Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home આરોગ્ય

ઓક્સિજન લેવલ જાળવવા તેમજ ફેફસાને બ્લોક થતા અટકાવવા આ રીતે કરો મિથિલિન બ્લુનો ઉપયોગ

મિથિલિન બ્લુ કરી રીતે લેવું, શું સાવચેતી રાખવી, શું છે એની આડ અસર

Deep Charaniya by Deep Charaniya
April 25, 2021
Reading Time: 1 min read
0
ઓક્સિજન લેવલ જાળવવા તેમજ ફેફસાને બ્લોક થતા અટકાવવા આ રીતે કરો મિથિલિન બ્લુનો ઉપયોગ
Share on FacebookShare on Twitter

દેશમાં, અત્યારે કોરોના વાયરસની મહામારીની બીજી લહેર ચાલી રહી છે. કોરોના વાયરસના (Corona Virus) કેસોની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. વિશ્વમાં પણ કોરોના વાયરસનો પ્રકોપ જોવા મળ્યો છે. મોટા મોટા શહેરોથી લઇને નાના નાના ગામડાઓ સુધી પણ એનો ફેલાવો દિવસે ને દિવસે વધે છે. તો આ પ્રકોપનો ડામવા માટે જુદા જુદા દેશમાં કોરોના વાયરસની વેક્સિન પર કામ થઈ રહ્યું છે. અને સાથે સાથે કોરોના વાયરસ ને લીધે શરીરમાં ઓક્સિજન લેવલ ઘટી જાય છે. તો, એને કરી રીતે વધારી શકાય એના પણ પણ સંશોધન થઇ રહ્યા છે.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

આ મહામારી જેવી પરિસ્થિતિ વચ્ચે રાજ્યની ખાનગી તેમજ સરકારી હોસ્પિટલોમાં ખાલી બેડ પણ નથી. પૂરતો પ્રમાણમાં ઓક્સિજન નો સપ્લાય પણ નથી. આમ, આ અભાવ ને કારણે કોરોનાના દર્દીઓ સારવાર માટે વલખા મારી રાખ્યા છે. આવી પરિસ્થિતિમાં અત્યારે Methylene Blue- મિથિલિન બ્લુ સંજાવની સ્વરૂપ કામ આવી રહયું છે.

Methylene Blue – મિથિલિન બ્લુ સંજાવની સ્વરૂપ
દેશભરમાં થતા વિવિધ સંશોધન વચ્ચે ગુજરાત રાજ્યના ભાવનગર શહેરના ડોક્ટર ગોળવલકર નો એક નવતર પ્રયોગ સામે આવ્યો છે. તેઓ મહિનાઓથી દરરોજ અસંખ્ય દર્દીઓને તપાસે છે. અને, તેમને મીથીલીન બ્લુ ( Methylene Blue ) આપવાથી એમને સકારાત્મક પરીણામ મળ્યું છે. એમના કહેવામુજબ વાઇરસથી બચવા માટે મીથેલીન બ્લુનું દ્રાવણ બનાવીને દર્દીઓ પર કરેલો પ્રયોગ સફળ રહ્યો છે. ડો. ગોળવલકર ના જણાવ્યા અનુસાર દરરોજ જીભ નીચે માત્ર 2.5 મી.મી મુકવાથી વાઇરસ નાં પ્રતિકાર માટે શરીરમાં શક્તિ આવી જાય છે. દર્દીઓના ફેફસાં નબળા પડી જાય ત્યારે મિથિલિન બ્લ્યુ તેના બ્લોકને તોડવાનું કામ કરે છે. આ ઉપરાંત ફાઈબ્રોસિસ પણ થવા દેશે નહિ.

અત્યારે, આ કોરોનાની બીજી લહેર વચ્ચે મિથિલિન બ્લુ સંજાવની સ્વરૂપ બન્યું છે. ઓક્સિજન લેવલ જાળવી રાખવા, તેમજ ફેફસાને બ્લોક થતા અટકાવવા માટે, અશકિતની સમસ્યા નિવારવા સહિતના ઉપાય તરીકે મિથિલિન બ્લુ એક કારગર સાબિત થયું છે. હાલ, ગુજરાતમાં ઘણા બધા ડોક્ટર્સ પોતે મિથિલિન બ્લુ લઇ રહ્યા છે. તેમજ તેમના દર્દીઓને પણ મિથિલિન બ્લુ થી સારવાર કરી ને અસરકારક પરિણામ મેળવી રહ્યા છે.

શું છે મિથિલિન બ્લુ ?
મિથિલિન બ્લુ ફાઇબ્રોસિસ બ્લોકર છે. ફેફમામાં ફાઇબ્રોસિસ થતા ફેફસા બ્લોક થઇ જાય છે. અને, ફેફસા બ્લોક થઇ જતા શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે. આ પરિસ્થિતિમાં મિથિલિન બ્લુ ફેફમાં ફાઇબ્રોસિસ થતા અટકાવીને ફેફસાને ડેમેજ થતા પણ અટકાવે છે. મિથિલિન બ્લુ મસલ્સ રિલેકટન્ટ તરીકે પણ કામ કરે છે. જે, શરીરમાં રહેતી અશક્તિ અને થકાન ની ફરિયાદમાં રાહત આપે છે.

