Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home

PSI ની ભરતીનાં નામે VIRAL થયેલા પત્રનું જાણો શું છે સત્ય?

Editorial Team by Editorial Team
March 12, 2021
Reading Time: 1 min read
0
PSI ની ભરતીનાં નામે VIRAL થયેલા પત્રનું જાણો શું છે સત્ય?
Share on FacebookShare on Twitter

હાલમાં સમયમાં ગુજરાત સરકારનું વાર્ષિક બજેટ બહાર પાડ્યું હતું, જેમાં ગુજરાતના નાણામંત્રી નીતિન પટેલ દ્વારા 12 લાખ યુવાનોની ભરતી કરવાની જાહેરાત કરવામાં આવેલ છે, જેમાંથી 2 લાખ યુવાનો ની સરકારી કચેરીમાં ભરતી બહાર પડવાનું જાહેર કરવામાં આવ્યું છે, જેને ધ્યાને લઈને ગુજરાતની સંવેદનશીલ સરકાર દ્વારા ગુજરાત પોલીસ વિભાગમાં પણ 12 હજાર નવા લોકરક્ષક સહીત પીએસઆઈ અને પોલીસ ઇન્સ્પેકટર જેવા પદોની જાહેરાત કરી છે.

RELATED POSTS

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

આ જાહેરાત મુજબ હાલમાં એક પરિપત્ર ફરી રહ્યો છે, જેમાં ઘણા યુવાનો જે ભરતીની રાહ જોઇને બેઠા હતા તે પીએસઆઈ- પોલીસ સબ ઇન્સ્પેકટરનું ભરતી માટે જાહેરાત કરાઈ છે. આ અંગે એક નોટીફીકેશન પણ જાહેરાત કરવામાં આવ્યું છે. આ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી દેવામાં આવી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પુરુષ અને મહિલા માટે પીએસઆઈની ભરતી માટેની આ જાહેરાત દરેક તૈયારી કરતા યુવાનો સુધી પહોંચી ગયો છે.

પરિપત્રમાં જાહેરાત કરવામાં આવ્યા કુલ 1382 પદો માટેની જાહેરાત થઈ છે. જેમાં વિગત અનુસાર બિન હથીયારી પીએસઆઈ માટેની જગ્યાઓ 202 છે, જયારે આ પદ માટે મહિલાઓની જગ્યા 98 છે.  હથીયારી પીએસઆઈની જગ્યા 72 છે, જયારે ઈન્ટેલીજન્સ ઓફિસર પુરુષ 18 અને મહિલાઓ માટે 9 જગ્યાઓ છે. બિન હથિયારી એએસઆઈ પુરુષ માટેની જગ્યાઓ 659 અને મહિલાઓ માટેની 324 જગ્યાઓ છે. આમ કુલ મળીને 1382 જગ્યાઓ માટેની જાહેરાત વાયુવેગે ફેલાઈ રહી છે, અને તે સત્તાવાર જાહેરાત છે.

PSI ASI Bharti

હાલમાં સરકાર દ્વારા ચૂંટણી અને કોરોનાની ગંભીરતા ઓછી થયા બાદ ભરતી બહાર પડવાની ઘણા બેરોજગાર યુવાનો રાહ જોઈ રહ્યા હતા, જેમાં કોરોની રસી પણ સરકારો વિવિધ નોકરિયાતો બાદ વૃદ્ધ યુવાનોને આપવાની કામગીરી ચાલી રહી છે, એટલે કોરોનાની ગંભીરતા પણ હળવી થઈ છે, માટે સરકાર દ્વારા વિવિધ ખાતાઓમાં ભરતી બહાર પાડી રહી છે, જ્યારે ગૃહ વિભાગમાં પણ 11 હજાર નવી ભરતી કરવાની છે જેના ભાગ રૂપે અત્યારે આ જાહેરાત કરવામાં આવી છે.

આ અનુસાર 11000 નવી ભરતી થતા ગૃહ વિભાગમાં હોમગાર્ડ અત્યારે 45280 છે જેમાં નવી 4528 સંખ્યા ઉમેરાતા 49808 થઇ જશે. સરકારે ભરતી માટે કરેલી અનુસાર હવે પછી કોન્સ્ટેબલ માટેની પણ ભરતી ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે.

Tags: gpsc psi syllabus pdfgujarat police bharti 2021gujarat psi exam paperpsi bharti 2021psi bharti gujarat 2020psi syllabus gujarat 2021psi syllabus gujarat pdfpsi syllabus pdf
ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર
ઘરેલું ઉપચાર

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

September 9, 2022
સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ
ઘરેલું ઉપચાર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

August 29, 2022
ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8  વસ્તુઓ, બની શકે છે જીવલેણ
આરોગ્ય

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

May 4, 2022
આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર
આરોગ્ય

આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર

April 9, 2022
આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

April 6, 2022
આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

April 6, 2022
Next Post
વધુ પડતાં તરબૂચના સેવનથી થઇ શકે છે આ ગંભીર બીમારીઓ,

વધુ પડતાં તરબૂચના સેવનથી થઇ શકે છે આ ગંભીર બીમારીઓ,

બળ અને બુદ્ધિ વધારનારૂ ફળ એટલે દાડમ, દાડમ ખાવાના ફાયદા અને નુક્સાન

બળ અને બુદ્ધિ વધારનારૂ ફળ એટલે દાડમ, દાડમ ખાવાના ફાયદા અને નુક્સાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આને કહેવાય છે મધ્યમવર્ગ અને ગરીબોની કસ્તુરી દરરોજ આ 20 દાણા પલાળીને ખાઈ જાવ

આને કહેવાય છે મધ્યમવર્ગ અને ગરીબોની કસ્તુરી દરરોજ આ 20 દાણા પલાળીને ખાઈ જાવ

December 12, 2022
વજન ઓછું કરવાથી લઇ ને રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવા માટે છે કારગર મમરા

વજન ઓછું કરવાથી લઇ ને રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવા માટે છે કારગર મમરા

July 30, 2022
આયુર્વેદ અનુસાર બપોરે સૂવુ યોગ્ય છે કે અયોગ્ય? જાણો કયા લોકોએ બપોરે ઉંઘ ન લેવી જોઈએ

આયુર્વેદ અનુસાર બપોરે સૂવુ યોગ્ય છે કે અયોગ્ય? જાણો કયા લોકોએ બપોરે ઉંઘ ન લેવી જોઈએ

March 29, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો
  • કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In