ખાવાથી જે છાલના ટુકડા અન્નનળીમાં ગળાની ચોટી જાય છે જેથી હેડકી આવવાની સમસ્યા થાય છે. સામાન્ય રીતે હેડકી આવે ત્યારે પાણી પીવાથી મટી જાય છે, પરંતુ પાણી પીવા છતાં પણ લાંબા સમય સુધી રહે તો તેનો ઈલાજ કરવો યોગ્ય છે, જે લોકોને વારંવાર તકલીફ રહેતી હોય તેને હેડકી માટે ઈલાજ કરવા જરૂરી છે, અમે હેડકી દુર કરવાના આયુર્વેદિક ઉપચાર બતાવી રહ્યા છીએ જેનાથી હેડકી દુર થાય છે.

RELATED POSTS

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો

અડદ : અડદ કે હિંગ સળગતા કોલસા ઉપર છાંટી તેનો ધુમાડો લેવાથી હેડકી મટે છે. આંબાના પાનનો ધુમાડો લેવાથી પણ હેડકી મટે છે.

જાયફળ : જાયફળની ભૂકી ખાવાથી પણ હેડકી મટે છે.

સરગવો : સરગવાના પાનનો રસ કે મૂળાના પાનનો રસ પીવાથી હેડકી દુર થાય છે.

મરી : સુંઠ કે મરીની બારીક ભૂકી કાગળની કે પ્લાસ્ટીકની ભૂંગળીના છેડે 1 ચપટી લઇ, દર્દીના બંને નસકોરામાં ફૂંકવાથી હેડકી મટે છે, જો વધારે તકલીફ જણાય તો આ ભૂકી મુકતા રહેવાથી હેડકી દુર થાય છે.

પીપળો: પીપળાના છાલની રાખ 2 ગ્રામ જેટલી મકાઈના ડોડાની રાખ કે લીંબુના સુકા છોડની રાખ 1 ગ્રામ લઇ વારંવાર છાંટવાથી હેડકી મટે છે.

કાંદા: કાંદાના રસના ટીપા કાનમાં નાખવાથી હેડકી બંધ થાય છે, સરગવાના પાનનો રસ પીવાથી હેડકી બંધ થાય છે. મૂળાનો રસ પીવાથી હેડકી બંધ થાય છે. સુંઠ અને ગોળને ગરમ કરીને પાણીમાં મેળવીને નાકમાં નાખવાથી હેડકી બંધ થાય છે. નારીયેળના કાચલાં બાળી તેની રાખ છાંટી જવાથી હેડકી બંધ થાય છે.

મધ: હેડકી આવતા સમયે એક ચમચી મધ ખાઈ જવાથી હેડકી બંધ થાય છે. અચાનક શરીરમાં મધ જવાથી મધની મીઠાશ ચિંતા દુર કરીને મીઠાશ આપી ઉર્જા આપે છે. જેના પરિણામે શરીર જાગૃત થાય છે અને હેડકી બંધ કરે છે.

માખણ: માખણ હેડકી દુર કરે છે, જયારે દાંત અને જીભ વચ્ચેથી માખણ પસાર થાય છે અને નળીમાં ઉતરે છે. જે નળીનો ચિકાશ આવીને શ્વાસનળી અને અન્નનળી વચ્ચે ફસાયેલો કચરો દુર કરે છે. જેના લીધે હેડકી દુર થાય છે.

લીંબુ: જયારે દારુ પીવાથી હેડકી આવતી હોય તો લીંબુ દ્વારા હેડકી રોકી શકાય છે. હેડકી રોકવા માટે લીંબુના ટુકડા મોઢામાં નાખીને ચાવવાથી હેડકી દુર થાય છે. આમ કરવાથી થોડા સમયમાં હેડકી દુર થાય છે.

હરડે: સુંઠ અને હરડે બરાબર માત્રામાં ખાંડીને તેનો ચૂર્ણ બનાવીને સેવન કરવાથી હેડકી મટે છે. હેડકી માટે હરડે ખુબ જ પરેશાન કરે ત્યારે પીવા માટે આ મિશ્રણ બનાવીને ઘરમાં સાચવી રાખવું જોઈએ. હરડે ખુબ જ આયુર્વેદિક જડીબુટ્ટી છે જે અનેક રોગ સામે રક્ષણ આપે છે.

