Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home Cooking

ઘરેલુ ઉપચારમા એલચીનો ઉપયોગ | એલચીના ફાયદા | Elchi na fayada

"નાનો પણ રાઈનો દાણો" એવુંજ જબરદસ્ત કામ છે નાની એવી એલચીનું

Deep Charaniya by Deep Charaniya
July 18, 2021
Reading Time: 1 min read
0
ઘરેલુ ઉપચારમા એલચીનો ઉપયોગ | એલચીના ફાયદા | Elchi na fayada
Share on FacebookShare on Twitter

સામાન્યરીતે નાની ઈલાયચીનો ઉપયોગ સુગંધ અને સ્વાદ માટે કરવામાં આવે છે. મીઠી વાનગીઓમાં ઈલાયચીનો ઉપયોગ ખાસ કરવામાં આવે છે. કેટલાક લોકો ચા માં પણ ઈલાયચીનો ઉપયોગ કરતા જોવા મળે છે. ઈલાયચીનો ઉપયોગ કરવાથી ચા એકદમ ખીર જેવી મીઠી બને છે. પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે, ઈલાયચી એક આયુર્વેદિક ઔષધિ તરીકે પણ રોજિંદા જીવનમાં ખૂબ ઉપયોગી નીવડી શકે છે. તેના બીજા પણ ઘણા બધા ફાયદા છે, જેના વિશે જાણીને તમે દંગ રહી જશો.

RELATED POSTS

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો

એલચીના ફાયદા – ( Elchi na fayada )

મોઢા માંથી દુર્ગંધ દૂર કરે છે:-

જમ્યા પછી મોઢામાં આવતી વાસને દૂર કરવા એલચીની મુખવાસ તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. અને આથી જ ઈલાયચી ને એક સારું માઉથ ફ્રેશનર પણ કહેવાય છે. તેને ખાવાથી મ્હોની દુર્ગંધ દૂર થાય છે. જો તમારા મ્હોંમાંથી વધારે પડતી દુર્ગંધ આવતી હોય તો તમારે દરેક સમયે મ્હોંમાં એક ઈલાયચી રાખવી જોઈએ.

આયુષ્ય વધારે છે:-

ચાઈનીઝ પ્રથા અનુસાર ઈલાયચી વાળી ચા પીવી એ લાંબા આયુષ્યનું રહસ્ય છે. કારણ કે આવી ચા તમારી આંતરિક શુદ્ધિ માટે આવશ્યક છે. જે રોજ પીવાથી તમારું સ્વાસ્થ્ય સુધારી શકે છે અને તમે લાંબુ આયુષ્ય પ્રાપ્ત કરી શકો છો.

રક્ત પરિભ્રમણ વધારે છે:-

એલચી શરીરમાં રક્તનું પરિભ્રમણ કરવા માટે પણ જાણીતી છે. ખાસ કરીને તમારા ફેફસાના રોગોમાં તે ઘણીવાર શ્વસનતંત્રના ઉપચારમાં કુદરતી ઉપચાર તરીકે પણ વપરાય છે. તે તમારી જીવનક્ષમતામાં વધારો કરી તમારી ઊર્જાને વધારવામાં મદદરૂપ સિદ્ધ થાય છે.

શરદી – કફમાં રાહત:-

એલચી ખાવાથી મિત્રો શરદી કફમાં પણ રાહત મળે છે. શરદી કફની સમસ્યા હોય તે લોકો એ ગરમ દૂધ સાથે આઠ દિવસ સુધી એલચી ખાવી જેનાથી તમને રાહત મળશે. અને કફ પણ બધો બહાર નીકળી જશે. એલચી એ શરીરને અંદરથી ગરમી આપે છે અને કફને બહાર કાઢવાનું કાર્ય કરે છે અને બીજી વાર પણ કફને અનાર જમાં થવા દેતી નથી.

