Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home Lifestyle

ચોમાસાની ઋતુમાં કપડામાંથી દુર્ગંધ આવે છે તો અપનાવો આ સૌથી અસરકારક 8 ટિપ્સ

Deep Charaniya by Deep Charaniya
August 22, 2021
Reading Time: 1 min read
0
ચોમાસાની ઋતુમાં કપડામાંથી દુર્ગંધ આવે છે તો અપનાવો આ સૌથી અસરકારક 8 ટિપ્સ
Share on FacebookShare on Twitter

ચોમાસાની ઋતુની શરૂઆત થતાંજ વાતાવરણમાં ભેજ નું પ્રમાણ જોવા મળે છે. અને, મોટે ભાગે આ ભેજને કારણે કપડામાંથી દુર્ગંધ આવવા આવતી હોય છે. આજ ભેજ ને કારણે ઘણીવાર વાર કપડા પર સફેદ ડાધા પણ પડી જતા હોય છે. જે આપણને ખૂબ જ ખરાબ ફીલ કરાવે છે. જેને લીધે થઇ ને અમુક વાર કપડા પહેરવાની ઈચ્છા પણ થતી હોતી નથી. પણ, અમે આજે તમને એવી કેટલીક ટિપ્સ બતાવીશુ જેને લીધે આપને કપડામાંથી આવતી દર્ગધને દૂર કરવામાં મદદ મળશે.

RELATED POSTS

નવા વર્ષ પહેલા આ નકારાત્મક વસ્તુઓ ઘરમાંથી કરો દુર, નહિતર આવશે બીમારી અને વાસ્તુદોષ

કોરોનાને લઇ કેન્દ્ર સરકારે જુઓ શું એડવાઇઝરી જાહેર કરી

ખાલી એકવાર 50 હજારનું રોકાણ કરો, વર્ષો સુધી હજારો રૂપિયાની કમાણી આપશે આ બિઝનેસ

જો તમે પણ વરસાદી સીઝનમાં કપડામાંથી આવતી ખરાબ દુર્ગંધને લીધે થઇને પરેશાન છો તો આ 100% અસરકારક ટિપ્સની મદદથી તમે આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો.

ચોમાસામાં કપડામાંથી આવતી દુર્ગંધને દુર કરવા માટેની ટિપ્સ

ટિપ્સ – 1

સૌથી પહેલા તો કપડાને તિજોરીમાં મુકતા પહેલા તિજોરીને સ્વચ્છ કપડાંથી સારી રીતે સાફ કરીદો. સાફ થઇ ગયા બાદ કપૂરવાળું પાણી લઈને એ પાણીથી તિજોરીને સ્વચ્છ કરો. અને એને સૂકવવા માટે રાખી દો. અલમારી સુકાયા પછી તેમાં કપડા મુકો. આમ આવું કરવાથી કપડામાંથી આવતી ભેજની વાસ નહીં આવે.

ટિપ્સ – 2

ચોમાસાની ઋતુમાં તાપ સરખી રીતે નીકળતો ન હોવાથી કારણે કપડાં સરખી રીતે સુકાતા હોતા નથી. અને પરિણામે ભેજ રહી જવાથી તેમાંથી દુર્ગંધ આવવા માંડે છે. આવા સંજોગોમાં તમે કપડાંને ધોયા બાદ સુકાવાતા પહેલાં સારી રીતે નીચોવી લો. અને ત્યાર બાદ સુકાવા માટે એવી જગ્યા એ રાખો કે જ્યાં સહેલાઇ થી પવન આવતો હોય જેથી કરીને કપડા સરખી રીતે સુકાઇ જાય.

ટિપ્સ – 3

મોંઘા અને કીમતી કપડાઓને તિજોરીમાં મુકતા પહેલા કપડાંઓને સારી રીતે પ્લાસ્ટિક પેપર કે વેક્સ પેપરમાં લપેટીને મૂકી દો. આમ આવું કરવાથી કપડા સીધા તિજોરી ના સંપર્ક માં નહીં આવે. અને ભેજ ને કારણે તિજોરીનો રંગ કપડા પર ચોટશે નહી અને કપડાને ડાધા પણ નહિ પડે અને કપડાં ખરાબ થતાં બચી જશે.

ટિપ્સ – 4

ઘણીવાર કપડા ભીના અને ઠંડા હોવા છતાં પણ તેને કબાટમાં મૂકી દઇયે છીયે. પણ, તેનાથી થોડા સમય બાદ કપડા માંથી દુર્ગંધ આવવા મળે છે. માટે, કપડાને સારી રીતે સૂકાઇ જાય ત્યાર બાદ પછી જ કબાટમાં મુકો. બની શકે તો ઇસ્ત્રી કરીને મુકવા, કેમકે ઇસ્ત્રી કરવાથી કપડામા રહેલ ભેજ પણ દુર થઇ જાય છે.

ટિપ્સ – 5

દર અઠવાડિએ એકવાર કબાટની જરૂરથી સાફ સફાઈ કરો. આમ કરવાથી હવા કબાટમાં આવશે, અને હવાની અવર જવર ને કારણે કબાટમાં ભેજની સમસ્યા પણ નહીં થાય. બની શકેતો કબાટમાં કપડાં એ રીતે મુકવા જેથી કરીને હવાની અવરજવર કપડામાં પણ રહે અને કપડાં દુર્ગંધ મુક્ત રહે.

