Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

રોજ સવારે ઉઠીને કરો આ કામ ચહેરો એકદમ ચમકી ઉઠશે, કરો માત્ર આ 3 ઉપાય

ચહેરા પર ક્યારે પણ નહિ થાય ખીલ અને નહિ પડે ડાઘા અને ખાડા

Deep Charaniya by Deep Charaniya
May 4, 2022
Reading Time: 1 min read
0
રોજ સવારે ઉઠીને કરો આ કામ ચહેરો એકદમ ચમકી ઉઠશે, કરો માત્ર આ 3 ઉપાય
Share on FacebookShare on Twitter

નમસ્કાર મિત્રો, આજના આ આર્ટિકલમાં અમે વાત કરવાના છીએ ચેહરાને કુદરતી રીતે ચમકાવવાના ઘરેલું ઉપાયો વિષે. મહિલા હોય કે પુરુષ દરેક જણ એમ ઇચ્છતું હોય છે કે તેમની સ્કિન ખીલ, ડાઘ ધબ્બા વગરની તેમજ ગ્લોઈંગ કરતી હોવી જોઈએ. પરંતુ, આ વ્યસ્ત ભાગદોડ વાળી લાઇફ સ્ટાઈલમાં આપણે મોટાભાગે ઇચ્છીને પણ પોતાના શરીરનું ખાસ ધ્યાન રાખી શકતા નથી. આજની મહિલા પોતાની સ્કિન ની જાળવણી માટે જાત જાત ની ક્રિમ, ફ્રેશ વોશ નો ઉપયોગ કરતી હોય છે.

RELATED POSTS

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

ઘણીખરી મહિલાઓ તો સ્કિન સારી રહે એ માટે થઇને મોંઘા મોંઘા બ્યુટી પાર્લરનો પણ સહારો લેતા હોય છે. અને પરિણામ સ્વરૂપ પૈસાની બરબાદી અને કેમિકલ રૂપ કરેલા ફેસિયલથી સ્કિન દિવસે ને સિવસે વધારે બગડતી જાય છે. યંગ જનરેશન વાળી મહિલાઓ તો નાઈટ સ્કિન કેરનું રૂટિન તો એમને મનગમતી સિરિયલો મિસ કરીને પણ ફોલો કરે છે. અને સવારે તે પોતાના ચહેરાને માત્ર ને માત્ર ફેસવોશથી ધોઇ નાંખે છે, જે તદ્દન ખોટુ છે.

જો તમે ઇચ્છતા હોવ કે તમારી સ્કિન હંમેશા ક્લીન અને ક્લીયર, ડાઘ ધબ્બા વગરનો રહે તો, તમે રોજ સવારે એક ખૂબ જ સરળ અને નજીવા ખર્ચે સ્કિનની જાણવાનીનો ઉપાય કરી શકો છો. જેનાથી તમારો ચહેરો બેડાઘ રહેશે અને તેના પર નેચરલ શાઇન પણ જળવાઇ રહેશે. ચાલો જાણીએ સવારે ઉઠીને અપનાવવાના આ ઘરેલું ઉપાયો વિષે.

ઠંડાં પાણીથી ધોઇ નાંખો ચહેરો :- સવારે ઉઠતાની સાથે જ ચહેરાને તાજુ અને શુદ્ધ ઠંડાં પાણીથી ધોઇ લેવો. ઠંડાં પાણીથી ચહેરો ધોવાથી તમારી ચહેરાની ત્વચાના પોર્સ બંધ થઇ જાય છે. ઠંડું પાણી એક એન્ટી-રિન્કલ એજેન્ટ તરીકે પણ કામ કરતુ હોવાથી ત્વચાની વધતી ઉંમરની પ્રક્રિયા ધીમી પડી જાય છે. એ ઉપરાંત સૂર્યના હાનિકારક કિરણોથી ચહેરાની ત્વચાને બચાવવા માટે ઠંડું પાણી ખૂબ જ લાભદાયક હોય છે. રોજ સવારે ઠંડા પાણીથી ચહેરો ધોવાથી ચહેરા ઉપર જમા થતું વધારાનું તેલ સાફ કરવામાં પણ મદદ મળે છે. જેની તૈલીય ત્વચા હોય એના માટે ખુબજ લાભદાયક છે.

ગુલાબ જળ અને લીંબૂથી સાફ કરો ચહેરો :- ગૃૂલાબ જળ અને લીંબૂનો રસ મિક્સ કરીને એક કાચની બાટલીમાં રાખી લો. જેથી કરીને સવાર સવારમાં આ મીશ્રણ બનાવવાની માથાકૂટ કરવી ના પડે. પોતાનો ચહેરો ધોયા બાદ ગૃૂલાબ જળ અને લીંબૂના રસના મિશ્રણને દરરોજ સવારે ચહેરા પર લગાવો. અને આ મિશ્રણને આખા ચહેરા લગાવ્યાની સાથે સાથે ડોક પર પણ લગાઓ.