પીપળી: પીપળીનું ચૂર્ણ અને સાકર ભેળવીને સુંઘવાથી હેડકી દુર થાય છે. આ એક આયુર્વેદિક ઉપચાર છે કે જેનાથી આસાનીથી હેડકી દુર થાય છે, હેડકી ખુબ જ પરેશાન કરે જ્યારે આ ઉપાય કરવાથી ખુબ જ રાહત થાય છે.

ખાંડ: હેડકી આવવા સમયે તરત જ એક ચમચી ખાંડનું સેવન કરો. આ ખાંડનું સેવન કરવાથી હેડકી આવવાની બંધ થઇ જાય છે. આ દ્રાવણમાં એક ચપટી મીઠું પણ નાખી શકાય છે, જેને થોડું થોડું કરીને હળવેથી પીવાથી હેડકી થોડા સમયમાં જ બંધ થઇ જાય છે.

ચોકલેટ પાવડર: જ્યારે પણ હેડકીની સમસ્યા થાય છે જ્યારે ચોકલેટ એક ચમચી ખાવાથી હેડકી દુર થાય છે. આ પાવડર ખાવાથી હેડકી સામે રક્ષણ આપે છે અને અન્નનળીમાં ફસાયેલા કચરાને ચોકલેટ પાવડર શરીરમાં ઉતારી દે છે.

ટામેટા: હેડકી આવતા ટામેટાને દાંતો વડે ચાવીને ખાવાથી હેડકી બંધ થાય છે, જ્યારે સાથે હેડકી આવે ત્યારે ટમેટા સાથે માખણ ખાવાથી પણ હેડકી આવે છે, આમ તો મોટાભાગે હેડકી ટમેટા અને બટેટા જેવા છાલોવાળા શાકભાજી ખાતી વખતે આવતી હોય છે. આ સમયે ટમેટા ખુબ જ ચાવીને ખાવાથી હેડકી બંધ થાય છે.

Tags: Ayurvedichiccupsprevent hiccups
ShareTweetPin
Naresh Makwana

Naresh Makwana

સોશિયલ મીડિયાના માધ્યમ થકી સમાચારની દરેક અપડેટ આપણા સુધી પહોચાડવા સતત પ્રયત્નશીલ અમારી ટીમ.  દુનિયાના ખૂણે બનતી ઘટનાઓનો સંચાર કરતુ માધ્યમ એટલે ઉડાન ટાઇમ. સરળ, સચોટ અને ઝડપી સમાચારોનું સરનામું.

Related Posts

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ
આરોગ્ય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

December 29, 2022
આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ
ઘરેલું ઉપચાર

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

December 29, 2022
લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો
આરોગ્ય

લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો

December 27, 2022
બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે
ઘરેલું ઉપચાર

બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

December 27, 2022
બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ
ઘરેલું ઉપચાર

બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

December 26, 2022
કબજિયાત માટે એક્યુપ્રેશર પદ્ધતિ
ઘરેલું ઉપચાર

ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

December 26, 2022
Next Post
50 થી વધુ રોગોના ઈલાજ માટે અમૃત સમાન છે આ એક ઔષધી, જાણો ઉપયોગ કરવાની રીત

50 થી વધુ રોગોના ઈલાજ માટે અમૃત સમાન છે આ એક ઔષધી, જાણો ઉપયોગ કરવાની રીત

PSI ની ભરતીનાં નામે VIRAL થયેલા પત્રનું જાણો શું છે સત્ય?

PSI ની ભરતીનાં નામે VIRAL થયેલા પત્રનું જાણો શું છે સત્ય?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

રગતર કે નસ દબાય ત્યારે એક ચમચી દાણા ચાવી જાવ તરત જ મટી જશે

રગતર કે નસ દબાય ત્યારે એક ચમચી દાણા ચાવી જાવ તરત જ મટી જશે

November 2, 2022
વર્ષો જૂની આંતરડામાં જામેલી ગંદકી સાફ કરી રોગ મુક્ત કરશે આ ડીટોક્સ જ્યુસ

વર્ષો જૂની આંતરડામાં જામેલી ગંદકી સાફ કરી રોગ મુક્ત કરશે આ ડીટોક્સ જ્યુસ

October 28, 2022
પેટ ફૂલવાના આ છે 10 કારણો, તમને કયુ કારણ લાગુ પડે છે તે જાણી લો

પેટ ફૂલવાના આ છે 10 કારણો, તમને કયુ કારણ લાગુ પડે છે તે જાણી લો

January 18, 2023

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In