Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home આરોગ્ય

વધુ પડતાં તરબૂચના સેવનથી થઇ શકે છે આ ગંભીર બીમારીઓ,

90% લોકો હશે આ વાતથી અજાણ

Deep Charaniya by Deep Charaniya
April 12, 2021
Reading Time: 1 min read
0
વધુ પડતાં તરબૂચના સેવનથી થઇ શકે છે આ ગંભીર બીમારીઓ,
Share on FacebookShare on Twitter

ઉનાળાની શરૂઆત થતાની સાથે જ બજારમાં અલગ અલગ પ્રકાર ના ફ્રૂટ આવવાની શરૂઆત થઇ જાય છે. જેમ કે કેરી, શક્કરટેટી, ગલેલી (તાડફળી), તરબૂચ વગેરે. ઉનાળાની ઋતુમાં રાત્રીના ભોજન બાદ, જો તમે રાત્રે ચાલવા નીકળશો તો, તમને શેરી કે ચાર રસ્તા પર તમને શેરડીના રસ વાળા કે પછી ફ્રૂટ ડીશ વાળા ની હાટડીઓ જોવા મળશે. અને એમાં વળી તરબૂચની હાટડીઓ તો ખાસ જોવામાં મળશે. ઉનાળાની શરૂઆત થતાંજ બજારમાં તરબૂચની ડિમાન્ડ ખૂબ વધી જાય છે કેમકે, આ ઋતુમાં કેરી પછી તરબૂચ સૌથી વધુ ખાવામાં આવતું ફળ છે. 

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

તરબૂચ શરીરમાં રહેતી પાણીની ઉણપ પુરી કરવાનું ફળ છે. તરબૂચમાં  90 % સુધી પાણીનો ભાગ જોવા મળે છે માટે, તે શરીરને હાઇડ્રેટેડ રાખવામાં પણ મદદ કરે છે. ઉનાળામાં તરબૂચનું સેવન કરવાથી ઘણા બધા લાભ થતા હોય છે. પણ, ઘણી વાર જો વધારે પ્રમાણમાં તડબૂચ ખાવામાં આવે, તો શરીરને અમુક અંશે નુકસાન પણ થઈ શકે છે.

આપણે, તરબૂચ ખાવાના ફાયદા વિશે પરીચીતતો છીયે. પણ, આજના આ આર્ટિકલમાં આપણે જોઈશું કે તરબૂચ ના વધારે પ્રમાણ માં સેવન કરવાથી કઈ રીતે શરીર ને નુકશાન થઇ શકે છે અનેે, તરબૂચ ખાવાના ગેરફાયદા વિશે પણ જાણીશુ,

તરબૂચના વધારે પ્રણામમાં સેવનથી થતા ગેરફાયદાઓ | Non benefits of watermelon in gujarati

જ્યારે, માનવ શરીરમાં પાણીની માત્રા વધી જય ત્યારે, એને ઓવર-ડિહાઇડ્રેશન કહેવામાં આવે છે. આ સ્થીતીમાં સોડિયમનું સ્તર ઘટે છે. એ દરમિયાન જો તરબૂચનું વધારે પ્રમાણમાં સેવન કરવામાં આવે, તો શરીરમાં પાણીનું સ્તર જરીરિયાત કરતા વધારે પ્રમાણ માં વધી શકે છે. અને, જો શરીરમાંથી વધારાનું પાણી નો નીકાલ ના થાય તો પગમાં સોજા પણ આવી શકે છે.  

તરબૂચમાં પોટેશિયમ ની માત્ર વધારે પ્રમાણમાં જોવા મળતી હોય છે. જે ઘણી ખરી રીતે શરીર ને સ્વાસ્થ્ય રાખવામાં મદદ કરે છે. સાથે સાથે હૃદય, સ્નાયુઓ અને હાડકાને પણ મજબૂત બનાવામાં ઉપયોગી હોય છે. પણ, તરબૂચના વધારે પડતા સેવનથી જો શરીરમાં વધારે પ્રમાણમાં પોટેશિયમ મી માત્રા વધી જાય તો શરીર માં નુકશાન પણ થઇ શકે છે. જેમકે હૃદય સંબંધિત બીમારીઓ અને અનિયમિત ધબકારા જેવી પરિસ્થિતિ પણ જોવા મળે છે. 

તરબૂચમાં પોટેશિયમ ની માત્ર વધારે હોવાથી કિડનીની સમસ્યા વાળા દર્દીઓ એ પણ, તરબૂચ નો ઉપયોગ કરવો જોઈએ નહીં કેમકે, કિડનીના દર્દીઓ ને એવા બધાજ ફાળો કે આહાર થી દૂર રેહવું જોઈએ, જેમાં પોટેશિયમ ની માત્રા વધારે જોવા મળતી હોય. વધુ પડતું પોટેશિયમ કિડનીને નુકશાન પહોચાડી શકે છે. 

કુદરતી રીતે તડબૂચ એક મીઠું ફળ છે જેમાં ખાંડનું એટલે કે સુગરનું લેવલ વધારે જોવા મળે છે. તડબૂચ શરીરમાં બ્લડ સુગર લેવલ વધારવાનું કામ કરતુ હોય છે. એટલા માટે થઇ ને ડાયાબિટીઝના દર્દીઓએ તડબૂચનું સેવન કરવાનું ટાળવું જોઈએ. તરબૂચમાં ઊંચી માત્રામાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ પણ જોવા મળે છે. જે શરીર માટે ફાયદાકારક છે. તેથી, ડાયાબિટીઝના દર્દીઓએ તરબૂચનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ.