મિથિલિન બ્લુનો ઉપયોગ કઈ રીતે કરવો । How to use methylene blue
આ કોરોના જેવી મહામારી ના બીજા સ્ટ્રેનમાં મિથિલિન બ્લુનો ડોઝ કોરોના પોઝિટિવ દર્દી માટે સવાર, બપોર અને સાંજ એમ 3 વખત ૧૨ થી ૧૫ ટીપા અથવા અડધી ચમચી જીભની નીચે 10 મીનીટ માટે મૂકી રાખીને ત્યારબાદ અડધાગ્લાસ પાણી વાટે તેને પેટમાં ઉતારી જવાની હોય છે.

મિથિલિન બ્લુ નો નાસ પણ લઇ શકાય છે. મિથિલિન બ્લુ નો નાસ માટે 400થી 600 ML પાણીમાં એક થી દોઢ ચમચી મિથિલિન બ્લૂ નાખી તેનો ૨ થીં૩ વખત દિવસ દરમ્યાન નાસ લેવો જોઈએ.

મિથિલિન બ્લુ લેતી વખતે શું સાવચેતી રાખવી

  • 10 વર્ષથી વધારે ઉંમર ધરાવતી વ્યક્તિ મિથિલિન બ્લુનો પ્રયોગ કરી શકે છે.
  • સગર્ભા સ્ત્રીઓને મિથિલિન બ્લુનો પ્રયોગ કરવો નહી.
  • મિથિલિન બ્લુનો જે તે સમયે પ્રયોગ કરવાના 30 મિનિટ પહેલા કે પછી કઈ પણ ખાવું નહી. કે, બીજી અન્યકોઈ પ્રકારની દવા લેવી નહિ.

શું કોઈ આડ અસર છે ?
આમતો, મિથીલીન બ્લુ ( Methylene Blue ) લેવાથી કોઈ પણ પ્રકારની આડ અસર થી હોય એવું જોવા મળ્યું નથી. પણ, જો મિથીલીન બ્લુ વધુ માત્રામાં લેવાઈ જાય તો કયારેક પેશાબ લીલો આવવાની શક્યતા રહે છે.

Imgae Source :- Google.com

નોંધ :- મિથિલિન બ્લુનો આ પ્રયોગ હજી પ્રાથમિક તબક્કે છે. એટલું જ નહિ હજી સુધી એના ઉપયોગથી કોરોના વાયરસના દર્દીઓમાં સુધારો થવાના કોઈ નક્કર પુરાવા સામે આવ્યા નથી. માટે, મિથિલિન બ્લુનો પ્રયોગ ડોક્ટર ની સારવાર હેઠળ કરવો હિતાવહ છે.

આ પણ વાંચો…

  • માત્ર આ 1 આયુર્વેદિક ઔષધ આ 4 રોગોમાં ઉપયોગી છે.
  • આ કુદરતી રીતે કરો ફેફસાની સફાઈ અને રાખો શ્વસનતંત્રની કાળજી, ક્યારેય નહીં પડે કોઈ તકલીફ
  • એલોવેરા જ્યુસના ફાયદા, એલોવેરા જ્યુસ બનાવવાની રીત
Tags: CoronaCorona VirusLungLung DetoxMethylene BlueOxygenમિથિલિન બ્લુ
ShareTweetPin
Deep Charaniya

Deep Charaniya

લેટેસ્ટ ગુજરાતી સમાચાર, બીઝનેસ, આરોગ્ય તેમજ ટેકનોલોજી અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ
આરોગ્ય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

December 29, 2022
આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ
ઘરેલું ઉપચાર

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

December 29, 2022
લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો
આરોગ્ય

લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો

December 27, 2022
બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે
ઘરેલું ઉપચાર

બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

December 27, 2022
બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ
ઘરેલું ઉપચાર

બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

December 26, 2022
Next Post
10+ ઉપયોગ માં આવે તેવી કિચન ટિપ્સ અને ટ્રિક્સ – Useful cooking tips and tricks in gujarati

10+ ઉપયોગ માં આવે તેવી કિચન ટિપ્સ અને ટ્રિક્સ – Useful cooking tips and tricks in gujarati

આ રીતે બનવેલો ઘી વગરનો રોજનો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર

આ રીતે બનવેલો ઘી વગરનો રોજનો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

બસ શિયાળામાં ખાધે રાખો આ શાકભાજી, લોહી ની ઉણપ હશે તો કરી દેશે દુર

બસ શિયાળામાં ખાધે રાખો આ શાકભાજી, લોહી ની ઉણપ હશે તો કરી દેશે દુર

November 9, 2022
આયુર્વેદ અનુસાર બપોરે સૂવુ યોગ્ય છે કે અયોગ્ય? જાણો કયા લોકોએ બપોરે ઉંઘ ન લેવી જોઈએ

આયુર્વેદ અનુસાર બપોરે સૂવુ યોગ્ય છે કે અયોગ્ય? જાણો કયા લોકોએ બપોરે ઉંઘ ન લેવી જોઈએ

March 29, 2022
કેળાના કચરાને લાખોના બિઝનેસમાં ફેરવનાર ગરીબ પિતાના પુત્રએ 450 મહિલાઓને આપી રોજગારી

કેળાના કચરાને લાખોના બિઝનેસમાં ફેરવનાર ગરીબ પિતાના પુત્રએ 450 મહિલાઓને આપી રોજગારી

January 17, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In