Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home Cooking

વરસાદની ઋતુમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પીવો આ જ્યુસ, આ રીતે બનાવો ઇમ્યુનીટી બુસ્ટર જ્યુસ

બીમારી ભૂલથી પણ તમારા ઘરના આંગણે પગ નહિ મૂકે

Deep Charaniya by Deep Charaniya
September 22, 2021
Reading Time: 1 min read
0
વરસાદની ઋતુમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પીવો આ જ્યુસ, આ રીતે બનાવો ઇમ્યુનીટી બુસ્ટર જ્યુસ
Share on FacebookShare on Twitter

ચોમાસાની ઋતુના અને એમાં પણ વરસાદી ઠંડા વાતાવરણમાં આપણને અનેક પ્રકારની બીમારીઓનો સામનો કરવો પડતો હોય છે. એ બીમારીઓમાં વાયરલ તાવથી માંડીને ચામડીની એલર્જી સુધીની બીમારીઓનો પણ સમાવેશ થાય છે. અને અધૂરામાં કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેરના ભયાનક સ્વરૂપ પછી અને ત્રીજી લહેર આવશે એમ વિચારીને લોકોમાં તેનો ભય વધ્યો છે. આવી વિકટ પરીસ્થિતિમાં, દરેક વ્યક્તિ પોતાની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવવામાં વ્યસ્ત છે.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

આમ જો, આયુર્વેદ અને ડોક્ટરનુ માનીએ તો શરીરની રોગપ્રતિકારક શક્તિ સ્ટ્રોંગ થવાથી કોઈપણ પ્રકારના વાયરલ ઈંફેક્શનથી બચી શકાય છે. ઈમ્યુનિટી આપણી બોડીનુ એક એવુ કાર્ય છે કે જો એ નબળી પડી જાય તો ઘણા લોકો અનેક પ્રકારની બીમારીઓના શિકાર થઇ જાય છે. આવા લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોવાના કારણે તેઓ રોગોથી પીડાય છે ઘણા લોકો તો ઉધરસ અને શરદીથી આખું વર્ષ પીડાય છે. આનું એકમાત્ર ને માત્ર કારણ રોગપ્રતિકારક શક્તિ જ છે. જે ખૂબ જ નબળી પડી ગયેલ છે એ બતાવે છે.

શરીરમાં રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા માટે સ્વસ્થ ખોરાકની જરૂર પડતી હોય છે. આ ઉપરાંત કેટલાક આયુર્વેદિક મસાલા અને આયુર્વેદિક ઉકાળા અથવાતો કાઢા અને જ્યુસ પણ છે જે તેને મજબૂત બનાવે છે. તો આજે અમે તમને એક એવાજ જ્યુસ વિશે જણાવીશુ કે, જેના સેવનથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે. અને, વરસાદી વાતાવરણમાં તમારા શરીરમાં એક શારીરિક સ્ફૂર્તિનો અનુભવ કરી શકશો. તમે એનું દરરોજ તેનું સેવન પણ કરી શકો છો. અને તમે શરદી અને ઉધરસ જેવી સમસ્યાઓથી પણ દૂર રહી શક્શો. અને સાથે સાથે વરસાદના દિવસોમાં થતા રોગોથી પણ બચી શકશો.

આપણે જે જ્યુસની વાત કરવાની છે એ જ્યુસ છે ટામેટાનો જ્યુસ

ઈમ્યૂનિટી સિસ્ટમ અથવાતો રોગ પ્રતિકારક શકિતને મજબૂત બનાવનારુ આ ડ્રિન્ક છે ટોમેટો જૂસ કે ટામેટા જ્યુસ અથવાતો ટોમેટો સૂપ પણ કહે છે. ટામેટામાં વિટામિન સીનું પ્રમાણ ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. વિટામિન સી આપણા શરીરમાં એન્ટી ઓક્સિડન્ટ તરીકે કામ કરે છે. અને, તેની એન્ટીઓકિસડન્ટ પ્રવૃત્તિને કારણે રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. એટલું જ નહીં, તમે કાચા ટમેટા અથવા તો તેના રસનું સેવન પણ તમારી રોગપ્રતિકારક શકિતને મજબૂત કરવામાં મદદ કરે છે. તો ચાલો, વધારે સમય ના વેડફતા તમને જણાવી દઈએ કે ટામેટાંમાંથી કઈ રીતે ઇમ્યુન બુસ્ટર જ્યુસ બનાવી શકાય છે.

