Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home આરોગ્ય

વધુ પડતી સેલ્ફી લેવાની આદત લાવી શકે છે તમારા હાથ માટે આ સમસ્યા જાણો શું કહે છે નિષ્ણાતો

Deep Charaniya by Deep Charaniya
July 15, 2021
Reading Time: 1 min read
0
વધુ પડતી સેલ્ફી લેવાની આદત લાવી શકે છે તમારા હાથ માટે આ સમસ્યા જાણો શું કહે છે નિષ્ણાતો
Share on FacebookShare on Twitter

OMG! શું તમે જાણો છો..???  વધુ પડતી સેલ્ફી લેવાથી પણ શરીરમાં ઘણા પ્રકારના નુકસાન થઈ શકે છે.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

આજકાલ સેલ્ફી લેવાનો જમાનો વધી ગયો છે. સેલ્ફી લેવા માટે લોકોમાં વધુ પડતી દિવાનગી જોવા મળે છે. આજ કાલ લોકો સેલ્ફી લેવાના ખૂબ વધારે જ શોખીન બની ગયા છે. અમુક લોકો રોજ 4થી 5 સેલ્ફી લે છે. કોરોના કાળમાં લોકોએ ઘરે જ તૈયાર થઈને અઢળક સેલ્ફી લીધી છે. પરંતુ શું તમે જાણો છે કે વધુ સેલ્ફી લેવી એ પણ આપણા શરીર માટે ઘણા પ્રકારના નુકસાન પણ થઈ શકે છે. તો શું તમે શરીરમાં થતા નુકસાન વિશે જાણો છો..??

તો ચલો આજે જાણીએ અને વધુ પડતી બિનઉપયોગી સેલ્ફી લેવાની કયા કયા નુકશાન થાય છે.

સેલ્ફી લેવાથી શરીરમાં થતા નુકસાન

કાંડા ને પણ નુકસાન થઈ શકે છે. :-
જો તમે હાથને લાંબો ખેંચીને, કાંડાને અંદરની તરફ વાળીને કૂદો છો, ખડકો પર ઊભા રહીને સેલ્ફી ખેંચો છો તો આ બાબત તમારા માટે ખતરનાક પણ બની શકે છે. કેમ કે આ દરમિયાન જો તમારું સંતુલન યોગ્ય ન રહે તો પડી જવાને કારણે કાંડામાં ગંભીર ઈજા પહોંચી શકે છે. અને વારંવાર કાંડા વડે સેલ્ફી લેવાથી કાંડાનો દુખાવો પણ થાય શકે છે. એટલા માટે જ તબીબો આવી સેલ્ફી ન લેવા બાબતે જણાવે છે.

કરચલી :-
સેલ્ફી લેવાની સૌથી મોટું નુકસાન એ છે કે આનાથી તમારી સ્કીનની ઉંમર હોવા કરતા વધુ દેખાવવા લાગે છે. સમય પહેલા તમારા ચહેરા પર વૃદ્ધાવસ્થા દેખાય છે. વધુ સેલ્ફી લેવાથી ચહેરા પર કરચલીઓ આવી શકે છે. આ સાથે જ ચહેરાનો ગ્લો પણ ઘટી જાય છે. કહેવાય છે કે કોઈ પણ પ્રકારની ક્રીમ કે સનસ્ક્રીનથી આનો બચાવ થઈ શકે નહિ.

ચહેરા પર થાય છે નુકસાન :-
આજના સમયમાં સેલ્ફી લેવાનુ કોને નથી ગમતું. પરંતુ વધુ સેલ્ફી લેવાથી આની ખરાબ અસર થાય છે. હા, તમે બરાબર વાંચ્યુ, સેલ્ફી લેવાથી તમારી સ્કીનને ઘણુ નુકશાન થઇ શકે છે.

ફોનના રેડિએશન ચહેરાને ખરાબ કરે છે :-
સેલ્ફી લેવાની તમને ખૂબ ગમતી હોય અને તમે રોજ સેલ્ફી લેતા હોય તો એ તમારી સ્કીન માટે હાનિકારક સાબિત થઈ શકે છે. મોબાઈલ ફોનમાંથી નીકળતા ઈલેક્ટ્રોમેગ્નેટિક રેડિએશન સ્કીન પર ઘણી ઊંડી અસર કરે છે.

ચહેરાની રંગત પણ પડે છે ફિક્કી :-
આજકાલ લોકો પરફેક્ટ ફોટા માટે 100થી વધુ સેલ્ફી લે છે. વધુ સેલ્ફી લેવાથી આની સ્કીન પર ખૂબ અસર જોવા મળે છે. વધુ સેલ્ફી લેવાથી સ્કીનની રંગત ઘટી જાય છે.

