Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home

સરકારે 20 યુટ્યુબ ચેનલો પર મૂક્યો પ્રતિબંધ, અંતે તેમાં એવું તો શું હતું કે જેનાથી પેદા થયું હતું ફેક ન્યૂઝ ફેલાવવાનો ખતરો?

Editorial Team by Editorial Team
December 22, 2021
Reading Time: 1 min read
0
સરકારે 20 યુટ્યુબ ચેનલો પર મૂક્યો પ્રતિબંધ, અંતે તેમાં એવું તો શું હતું કે જેનાથી પેદા થયું હતું ફેક ન્યૂઝ ફેલાવવાનો ખતરો?
Share on FacebookShare on Twitter

એક ન્યૂઝ વેબસાઈટે સરકારના દાવાઓના આધારે યુટ્યુબ ચેનલો અને વેબસાઈટોની તપાસ કરી, જેને  ભારત વિરોધી સામગ્રી પોસ્ટ કરવા માટે પ્રતિબંધિત કરવામાં આવી. એવું બહાર આવ્યું છે કે પ્રતિબંધિત 20 યુટ્યુબ ચેનલોમાંથી, મોટાભાગની નયા પાકિસ્તાન ગ્રૂપ (NPG) નામના પાકિસ્તાનના એક જ જૂથ દ્વારા ચલાવવામાં આવતી હતી.

RELATED POSTS

નસોમાં જામી ગયેલા ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢી ફેંકશે આ એક વસ્તુ

આ છે ભાવનગરના રાજકુમાર તેઓ સ્ટાઈલમાં મોટા મોટા અભિનેતાઓને પણ પાછળ મૂકી દે છે

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

માહિતી અને પ્રસારણ મંત્રાલયે મંગળવારે 20 યુટ્યુબ ચેનલો અને બે ન્યૂઝ વેબસાઈટને બ્લોક કરવાનો આદેશ જારી કર્યો હતો. કહેવામાં આવ્યું હતું કે આ ચેનલ ભારત વિરોધી પ્રચાર અને ફેક ન્યૂઝ ફેલાવી રહી છે. મંત્રાલય વતી, એવું કહેવામાં આવ્યું હતું કે આ ચેનલોનો ઉપયોગ કાશ્મીર, ભારતીય સેના, ભારતમાં લઘુમતી સમુદાયો, ખેડૂતોનું આંદોલન, CAA-NRC, રામ મંદિર, જેવા વિષયો પર સમન્વયિત રીતે વિભાજનકારી સામગ્રી પોસ્ટ કરવા માટે કરવામાં આવતી હતી.

આ દરમિયાન એક ન્યૂઝ વેબસાઈટે યુટ્યુબ ચેનલો અને વેબસાઇટ્સની તપાસ કરી. જેને સરકારના દાવાઓના આધારે ભારત વિરોધી સામગ્રી પોસ્ટ કરવા માટે પ્રતિબંધિત કરવામાં આવી. જેમાંથી એવું બહાર આવ્યું છે કે પ્રતિબંધિત 20 યુટ્યુબ ચેનલોમાંથી, મોટાભાગની નયા પાકિસ્તાન ગ્રૂપ (NPG) નામના પાકિસ્તાનના એક જ જૂથ દ્વારા ચલાવવામાં આવતી હતી. આ ચેનલોના લગભગ 35 લાખ સબ્સ્ક્રાઇબર્સ હતા અને તેમના વીડિયોને પણ 55 કરોડ વ્યૂઝ મળ્યા હતા. ગુપ્તચર એજન્સીઓ અનુસાર, નયા પાકિસ્તાન ગ્રૂપની ઘણી યુટ્યુબ ચેનલો ખુદ પાકિસ્તાનની લોકપ્રિય ન્યૂઝ ચેનલોના એન્કર દ્વારા સંચાલિત છે અને ત્યાં બેઠેલા લોકો ભારતીય નાગરિકોની ઓળખ કરીને આ ચેનલોની સામગ્રી શેર કરે છે.

