Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home આરોગ્ય

માત્ર આ 1 આયુર્વેદિક ઔષધ આ 4 રોગોમાં ઉપયોગી છે

Deep Charaniya by Deep Charaniya
April 21, 2021
Reading Time: 1 min read
0
માત્ર આ 1 આયુર્વેદિક ઔષધ  આ 4 રોગોમાં ઉપયોગી છે
Share on FacebookShare on Twitter

જયારે જયારે ડબલ સીઝન ભેગી થાય છે, ત્યારે ત્યારે આપણે બીમાર પડી જતા હોઈએ છીએ. એનું એકજ કારણ છે. આપણા શરીર માં ઘટતી જતી ઇમ્યુનીટી. ઘટતી જતી ઇમ્યુનીટીને કારણે આપણે વારે વારે વાઇરસ નો શિકાર થઇ જતા હોઈએ છીએ. અને એના પરિણામે આપણને તાવ, શરદી, ઉધરસ જેવા રોગો થાય છે. ઘણીવાર, ગરમીમાં માથું દુખાવાની અને ઉલટી થયાની પણ ફરિયાદ રહેતી હોય છે.

RELATED POSTS

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો

આ રોગોને કારણે ડૉક્ટર પાસેથી ઊંચી કિંમતની એન્ટિબાયોટિક દવા લાવી ને ઉપચાર કરતા હોઈએ છીએ. એ દવાઓથી આપણને રાહત તો મળશે અને રોગ માટી પણ જશે. પણ, એ દવાઓ આપણા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિનો વધારો કરતી નથી. વારે વારે દવાઓના ઉપયોગ થી આપણું શરીર એવું તો ટેવાઈ ગયું છે, કે દવા લઇએ તોજ સારું થાય. પણ, અંતે દવાઓના વધુ પડતા સેવનથી આપણા શરીરને નુકશાન થાય છે.

તો આજના આર્ટિકલ્સ માં આપણે જાણીશું કે કઈ રીતે ઘરેલુ આયુર્વેદિક દવા જાતેજ ઘરે બનાવી શકાય.

આયુર્વેદિક ઔષધ બનાવવાની રીત

જરૂરી સામગ્રી :- 

દેશી ગોળ – ૨૫૦ ગ્રામ
હળદર પાવડર – ૫૦ ગ્રામ
સૂંઠ પાવડર – ૫૦ ગ્રામ
કાળામરી પાવડર – ૨૦ ગ્રામ

ઔષધ બનાવવાની રીત :- 

સૌ પ્રથમ દેશી ગોળ લઇને કઢાઈમાં એને ગરમ કરવો. ગોળ ઓગળે એટલે એમાં સૂંઠ, કાળામરી અને હળદર પાવડર આ ત્રણેય વસ્તુ ઉમેરીને બરાબર હલાવી ને સારી રીતે મિક્સ કરો. સારી રીતે મિક્સ થયા બાદ એને સહેજ ઠંડુ પાડવાદો. વધારે ઠંડુ ના પડી જાય એ વાત નું ધ્યાન રાખવાનું છે. કેમકે, જો વધારે ઠંડુ પેઢી જશે તો દવા બરાબર બનશે નહિ. હવે, થોડો થોડો એ મિશ્રિત ગોળ લઇને નાની નાની ગોળીઓ વાળવી.

મિત્રો, તમારી ઘરેલુ આયુર્વેદિક દવા તૈયાર છે.

આયુર્વેદિક દવા ઉપયોગ કરવાની રીત :-

  • જો તમને વાયરલ તાવ, કફ, શરદી જેવી તકલીફ હોય તો દર ૨ – ૩ કલાકે ૨ – ૨ ગોળી હુંફાળા પાણી સાથે લેવી.
  • આ ગોળી માત્ર ના ઉપયોગ થી માત્ર ૩ દિવસમાં શરીરમાં થતી કળતર, વાયરલ કફ, શરદી કોઈ પણજાતની સાઈડ ફફેક્ટ વગર દૂર થશે.