આ રીતે ટામેટાનો જ્યુસ બનાવવો

જ્યુસ બનાવવા માટેની સામગ્રી

  • ૧ કપ પાણી
  • ૧ ચપટી મીઠું
  • ૨ ટામેટાં
  • ૪ નંગ કાળા મરી
  • 3 – ૪ નંગ ફુદીનાના પાન

જ્યુસ બનાવવાની રીત

સૌ પહેલા તો ટામેટાંને ચોખા પાણીથી સારી રીતે ધોઈને સ્વસ્છ કરીલો ત્યાર બાદ એના નાના ટુકડાઓમાં કાપીને એને જ્યુસર જારમાં મૂકો. હવે જ્યુસરના જારમાં એક કપ પાણી, સ્વાદ અનુસાર મીઠું અને મેરિનો ભૂકો અને ફુદીનાના પાન નાખીને તેને 3 થી ૪ મિનિટ સુધી ક્રશ કરીલો. જેથી, રસ સારી રીતે બને. ત્યાર બાદ તેને ગ્લાસમાં કાઢીને ગાર્નિશ કરવા માટે ફુદિના ના પાન મુકિ શકો છો. હવે આપણો જ્યુસ તૈયાર છે. અને તમે એનુ સેવન કરી શકો છો.

મિત્રો, આ હતું આપણું ઇમ્યુન બસ્ટર ડ્રિન્ક જેના સેવન માત્ર થી તમને ચોમાસામાં થતી બીમારીઓ સામે લાSવામાં મદદ મળશે. જો તમને આ અમારી પોસ્ટ પસંદ આવી હોય તો તમારો અભિપ્રાય જરૂરથી આપશો.

આ પણ વાંચો…

  • સવારે ખાલી પેટે લીંબુ પાણી પીવાના છે આ 5 અદભુત ફાયદા
  • કઈ રીતે ઊંડો શ્વાસ લેવાથી માત્ર 48 કલાકમાં શરીરને થાય છે આ 5 ફાયદાઓ
  • છાતીમાં થતી બળતરા અને એસિડિટી ને જડમૂળમાંથી નાબૂદ કરવા માટેનો અસરકારક ઘરેલુ ઉપચાર
  • તંદુરસ્ત અને નિરોગી જીવન જીવવા માટે આનો રોજ કરો ઉપયોગ 20 થી વધુ બીમારીઓ દૂર થશે

 

 

 

 

Tags: immunityimmunity boosterimmunity booster juicejuice
ShareTweetPin
Deep Charaniya

Deep Charaniya

લેટેસ્ટ ગુજરાતી સમાચાર, બીઝનેસ, આરોગ્ય તેમજ ટેકનોલોજી અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ
આરોગ્ય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

December 29, 2022
આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ
ઘરેલું ઉપચાર

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

December 29, 2022
લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો
આરોગ્ય

લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો

December 27, 2022
બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે
ઘરેલું ઉપચાર

બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

December 27, 2022
બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ
ઘરેલું ઉપચાર

બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

December 26, 2022
Next Post
સરકારે 20 યુટ્યુબ ચેનલો પર મૂક્યો પ્રતિબંધ, અંતે તેમાં એવું તો શું હતું કે જેનાથી પેદા થયું હતું ફેક ન્યૂઝ ફેલાવવાનો ખતરો?

સરકારે 20 યુટ્યુબ ચેનલો પર મૂક્યો પ્રતિબંધ, અંતે તેમાં એવું તો શું હતું કે જેનાથી પેદા થયું હતું ફેક ન્યૂઝ ફેલાવવાનો ખતરો?

આ દેશ માટે વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી, 9ની તીવ્રતાનો ભૂકંપ આવશે તો અનેક લોકોના મોત થવાની સંભાવના

આ દેશ માટે વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી, 9ની તીવ્રતાનો ભૂકંપ આવશે તો અનેક લોકોના મોત થવાની સંભાવના

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
બારેમાસ મળતું આ શાક ફકત તમે એકવખત ખીચડીમાં નાખીને ખાશો તો કોઈ દિવસ બીમાર નહિ પડો

બારેમાસ મળતું આ શાક ફકત તમે એકવખત ખીચડીમાં નાખીને ખાશો તો કોઈ દિવસ બીમાર નહિ પડો

September 15, 2022
Ajim premjee

અજીમ પ્રેમજી બન્યા સૌથી મોટા દાનવીર ઉદ્યોગપતિ વર્ષમાં કર્યું 7904 કરોડ રૂપિયાનું દાન

November 14, 2020

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In