ટિપ્સ – 6

ચોમાસામાં વધુ પ્રમાણમાં કબાટમાંથી કપડાની દુર્ગંધ આવતી હોય તો, એને દૂર કરવા માટે તમે કબાટમાં નેપ્થાલીનની ગોળીઓ પણ મૂકી શકો છો. તેનો ઉપયોગ કપડા માં આવનારી દુર્ગંધને દૂર રાખવામાં થાય છે. નેપ્થાલીનની ગોળીનો ઉપયોગ તમે ટોઇલેટમા પણ કરી શકો છો. જેનાથી ટોઇલેટમાથી આવતી ખરાબ વાસને દુર કરવામા પણ ઉપયોગી થઇ થકે છે.

ટિપ્સ – 7

ચોમાસામાં પ્લાસ્ટિક બેગમાં કપડાં રાખવાથી ભેજની શક્યતા વધી જાય છે.માટે દુર્ગંધ રહિત કપડાં રાખવા માટે તમે કપડાને પ્લાસ્ટિક બેગ ને બદલે છાપામાં પણ લપેટીને મૂકી શકો છો. આ ઉપરાંત અઠવાડિયામાં એકવાર કપડાને તાપ માં જરૂર મૂકો. જેથી કરીને બંધ કબાટમાં પડેલા કપડામાંથી આવતી વાળ દૂર થઇ શકે.

ટિપ્સ – 8

રસોઈમાં વપરાતું બેકિંગ સોડા પણ કપડાની દુર્ગંધને હટાવ માટેનું ઉત્તમ રસાયણ છે. આ માટે જયારે પણ તમે કપડાં ધોતા હોવ ત્યારે તેમાં થોડો બેકિંગ સોડા નાખી દો. તેનાથી કપડામાં દુર્ગંધ નહીં આવે.

આ 8 ટિપ્સ ને ફોલો કરશો તો ચોમાસામાં તમને કપડામાંથી આવતી દુર્ગંધની સમસ્યામાંથી છુટકારો મેળવી શકશો. આ સિવાય તમારી પાસે આ સંદર્ભમાં જો અન્ય કોઈ જાણકારી હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અમને જરૂર થી જણાવજો જેથી કરીને અમે માહિતી અપડેટ કરી શકીયે.

ShareTweetPin
Deep Charaniya

Deep Charaniya

લેટેસ્ટ ગુજરાતી સમાચાર, બીઝનેસ, આરોગ્ય તેમજ ટેકનોલોજી અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Related Posts

નવા વર્ષ પહેલા આ નકારાત્મક વસ્તુઓ ઘરમાંથી કરો દુર, નહિતર આવશે બીમારી અને વાસ્તુદોષ
Lifestyle

નવા વર્ષ પહેલા આ નકારાત્મક વસ્તુઓ ઘરમાંથી કરો દુર, નહિતર આવશે બીમારી અને વાસ્તુદોષ

January 1, 2023
કોરોનાને લઇ કેન્દ્ર સરકારે જુઓ શું એડવાઇઝરી જાહેર કરી
Lifestyle

કોરોનાને લઇ કેન્દ્ર સરકારે જુઓ શું એડવાઇઝરી જાહેર કરી

December 21, 2022
ખાલી એકવાર 50 હજારનું રોકાણ કરો, વર્ષો સુધી હજારો રૂપિયાની કમાણી આપશે આ બિઝનેસ
Lifestyle

ખાલી એકવાર 50 હજારનું રોકાણ કરો, વર્ષો સુધી હજારો રૂપિયાની કમાણી આપશે આ બિઝનેસ

December 20, 2022
આ રીતે ચેક કરો તમારા PAN Card પર કોઈએ લોન તો નથી લીધી ને
Lifestyle

આ રીતે ચેક કરો તમારા PAN Card પર કોઈએ લોન તો નથી લીધી ને

December 18, 2022
પગમાં કાળો દોરો બાંધવા પાછળ રહેલું છે વૈજ્ઞાનિક અને ધાર્મિક કારણ
Lifestyle

પગમાં કાળો દોરો બાંધવા પાછળ રહેલું છે વૈજ્ઞાનિક અને ધાર્મિક કારણ

November 1, 2022
નવરાત્રીમાં વરસાદ બાબતે અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
સમાચાર

નવરાત્રીમાં વરસાદ બાબતે અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

September 23, 2022
Next Post
આ 6 વનસ્પતિના પાનના ઉપયોગથી ડાયાબિટીસને કંટ્રોલ કરી શકાય છે, સાથે સાથે ઈન્સુલિનની માત્રમાં પણ વધારો થાય છે.

આ 6 વનસ્પતિના પાનના ઉપયોગથી ડાયાબિટીસને કંટ્રોલ કરી શકાય છે, સાથે સાથે ઈન્સુલિનની માત્રમાં પણ વધારો થાય છે.

સ્વાસ્થ્ય વર્ધક દેશી ગોળ ખાવાના ફાયદા ગોળ ક્યારે અને કેટલા પ્રમાણમા ખાવો । ઘરગથ્થુ ઉપચારમાં ગોળ નો ઉપયોગ

સ્વાસ્થ્ય વર્ધક દેશી ગોળ ખાવાના ફાયદા ગોળ ક્યારે અને કેટલા પ્રમાણમા ખાવો । ઘરગથ્થુ ઉપચારમાં ગોળ નો ઉપયોગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 10, 2022
સવારે ઊઠીને ગરમ પાણી સાથે માત્ર એક ચપટીનુ સેવન કરો, પેટના રોગો કાયમ રહેશે દુર

સવારે ઊઠીને ગરમ પાણી સાથે માત્ર એક ચપટીનુ સેવન કરો, પેટના રોગો કાયમ રહેશે દુર

October 17, 2022
સંતરા કરતા ૩ ગણું વિટામીન C થી ભરપુર હોય છે આ એક ફળ

સંતરા કરતા ૩ ગણું વિટામીન C થી ભરપુર હોય છે આ એક ફળ

December 17, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો
  • કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In