Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home આરોગ્ય

આ 5 ખાદ્ય પદાર્થોને ભૂલથી પણ ફરી વાર ગરમ કરીને કદી ના ખાશો બગાડી શકે છે તમારી હેલ્થ

Deep Charaniya by Deep Charaniya
July 1, 2021
Reading Time: 1 min read
0
આ 5 ખાદ્ય પદાર્થોને ભૂલથી પણ ફરી વાર ગરમ કરીને કદી ના ખાશો બગાડી શકે છે તમારી હેલ્થ
Share on FacebookShare on Twitter

હાલના સમયમાં મોટાભાગે પતી અને પત્ની બંને કામ કરતા હોય છે. પત્ની ને ઓફિસના કામકાજની સાથે સાથે ઘરની જવાબદારી તેમજ બીજા અન્ય ઘરેલુ કામો પણ કરવા પડતા હોય છે. અને એમાં વળી મહત્વની જવાબદારી એટલે રસોઈ. ઓફીસના ટાઈમ સાચવવામાં તેમજ ધારણા બીજા અન્ય કામની ઉતાવળમાં ઘણીવાર રસોઈ કરવાનું માપ ધ્યાન બહાર નીકળી જતું હોય છે. એના કારણે કોઈ વાર રસોઈ ખૂટી જાય કે પછી કોઈ વાર રસોઈ વધી પણ જાય છે.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

રસોઈ ખૂટી જાય તો એ બહુ મોટો પ્રશ્ન નથી કેમકે અત્યારે તો ઓનલાઈન ઓર્ડર કરી ને પણ જમવાનું મંગાવી શકાય છે. પણ ઘણી ગૃહિણીઓ સામે પ્રશ્ન એ આવે કે રસોઈ વધી પડે તો શું કરવાનું ? અમુક વાર તો સાંજે આવીને જમવાનું બનવું ના પડે એ માટે થઈને પણ સવારે વધારે રસોઈ બનાવી દેતા હોય છે. જેથી કરી ને સાંજે આવીને ખાલી ગરમ કરીને એ ખાઈ શકાય. આપણે ત્યાં મોટાભાગના ઘરમાં સવારે રસોઈ બનાવ્યા પછી, જમતી વખતે એ રસોઈને ફરી ગરમ કરીને ખાવામાં આવે છે. ઘણીવાર તો સવારની વધેલી રસોઈને સાંજે પણ ગરમ કરીને ખાતા હોય છે.

પરંતુ એવા કેટલાક પદાર્થો છે જે આવી રીતે ફરી વાર ગરમ કરીને ખાવામાં માં આવે તો આપણા શરીરને નુકશાન થઇ શકે છે. તો, આજે આપણે એવા 5 પદાર્થો વિશે જાણીશું કે રસોઈ કાર્ય બાદ ફરી વાર ગરમ કરીને ખાવાથી આપણને નુકશાન પહોંચાડી શકે છે.

આ 5 ખાદ્ય પદાર્થ ફરીવાર ગરમ કરીને ન ખાવા

બટેકા :-
આપણા ગુજરાતીઓ બટેકાનો ઉપયોગે મોટાભાગે દરેક શાકમાં કરતા હોય છે. પણ મિત્રો, બટેકાના શાકને ક્યારેપણ ફરીવાર ગરમ કરીને ખાવું ન જોઈએ. એમ કરવાથી એની સીધી અસર પાચન ક્રિયા ઉપર પડે છે. અને, પાચનક્રિયા બગાડે છે તેમજ પેટની સમસ્યાઓ પણ થઇ શકે છે.

પાલક:-
પાલક હેલ્થ માટે ખુબજ લાભદાયક છે. કબજિયાતના રોગમાં પાલક ઉત્તમ માનવામાં આવે છે. ટૂંકમાં, પાલકને ગમે તે રીતે રાંધીને ખાવાથી લાભ થાયજ છે. પરંતુ જો આ પાલકના શાક ને ફરીવાર ગરમ કરીને ખાવામાં આવે તો એનો સ્વાદ તો ફિક્કો પડી જ જાય છે. પણ, સાથે સાથે કેન્સર થવાની શક્યતાઓ પણ વધી જતી હોય છે.

