Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home આરોગ્ય

કોરોનામાંથી સાજા થયા બાદ શરીરમાં થાક અને નબળાઈ જણાય છે ? તો રોજના ખોરાકમાં આ 5 વસ્તુનો ઉપયોગ કરો.

Deep Charaniya by Deep Charaniya
May 23, 2021
Reading Time: 1 min read
0
કોરોનામાંથી સાજા થયા બાદ શરીરમાં થાક અને નબળાઈ જણાય છે ? તો રોજના ખોરાકમાં આ 5 વસ્તુનો ઉપયોગ કરો.
Share on FacebookShare on Twitter

અત્યારે સમગ્ર દેશમાં કોરોનાના કેસોની સંખ્યામાં વધારો થતો જોવા મળે છે. અને, લોકો કોરોનામાંથી જલ્દી સાજા  થવા માટેની જરૂરી દવાઓ પણ લઇ રહ્યા છે. અને, સાથે સાથે ઘરગથ્થુ ઉપચાર તેમજ અયુર્વેદિક ઉકાળા પણ પીવે છે. જેનાથી શારીરિક ઇમ્યુનિટી અંદરથી સ્ટ્રોંગ રહે. અને, કોરોના જેવી મહામારીમાંથી ઝડપથી છુટકારો મળી શકે.

RELATED POSTS

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો

સામાન્ય રીતે કોરોના થયેલ દર્દીઓને સાજા થયા બાદ સંપૂર્ણ રીતે શરીર સાથ અપાતું હોતું નથી. કહેવાનો મતલબ એ છે કે આવા લોકોને થાક લગાવા ની ફરિયાદ રહેતી હોય છે. અને શારીરિક બળાઈ પણ જણાતી હોય છે. આ સમસ્યાથી બહાર આવવા માટે અત્યારે સોશીયલ મીડિયામાં જાત જાત ના ડાયેટ અને ઘરગથ્થુ ઉપચાર તેમજ અન્ય પ્રકારના ડાયટનો પ્રચાર ખુબજ વધી ગયો છે. આ સંદર્ભમાં ભારત સરકારની વેબસાઈટ અને ટવીટર હેન્ડલ પર ડાયટ શેર થયેલા પણ જોવા મળેલ છે. જેના માત્ર ઉપયોગથી શારીરિક ઈમ્યુનીટી વધે છે અને થાક પણ લાગતો નથી.

આ 5 વસ્તુને રોજીંદા ખોરાકમાં ઉમેરો કરો.

પલાળેલી બદામ અને કિસમીસઃ
શરીરમાં પ્રોટીન અને આર્યનની ઊણપ ને કારણે પણ શારીરિક થાક લાગતો હોય છે. બદામમાં પ્રોટીન પૂરતા પ્રમાણમાં હોય છે. અને, કિસમીસમાં પણ સારા પ્રમાણમાં આયર્ન મળી આવે છે. દીવસની  શરૂઆત પલાળેલી બદામ અને કિસમીસ ખાઈને કરવામાં આવે તો શરીરમાં સ્ફૂર્તિ અને તાજગી આવી જાય છે. રોજ રાત્રે 4 બદામ અને 10 કિસમિસ પલાળી દેવા અને સવારે નરણા કોઠે ચાવી ચાવી ને ખાઈ જવું.

રાગી અને ઓટમીલઃ
રાગીને કેલ્શિયમનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે. જે લોકો પોતાનો સ્ટેમિના વધારવા માંગતા હોય એમના માટે રાગી ખૂબ સારું છે. જરૂરિયાત અનુસાર ગોળ, રાગીનો લોટ, નટ્સ આ બધું મિક્સ કરીને રાગી માલ્ટનો પાવડર બનાવી લેવો. આ પાવડર ઊર્જા, પ્રોટીન અને સારો આયર્ન સ્રોતથી ભરપૂર હોય છે. થાક દુર કરવા માટે રાગીના લોટના ઢોસા અથવાતો એક વાટકી ઓટ ખાવા એ પણ સારો વિકલ્પ છે. આ એક સવારનો સારો નાસ્તો છે. જેનાથી શરીરને ભરપૂર એનર્જી મળે છે અને થાક દુર કરવામાં મદદરૂપ પણ થશે.

ગોળ અને ઘી:
ગોળ ઘણાં સ્રોતોથી બનતો હોય છે, જેમકે, ખજૂરનો પલ્પ, નાળિયેરનો રસ, શેરડીનો રસ વગેરે. પણ, સામાન્ય રીતે શેરડીનો રસનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ગોળમાં વિટામિન અને ખનિજ ભરપુર પ્રમાણમાં હોય છે. જે લોકોને ખૂબ થાક અને શારીરિક નબળાઇ અનુભવાતી હોય. તેમને ગોળનો ઉપયોગ ઘણો ફાયદાકારક સાબીત થાય છે. ગોળ ખાવામાં ઝડપથી પચી જાય છે, અને તમારી ઉર્જાના સ્તરમાં વધારો કરે છે. જ્યારે પણ આખો દિવસના કામ કર્યા પછી થાક લાગે ત્યારે ગોળ ખાઈ લો, થાક થોડા જ સમયમાં થાક દૂર થઇ જશે. બપોરના ભોજન દરમ્યાન ગોળ અને ઘીનું સેવન ફાયદાકારક છે. પોષક તત્વોથી ભરપુર આ ગોળ અને ઘીનું કોમ્બીનેશનને તમે રોટલી સાથે પણ ખાઈ શકો છો.