ચલો જાણીએ શું કહે છે નિષ્ણાતો

સ્કીન સ્પેશિયાલિસ્ટનુ માનવુ છે કે ચહેરા પર સ્માર્ટફોનની લાઈટ અને ઈલેક્ટ્રોમેગ્નેટીક રેડીએશનના કારણે સ્કીન પર ઘણુ નુકશાન થઈ શકે છે. સેલ્ફી લેવાથી ચહેરા પર કરચલીઓ વધી શકે છે અને ચહેરા પરની જે રંગત હોય એ પણ ફિક્કી થતી જાય છે. અને ચહેરો ઉંમર કરતા વધુ વૃદ્ધ દેખાવવા લાગે છે.

નિષ્ણાતોનું માનવું છે કે જોખમ વાળી જગ્યાએ સેલ્ફી લેવાથી જાનનું પણ જોખમ થઇ શકે છે. હાથ વડે વારંવાર સેલ્ફી લેવાથી કાંડાને પણ નુકસાન થઈ શકે છે વધુ પડતી સેલ્ફી લેવાથી હાથનો કાયમનો દુખાવો પણ થઇ શકે છે માટે વધુ પડતી સેલ્ફી લેવાનું ટાળો અને પોતાને અને પોતાના શરીરને સેલ્ફીથી થતા નુકસાનથી બચાવો.

મિત્રો આ હતા સેલ્ફી લેવાથી થતા ગેરફાયદાઓ. તો, આપ સૌ આજથી જ ચેતી જજો અને વધુ પડતી સેલ્ફી લેવાનું ટાળજો. પણ હા,  સેલ્ફી લેવાની ના નથી. પણ, જરૂર પૂરતી જ અને પોતાને કે પોતાના શરીરના કોઈ અંગને નુકસાન ના થાય એ રીતે સેલ્ફી લેવાથી સેલ્ફીની મજા માણી શકાય, અને સ્વસ્થ પણ રહી શકાય છે. માટે ઓછી સેલ્ફી લેવાનુ રાખો તંદુરસ્ત રહો અને જોખમ ટાળો.

આ પણ વાંચો…

  • રોજ સવારે ઉઠીને કરવું આ કામ ચહેરો એકદમ ચમકી ઉઠશે, કરો માત્ર આ 3 ઉપાય
  • આ 5 ખાદ્ય પદાર્થોને ભૂલથી પણ ફરી વાર ગરમ કરીને કદી ના ખાશો બગાડી શકે છે તમારી હેલ્થ
  • કઈ રીતે ઊંડો શ્વાસ લેવાથી માત્ર 48 કલાકમાં શરીરને થાય છે આ 5 ફાયદાઓ
  • સવારે ખાલી પેટે લીંબુ પાણી પીવાના છે આ 5 અદભુત ફાયદા
  • આ રીતે બનવેલો ઘી વગરનો રોજનો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર
Tags: disadvantage of the selfieselfie
ShareTweetPin
Deep Charaniya

Deep Charaniya

લેટેસ્ટ ગુજરાતી સમાચાર, બીઝનેસ, આરોગ્ય તેમજ ટેકનોલોજી અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ
આરોગ્ય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

December 29, 2022
આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ
ઘરેલું ઉપચાર

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

December 29, 2022
લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો
આરોગ્ય

લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો

December 27, 2022
બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે
ઘરેલું ઉપચાર

બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

December 27, 2022
બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ
ઘરેલું ઉપચાર

બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

December 26, 2022
Next Post
ક્રિસ્પી કોર્ન સમોસા | Crispy Corn Samosa

ક્રિસ્પી કોર્ન સમોસા | Crispy Corn Samosa

સંતરા કરતા પણ બહુમુલ્ય છે સંતરાની છાલ, સંતરાની છાલના ફાયદા અને ઘરેલુ ઉપચારમાં ઉપયોગ

સંતરા કરતા પણ બહુમુલ્ય છે સંતરાની છાલ, સંતરાની છાલના ફાયદા અને ઘરેલુ ઉપચારમાં ઉપયોગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

corona vacciene with sms

ભારતમાં વ્યક્તિને વેક્સીન ક્યારે તેની જાણ SMS દ્વારા થશે, પ્રમાણપત્ર પણ મળશે

November 26, 2020
શું તમે પણ નસકોરાની સમસ્યાથી પરેશાન છો, તો અપનાવો આ ઘરેલું ઉપાય

શું તમે પણ નસકોરાની સમસ્યાથી પરેશાન છો, તો અપનાવો આ ઘરેલું ઉપાય

September 12, 2022
છાતીમાં થતી બળતરા, એસિડિટી અને ગેસને જડમૂળમાંથી નાબૂદ કરવા માટેનો અસરકારક ઘરેલુ ઉપચાર

છાતીમાં થતી બળતરા, એસિડિટી અને ગેસને જડમૂળમાંથી નાબૂદ કરવા માટેનો અસરકારક ઘરેલુ ઉપચાર

September 14, 2021

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In