બીટ:-
બીટ શરીરમાં લોહીની ઉણપને પુરી કરવાનો ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે. બીટનો જ્યુસ પીવાથી શરીરમાં તાજગી અને શક્તિમાં વધારો કરે છે. ઘણા ખરા લોકો બીટનું શાક બનાવીને પણ ખાતા હોય છે. પણ બીટના શાક ને ફરીવાર ગરમ કરીને ખાવામાં આવે તો, શરીરમાં વાયુનો વધારો થાય છે. જે શરીરમાટે હાનિકારક છે.

ભાત:-
ભાત એક એવી વસ્તુ છે કેજે ભારત દેશના મોટાભાગના ઘરોમાં ખવાતો હશે. એકવાર ભાત બની ગયા બાદ ફરીથી એને ગરમ કરીને ખાવા ન જોઈએ. જાણકારોના અનુસાર એમ કરવાથી લાંબાગાળે તમારા શરીરને નુકશાન થઇ શકે છે.

તુવેર દાળ:-
તુવેર દાળની તાસીર શરીરમાં વાયુ કરનારી છે એમ માનવામાં આવે છે. એકવાર દાળ બની ગયા પછી એને વારંવાર ગરમ કરીને ખાવામાં આવે તો શરીરમાં વાયુનો વધારો થાય છે. અને વાયુ વધવાથી સાંધાના દુખાવાની ફરિયાદ રહેતી હોય છે.

નોંધ:- ઉપર આર્ટિકલ્સમાં જણાવેલ તમામ માહિતી ફક્ત ને ફક્ત શૈક્ષણિક હેતુસર આપવામાં આવી છે. જે ઈન્ટરનેટમાં માધ્યમ થકી માહિતી એકઠી કરીને જણાવવામાં આવી છે.

આ પણ વાંચો…

  • કઈ રીતે ઊંડો શ્વાસ લેવાથી માત્ર 48 કલાકમાં શરીરને થાય છે આ 5 ફાયદાઓ
  • સવારે ખાલી પેટે લીંબુ પાણી પીવાના છે આ 5 અદભુત ફાયદા
  • માત્ર આ 1 આયુર્વેદિક ઔષધ આ 4 રોગોમાં ઉપયોગી છે
  • બળ અને બુદ્ધિ વધારનારૂ ફળ એટલે દાડમ, દાડમ ખાવાના ફાયદા અને નુક્સાન
  • એલોવેરા જ્યુસના ફાયદા, એલોવેરા જ્યુસ બનાવવાની રીત
Tags: foodhealthrecipespinachwarm food
ShareTweetPin
Deep Charaniya

Deep Charaniya

લેટેસ્ટ ગુજરાતી સમાચાર, બીઝનેસ, આરોગ્ય તેમજ ટેકનોલોજી અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ
આરોગ્ય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

December 29, 2022
આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ
ઘરેલું ઉપચાર

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

December 29, 2022
લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો
આરોગ્ય

લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો

December 27, 2022
બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે
ઘરેલું ઉપચાર

બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

December 27, 2022
બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ
ઘરેલું ઉપચાર

બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

December 26, 2022
Next Post
રોજ સવારે ઉઠીને કરો આ કામ ચહેરો એકદમ ચમકી ઉઠશે, કરો માત્ર આ 3 ઉપાય

રોજ સવારે ઉઠીને કરો આ કામ ચહેરો એકદમ ચમકી ઉઠશે, કરો માત્ર આ 3 ઉપાય

ઘરેલુ ઉપચારમા એલચીનો ઉપયોગ | એલચીના ફાયદા | Elchi na fayada

ઘરેલુ ઉપચારમા એલચીનો ઉપયોગ | એલચીના ફાયદા | Elchi na fayada

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

January 27, 2023
100થી વધુ રોગો ને દૂર કરી નાખે છે આ ઔષધીના પાન નો રસ

100થી વધુ રોગો ને દૂર કરી નાખે છે આ ઔષધીના પાન નો રસ

October 2, 2022
90 ટકા લોકો નથી જાણતા આ વસ્તુનું સેવન કરવાથી થતા ફાયદા વિષે, બદામ કરતા પણ 10 ગણું શક્તિશાળી છે

90 ટકા લોકો નથી જાણતા આ વસ્તુનું સેવન કરવાથી થતા ફાયદા વિષે, બદામ કરતા પણ 10 ગણું શક્તિશાળી છે

April 24, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
  • આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
  • ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In