નોંધ:- ઉપર આર્ટિકલ્સમાં જણાવેલ તમામ માહિતી ફક્ત ને ફક્ત શૈક્ષણિક હેતુસર આપવામાં આવી છે. આયુર્વેદ નુસખા તથા આયુર્વેદ ટિપ્સ પ્રત્યેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરતી હોય છે. માટે, આયુર્વેદિક નુસ્ખાઓ દ્વારા કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન દરેક વ્યક્તિને થશેજ એવું માનવું જોઈએ નહીં. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. ક્યારેક, વ્યક્તિની તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે છે. માટે, કોઈ પણ આયુર્વેદિક પ્રયોગ કરતા પહેલા તમારા ફેમિલી ડોક્ટર કે વૈદ્યની સલાહ અવશ્ય લેવી.

આ પણ વાંચો…

  • આ કુદરતી રીતે કરો ફેફસાની સફાઈ અને રાખો શ્વસનતંત્રની કાળજી, ક્યારેય નહીં પડે કોઈ તકલીફ
  • મોઢામાં ચાંદી પડી હોય તો તેને દુર કરવા ક્યાં ઉપાયો કરવા
  • એલોવેરા જ્યુસના ફાયદા, એલોવેરા જ્યુસ બનાવવાની રીત
  • વધુ પડતાં તરબૂચના સેવનથી થઇ શકે છે આ ગંભીર બીમારીઓ
  • 50 થી વધુ રોગોના ઈલાજ માટે અમૃત સમાન છે આ એક ઔષધી, જાણો ઉપયોગ કરવાની રીત
Tags: Ayurvedicback paincoldfevermedicineviral fever
ShareTweetPin
Deep Charaniya

Deep Charaniya

લેટેસ્ટ ગુજરાતી સમાચાર, બીઝનેસ, આરોગ્ય તેમજ ટેકનોલોજી અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Related Posts

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ
આરોગ્ય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

December 29, 2022
આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ
ઘરેલું ઉપચાર

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

December 29, 2022
લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો
આરોગ્ય

લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો

December 27, 2022
બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે
ઘરેલું ઉપચાર

બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

December 27, 2022
બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ
ઘરેલું ઉપચાર

બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

December 26, 2022
કબજિયાત માટે એક્યુપ્રેશર પદ્ધતિ
ઘરેલું ઉપચાર

ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

December 26, 2022
Next Post
રોજ ગરમ કરેલું દૂધ પીવાથી થાય છે અદભુત ફાયદાઓ, આ 7 પ્રકારની સમસ્યાઓમાંથી મળશે રાહત

રોજ ગરમ કરેલું દૂધ પીવાથી થાય છે અદભુત ફાયદાઓ, આ 7 પ્રકારની સમસ્યાઓમાંથી મળશે રાહત

ઓક્સિજન લેવલ જાળવવા તેમજ ફેફસાને બ્લોક થતા અટકાવવા આ રીતે કરો મિથિલિન બ્લુનો ઉપયોગ

ઓક્સિજન લેવલ જાળવવા તેમજ ફેફસાને બ્લોક થતા અટકાવવા આ રીતે કરો મિથિલિન બ્લુનો ઉપયોગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ghost

આ 5 વાતો જાણવાથી તમારા ઘરની આસપાસ જો ભૂત-પ્રેત છે કે શું તે જાણી શકાય છે

September 27, 2020
મેંગો મફિન્સ બનાવવાની રીત । mango muffins recipe in gujarati

મેંગો મફિન્સ બનાવવાની રીત । mango muffins recipe in gujarati

June 8, 2021
માત્ર શિયાળામાં જ થતું આ કંદમૂળ ખાવાનું ભૂલતા નહિ પાચનશક્તિ બનશે મજબુત

માત્ર શિયાળામાં જ થતું આ કંદમૂળ ખાવાનું ભૂલતા નહિ પાચનશક્તિ બનશે મજબુત

December 16, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો
  • કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In