તરબૂચમાં પુષ્કળ પ્રમાણ માં પાણી હોય છે. પરંતુ તેનો વધારે પડતો ઉપયોગ થી પેટની સમસ્યા થઈ શકે છે. સોર્બીટોલ નામનું સુગર કમ્પાઉન્ડ તરબૂચમાં હોય છે, જે પેટ ફૂલી જવું, ગેસ થઈ જવો અને પાચન સંબંધિત જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે.

તરબૂચમાં પોટેશિયમ ની સાથે સાથે વધુ પ્રમાણમાં લાઇકોપીન નામનું તત્વ પણ હોય છે. માટે, નિયમિત રીતે આલ્કોહોલ પીતા વ્યક્તિઓએ તરબૂચનું સેવન મોટા પ્રમાણમાં ન કરવું જોઈએ. કેમ કે લાઇકોપીન નામનું તત્વ આલ્કોહોલ સાથે પ્રતિક્રિયા આપી શકે છે. અને ઘણીવાર એને લીધે થઈને લીવર સંબંધિત સમસ્યા થઇ શકે છે.

ન્યુટ્રિશનિસ્ટ મુજબ તરબૂચને હાઈ ગ્લાયકેમિક ઇન્ડેક્સ એટલે કે બહુ ખાંડવાળું ફળ માનવામાં આવે છે. માટે, જો વધુ પ્રમાણમાં તરબૂચનું સેવન કરવામાં આવે અને ત્યારબાદ કોઈપણ જાતની કસરત કરવામાં ન આવે તો શરીરના વજનમાં વધારો પણ થઇ શકે છે.

નોંધ:- ઉપર આર્ટિકલ્સમાં જણાવેલ તમામ માહિતી ફક્ત ને ફક્ત શૈક્ષણિક હેતુસર આપવામાં આવી છે. આયુર્વેદ નુસખા તથા આયુર્વેદ ટિપ્સ પ્રત્યેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરતી હોય છે. માટે, આયુર્વેદિક નુસ્ખાઓ દ્વારા કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન દરેક વ્યક્તિને થશેજ એવું માનવું જોઈએ નહીં. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. ક્યારેક, વ્યક્તિની તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે છે. માટે, કોઈ પણ આયુર્વેદિક પ્રયોગ કરતા પહેલા તમારા ફેમિલી ડોક્ટર કે વૈદ્યની સલાહ અવશ્ય લેવી.

આ પણ વાંચો…

  • બળ અને બુદ્ધિ વધારનારૂ ફળ એટલે દાડમ, દાડમ ખાવાના ફાયદા અને નુક્સાન
  • એલોવેરા જ્યુસના ફાયદા, એલોવેરા જ્યુસ બનાવવાની રીત
  • 50 થી વધુ રોગોના ઈલાજ માટે અમૃત સમાન છે આ એક ઔષધી, જાણો ઉપયોગ કરવાની રીત
  • પથરીથી છુટકારો મેળવવા માટેના રામબાણ ઇલાજ
Tags: benefits of watermelonnon benefits of watermelontarbuch na fayadatarbuch na fayada gujaratiwaterlemon benefits in gujaratiwatermelonતરબૂચ ખવાના ગેરફાયદાતરબૂચના ફાયદા
ShareTweetPin
Deep Charaniya

Deep Charaniya

લેટેસ્ટ ગુજરાતી સમાચાર, બીઝનેસ, આરોગ્ય તેમજ ટેકનોલોજી અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ
આરોગ્ય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

December 29, 2022
આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ
ઘરેલું ઉપચાર

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

December 29, 2022
લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો
આરોગ્ય

લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો

December 27, 2022
બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે
ઘરેલું ઉપચાર

બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

December 27, 2022
બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ
ઘરેલું ઉપચાર

બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

December 26, 2022
Next Post
બળ અને બુદ્ધિ વધારનારૂ ફળ એટલે દાડમ, દાડમ ખાવાના ફાયદા અને નુક્સાન

બળ અને બુદ્ધિ વધારનારૂ ફળ એટલે દાડમ, દાડમ ખાવાના ફાયદા અને નુક્સાન

ફેફસાની સફાઈ

આ રીતે કરો ફેફસાની સફાઈ અને રાખો શ્વસનતંત્રની કાળજી, ક્યારેય નહીં પડે કોઈ તકલીફ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

રોજ સાંજે માત્ર એક જ ચુટકી ખાવ, આંતરડા ગંદગી કરી નાખશે સાફ

રોજ સાંજે માત્ર એક જ ચુટકી ખાવ, આંતરડા ગંદગી કરી નાખશે સાફ

May 29, 2022
Fastag

1 જાન્યુઆરીથી 2017 પહેલા ખરીદેલા વાહનો માટે FASTag ફરજીયાત બનશે

November 10, 2020
ગુજરાતના રસ્તાઓ પર 8 સિંહોનું ટોળું ફરતું જોવા મળ્યું, વિડીયો થયો વાયરલ

ગુજરાતના રસ્તાઓ પર 8 સિંહોનું ટોળું ફરતું જોવા મળ્યું, વિડીયો થયો વાયરલ

February 19, 2023

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
  • આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
  • ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In