પાચનક્રિયાને કરે છે મજબૂત:-

ઘણા લોકોના ઘરે જમ્યા બાદ ઈલાયચી ખાવાનું ચલન જોવા મળતું હોય છે. જે મુખવાસ તરીકે લઈ શકાય છે.જમ્યા બાદ ઈલાયચી ખાવી ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં રહેલા તત્વો જમવાનું પચાવવામાં ખૂબ મદદ કરે છે. આથી, લોકો ઘણાં આયુર્વેદના જાણનાર લોકો જમ્યા બાદ ઈલાયચી ને મુખવાસ તરીકે લેવાનું પસંદ કરે છે.

પેશાબ સંબધીત સમસ્યામાં રાહત :-

પેશાબ સંબધીત સમસ્યા રહેતી હોયતો દૂધને પાણી સરખા ભાગે લઇને એમાં એલચીનો ભૂકો નાખીને ઉકાળો. ઠંડુ પડે ત્યારબાદ એમાં ખડી સાકાર ઉમેરી ને પીવાથી પેશાબ છૂટથી થાય છે. દાડમના રસમાં સિંધવ મીઠું ઉમેરીને સૂંઠ અને એલચી સરખા ભાગે ઉમેરી પીવાથી પણ પેશાબમાં થતી બળતરા માં રાહત થાય છે. અને પેશાબ પણ છૂટથી થાય છે.

રક્તમાં સાકરનું પ્રમાણ જાળવી રાખે છે:-

કાળી એલચી હાઈ બ્લડ શુગર લેવલના ઘરગથ્થુ ઉપચારમાં મહત્ત્વપૂર્ણ છે. તેમાં રહેલું મેગેનિઝનું વધારે પ્રમાણ રક્તના બ્લડશુગર લેવલને નિયંત્રિત કરે છે.

એસિડિટીમાં રાહત આપે છે :-

જી હા, મિત્રો આજ કાલના તીખા તળેલા ખોરાકને લીધે એસિડિટીના સમસ્યા રોજિંદા જીવનમાં વણાયેલી છે. એસિડિટીમાં રાહત મેળવવા માટે જમ્યા પછી દરરોજ બે એલચી ખાવાથી એસિડિટીમા રાહત મેળવી શકાય છે.

વજન ઘટાડવામાં મદદરૂપ :-

એલચી તમારા ઉર્જાના ચયાપચયનું કાર્યને સક્રિય ક કરે છે. જેનાથી તમારું શરીર વધુ પ્રમાણમાં કેલેરી બાળે છે.

લોહીનું દબાણ નીચું લાવે છે:-

કોથમીર અને એલચીનો એક કપ રસ પીવાથી તમારું લોહીનું દબાણ નીચું આવી શકે છે.

ઘરેલુ ઉપચારમાં એલચીનો ઉપયોગ | Elchi na gharelu upchar

શરીરમાં કોઈ જાત ની બળતરા થતી હોય જેવીકે, પેશાબ ની બળતરા, હાથ પગની બળતરા કે પછી અન્ય અંગોની બળતરા એ સમયે આમળાના રસ માં એલચીનો ભૂકો નાખી ને પીવાથી શરીરમાં થતી બળતરા દૂર થાય છે.

ઉલટી અવતી હોય કે ઉબકા આવતા હોય તો પણ દાડમના રસમાં એલચીને ઉમેરીની પીવાથી ઉલટી તથા ઉબકા માં રાહત મળે છે.

હરસ – માસની તકલીફમાં 1 નાની ચમચી એલચીના ચૂર્ણમાં મધ, ઘી અને સાકાર ઉમેરીને 15 દિવસ સુધી લેવાથી ફાયદો થાય છે.

શરીરમાં અકળામણ થતી હોય કે જીવ મુંજાતો હોય તો એક ચમચી મધમાં એલચીનો ભૂકો ઉમેરીને ચાટવાથી રાહત થાય છે.