પુરતાં પ્રમાણમાં પાણી અને જ્યુસ પીઓઃ
આમ પણ શરીરને ગરમીની ઋતુમાં પાણીની વધારે જરૂર પડતી હોય છે. શરીરને સારી રીતે હાઈડ્રેટ રાખવું હોય તો પૂરતા પ્રમાણમાં પાણી, અને ફળોનો જ્યુસ જરૂરથી લેવો. એ ઉપરાંત છાશનું પણ નિયમીત સેવન કરવુ જોઈએ. શરીરમાં પ્રવાહીનું પ્રમાણ સારું હોય તો તેનાથી આપણાં શરીરમાં રહેલો કચરો બહાર નીકળી જશે અને શરીર એકદમ તાજગી અનુભવશે.

સાંજના જમવામાં ખીચડી:
કોરોના જેવી ભયંકર બીમારીમાંથી સાજા થયા બાદ રાત્રીના ભોજનમાં વહુ પડતો ભારે ખોરાક લેવો જોઈએ નહિ. કોરોનાના પણ થયો હોય તો પણ રાતના ભોજનમાં હળવો ખોરાક જ લેવો જોઈએ. હળવો ખોરાકનું બેસ્ટ વિકલ્પ ખીચડી છે. માટે, રાત્રીના ભોજનમાં ખીચડીનો ઉપયોગ કરવો. અને એમાં જો ઢીલી મગની ખીચડી ખાવ તો ઉત્તમ. ખીચડીમાં દરેક પ્રકારનાં પોષક તત્વો રહેલા હોય છે. અને તે પચવામાં પણ હળવી હોય છે. ખીચડીના અનેક ફાયદાઓ છે.

આમ ઉપર જણાવેલ 5 ખોરાકનું રોજીંદા  આહારમાં ઉપયોગ કરીને ( પલાળેલી બદામ, કિસમિસ, રાગી અને ઓટમીલ, ગોળ – ઘી, ખીચડીનું યોગ્ય સમયે સેવન અને શરીરને જોઈએ એટલા પ્રમાણમાં પુરતું પાણી પીવાથી ) તાજગી અનુભવાશે અને શારીરિક થાક પણ લાગશે નહી.

આ પણ વાંચો…

  • આ રીતે બનવેલો ઘી વગરનો રોજનો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર
  • કઈ રીતે ઊંડો શ્વાસ લેવાથી માત્ર 48 કલાકમાં શરીરને થાય છે આ 5 ફાયદાઓ
  • ઓક્સિજન લેવલ જાળવવા તેમજ ફેફસાને બ્લોક થતા અટકાવવા આ રીતે કરો મિથિલિન બ્લુનો ઉપયોગ
  • માત્ર આ 1 આયુર્વેદિક ઔષધ આ 4 રોગોમાં ઉપયોગી છે
  • આ કુદરતી રીતે કરો ફેફસાની સફાઈ અને રાખો શ્વસનતંત્રની કાળજી, ક્યારેય નહીં પડે કોઈ તકલીફ
  • બળ અને બુદ્ધિ વધારનારૂ ફળ એટલે દાડમ, દાડમ ખાવાના ફાયદા અને નુક્સાન
  • એલોવેરા જ્યુસના ફાયદા, એલોવેરા જ્યુસ બનાવવાની રીત
Tags: Coronaenergyfoodstress
ShareTweetPin
Deep Charaniya

Deep Charaniya

લેટેસ્ટ ગુજરાતી સમાચાર, બીઝનેસ, આરોગ્ય તેમજ ટેકનોલોજી અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Related Posts

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ
આરોગ્ય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

December 29, 2022
આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ
ઘરેલું ઉપચાર

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

December 29, 2022
લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો
આરોગ્ય

લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો

December 27, 2022
બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે
ઘરેલું ઉપચાર

બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

December 27, 2022
બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ
ઘરેલું ઉપચાર

બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

December 26, 2022
કબજિયાત માટે એક્યુપ્રેશર પદ્ધતિ
ઘરેલું ઉપચાર

ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

December 26, 2022
Next Post
સવારે ખાલી પેટે લીંબુ પાણી પીવાના છે આ 5 અદભુત ફાયદા

સવારે ખાલી પેટે લીંબુ પાણી પીવાના છે આ 5 અદભુત ફાયદા

મેંગો મફિન્સ બનાવવાની રીત । mango muffins recipe in gujarati

મેંગો મફિન્સ બનાવવાની રીત । mango muffins recipe in gujarati

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

જો તમારું વજન ઓછું થઈ રહ્યું હોય તો ભૂલથી પણ ન ખાઓ આ 7 વસ્તુઓ, નહિતર ઝડપથી વધી શકે છે વજન

જો તમારું વજન ઓછું થઈ રહ્યું હોય તો ભૂલથી પણ ન ખાઓ આ 7 વસ્તુઓ, નહિતર ઝડપથી વધી શકે છે વજન

May 27, 2022
modi cabinet

મોદીના મંત્રી મંડળમાં થશે ફેરફાર, આ રાજનેતાઓ આવશે નવા

September 28, 2020
આ 3 ઔષધી ને કાયમ તમારા ઘરમાં રાખશો તો લાઈફટાઈમ ગંભીર રોગો નહિ થાય

આ 3 ઔષધી ને કાયમ તમારા ઘરમાં રાખશો તો લાઈફટાઈમ ગંભીર રોગો નહિ થાય

January 4, 2023

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો
  • કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In