આ મીશ્રણમાં તમે ગ્લિસરીન પણ ઉમેરી શકો છો. ગ્લિસરીન ચહેરા માટે એક સારું ક્લીન્ઝર માનવામાં આવે છે. જે તમારા ચહેરાની ગંદકી અને ચહેરા પર રહેલા તેલને સાફ કરે છે. ગ્લિસરીન ત્વચાને મોઇશ્ચરાઇઝ કરતું હોય છે. અને ચહેરાને ડ્રાઇનેસથી બચાવે છે, અને સાથે સાથે ત્વચાને ટોન પણ કરે છે.

ગુલાબજળથી ચહેરો નિખારો :- ગુલાબજળથી ચહેરાને સારી રીતે સાફ કરી ને મોઇશ્ચરાઇઝ કરો. ગુલાબજળને ચહેરા માટે એક ઉત્તમ પ્રકારનું ટોનર માનવામાં આવે છે. જે ચહેરાના ઓપન પોર્સને બંધ કરે છે. અને, ચહેરાને ફેશ રાખવામાં મદદ કરે છે. ગુલાબજળનું ટોનર લગાવ્યાબાદ ચહેરાની સ્કિન પર પોતાની ત્વચા અનુકૂળ આવે એ રીતનું મોઈશ્ચરરાઇઝર લગાઓ.

પોતાના શરીર અને ત્વચાને હાઈડ્રેટ કરવા માટે સવારે ખાલી પેટ પૂરતા પ્રમાણમાં તરલ પદાર્થોનું સેવન કરવું જોઈએ. શરીરને હાઈડ્રેટ રાખવાથી ત્વચાને ડિટોક્સ કરવામાં મદદ મળે છે. શરીરને હાઈડ્રેટ રાખવામાં ગ્રીન ટી અને નારિયેળ પાણીને પણ ખૂબજ અસરકારક માનવામાં આવે છે.

જો તમે આ 3 ઉપાય કરશો તો થોડા જ દિવસોમાં તમારી ત્વચામાં બદલાવ આવતો જોઈ શકશો. અને સાથે સાથે તમારી ચહેરા પર પડેલા ડાઘ ધબ્બા અને ખાડા તેમજ તમને વારે વારે થતી ખીલની સમસ્યાથી પણ છૂટકારો મેળવી શકશો.

આ ઉપાય ની સાથે સાથે જયારે પણ ઘરથી બહાર નીકળો એ પહેલા સ્કિન પર એક સારું સનસ્ક્રીન લોશન લગાવવું પણ ખૂબ જરૂરી છે. જે દરરોજ સવારે બહાર નિકળતા પહેલાં ત્વચા અને હાથ પર લગાઓ. જેથી કરીને તડકામાં તમારી ત્વચા બ્લેક પડી ના જાય.

આમ, ઉપર જણાવેલા ઘરેલું ઉપાયો કરવાથી તમારો ચેહરો એકદમ ચમકી ઉઠશે, આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય, આ ઉપયોગી માહિતીને જનહિત જરૂર શેર કરવા વિંનતી.

ShareTweetPin
Deep Charaniya

Deep Charaniya

લેટેસ્ટ ગુજરાતી સમાચાર, બીઝનેસ, આરોગ્ય તેમજ ટેકનોલોજી અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Related Posts

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
ઘરેલું ઉપચાર

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

January 27, 2023
વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન
ઘરેલું ઉપચાર

નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન

January 21, 2023
સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી
ઘરેલું ઉપચાર

સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી

January 20, 2023
Next Post
ઘરેલુ ઉપચારમા એલચીનો ઉપયોગ | એલચીના ફાયદા | Elchi na fayada

ઘરેલુ ઉપચારમા એલચીનો ઉપયોગ | એલચીના ફાયદા | Elchi na fayada

વધુ પડતી સેલ્ફી લેવાની આદત લાવી શકે છે તમારા હાથ માટે આ સમસ્યા જાણો શું કહે છે નિષ્ણાતો

વધુ પડતી સેલ્ફી લેવાની આદત લાવી શકે છે તમારા હાથ માટે આ સમસ્યા જાણો શું કહે છે નિષ્ણાતો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

વરસાદની ઋતુમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પીવો આ જ્યુસ, આ રીતે બનાવો ઇમ્યુનીટી બુસ્ટર જ્યુસ

વરસાદની ઋતુમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પીવો આ જ્યુસ, આ રીતે બનાવો ઇમ્યુનીટી બુસ્ટર જ્યુસ

September 22, 2021
Thailand temple

આ જગ્યાએ ભક્તોના ઘેર પારણું બંધાય તો દેવી માતાને તો ચડાવાય છે લિંગ, પ્રસાદમાં ચડાવાય છે લિંગ

November 26, 2020
પગના તળીયામાં થનારી બળતરા અને દુખાવાથી ચપટી જ વગાડતા મળશે છુટકારો, બસ કરવું પડશે આ કામ

પગના તળીયામાં થનારી બળતરા અને દુખાવાથી ચપટી જ વગાડતા મળશે છુટકારો, બસ કરવું પડશે આ કામ

July 25, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In