પેટમાં ઊંધો ગેસ ચડતો હોય કે આફરો ચડતો હોય, તો લીંબુના રસમાં સેકેલી હિંગ અને એલચીનું ચૂર્ણ મેળવીને પીવાથી સારો એવો ફાયદો થાય છે.

માનસિક તાણ રહેતો હોયતો દરરોજ એલચીનો ઉકાળો પીવાથી આ સમસ્યા દૂર થાય છે. તેનો ઉકાળો બનાવવા પાણીમાં ઇલાયચી પાવડરને ઉકાળો.

તો, મિત્રો એલચી એ રોજિંદા જીવનમાં બનતી નાની – મોટી સમસ્યા હોય કે ક્યારેક બનતી સમસ્યા હોય દરેક સમસ્યામાં એલચી મહત્વનો ભાગ ભજવે છે. તો ચલો આપણે પણ આજથી જ રોજિંદા આહારમાં એલચીની ઉપયોગ શરૂ કરીએ અને જીવનને તંદુરસ્ત બનાવીએ…

આ પણ વાંચો…

  • કઈ રીતે ઊંડો શ્વાસ લેવાથી માત્ર 48 કલાકમાં શરીરને થાય છે આ 5 ફાયદાઓ
  • સવારે ખાલી પેટે લીંબુ પાણી પીવાના છે આ 5 અદભુત ફાયદા
  • માત્ર આ 1 આયુર્વેદિક ઔષધ આ 4 રોગોમાં ઉપયોગી છે
  • બળ અને બુદ્ધિ વધારનારૂ ફળ એટલે દાડમ, દાડમ ખાવાના ફાયદા અને નુક્સાન
ShareTweetPin
Deep Charaniya

Deep Charaniya

લેટેસ્ટ ગુજરાતી સમાચાર, બીઝનેસ, આરોગ્ય તેમજ ટેકનોલોજી અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Related Posts

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ
આરોગ્ય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

December 29, 2022
આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ
ઘરેલું ઉપચાર

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

December 29, 2022
લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો
આરોગ્ય

લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો

December 27, 2022
બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે
ઘરેલું ઉપચાર

બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

December 27, 2022
બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ
ઘરેલું ઉપચાર

બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

December 26, 2022
કબજિયાત માટે એક્યુપ્રેશર પદ્ધતિ
ઘરેલું ઉપચાર

ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

December 26, 2022
Next Post
વધુ પડતી સેલ્ફી લેવાની આદત લાવી શકે છે તમારા હાથ માટે આ સમસ્યા જાણો શું કહે છે નિષ્ણાતો

વધુ પડતી સેલ્ફી લેવાની આદત લાવી શકે છે તમારા હાથ માટે આ સમસ્યા જાણો શું કહે છે નિષ્ણાતો

ક્રિસ્પી કોર્ન સમોસા | Crispy Corn Samosa

ક્રિસ્પી કોર્ન સમોસા | Crispy Corn Samosa

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

જયારે સમય મળે ત્યારે તમારા પરિવારના આ 7 ટેસ્ટ કરાવી લેજો

જયારે સમય મળે ત્યારે તમારા પરિવારના આ 7 ટેસ્ટ કરાવી લેજો

September 19, 2022
Rajkot Covid Hospital

રાજકોટની આ કોવિડ હોસ્પિટલના ICU વોર્ડમાં લાગી આગ, 5 કોરોના દર્દી ભડથું જુવો દર્દનાક દ્રશ્યો

November 27, 2020
શિયાળામાં દરેક લોકોએ અવશ્ય ખાવું જોઈએ આ, આખું વર્ષ પ્રોટીનની ઉણપ નહિ રહે

શિયાળામાં દરેક લોકોએ અવશ્ય ખાવું જોઈએ આ, આખું વર્ષ પ્રોટીનની ઉણપ નહિ રહે

December 25, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો
  • કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In