તે કેવા પ્રકારની સામગ્રીનો પ્રસાર કરતા હતા?

જે યુટ્યુબ ચેનલો અને વેબસાઈટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો તે ભારત વિરોધી સામગ્રીથી ભરેલી હતી. સૌથી મોટી વાત એ છે કે તેને માત્ર ભારતમાં લાગણી ભડકાવવા માટે પોસ્ટ કરવામાં આવ્યા હતા. તેમની કેટલીક પોસ્ટના શીર્ષકો હતા.  ‘આર્ટિકલ 370 હટાવવાના કારણે બાઈડન-એર્દોઆને કાશ્મીરમાં સૈનિકો મોકલવાનો નિર્ણય લીધો.’ ‘તુર્કી સેના નવી દિલ્હીમાં પ્રવેશવાની તૈયારીમાં છે.’ ‘ભારતના 300 જાસૂસોને ફાંસી આપીને અફઘાન તાલિબાને મોદી અને યોગીને સ્પષ્ટ સંદેશો આપ્યો.’ તૈયબ અર્દોઆને રામ મંદિરને બદલે મસ્જિદ બનાવવાની જાહેરાત કરી હતી. મોદી-યોગી મુશ્કેલીમાં. વગેરે જેવી ભારત વિરોધી સામગ્રી પોસ્ટ કરતા હતા.

કઈ ચેનલો ભારતના લોકોને પ્રભાવિત કરતી હતી અનેશું ભારત વિરોધી સામગ્રી પોસ્ટ કરતા હતા.

1. પંચ લાઇન – સબ્સ્ક્રાઇબર: 1.16 લાખ – વ્યૂઝ: 2.01 કરોડ,

– કાશ્મીરમાં લાગ્યા ઈમરાન ખાન ઝિંદાબાદના નારા, ભારતીય સરકાર-સેના માટે મોટા સમાચાર

– 57 ઇસ્લામિક દેશોએ મુસ્લિમોને સમર્થન આપવાનો નિર્ણય કર્યો, ભારત અભિયાન ચરમ પર.

2. હિસ્ટોરિકલ ફેક્ટસ – સબ્સ્ક્રાઇબર: 9.44 લાખ – વ્યૂઝ: 16 કરોડ

– અર્દોઆન કાશ્મીરમાં 35 હજાર હત્યારાઓને મોકલવાની છે.

– તુર્કીની સેના બદલો લેવા માટે અયોધ્યાના રામ મંદિરમાં ઘુસી.

3. નયા પાકિસ્તાન ગ્લોબલ – સબ્સ્ક્રાઇબર: 7.76 લાખ – વ્યૂઝ: 9.68 કરોડ

– મોદીએ બાબરી મસ્જિદ પર પોતાની ભૂલ સ્વીકારી.

– CAA, NRC અને આર્ટિકલ 370 પર ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ) નિર્ણય કરશે.

4. પંજાબ વાયરલ – સબ્સ્ક્રાઇબર: જાણકારી નથી – વ્યૂઝ: 14.80 લાખ

– કાશ્મીર મુજાહિદ્દીને ભારતીય સેનાના 6 કાફલા પર હુમલો કર્યો.

– મોદી સરકારના પાંચ મંત્રીઓએ મોદી, શાહ અને રાજનાથ સિંહ વિરુદ્ધ મોરચો ખોલ્યો.

5. ધ નેકેડ ટ્રૂથ – સબ્સ્ક્રાઇબર: 4.61 લાખ – વ્યૂઝ: 8.89 કરોડ

– પાંચ દેશોના ગઠબંધને બાબરી મસ્જિદ પર એક જબરદસ્ત નિર્ણય લીધો.

– કાશ્મીરમાં ભારતીય સેનાની હાર, પરિસ્થિતિ બદલાઈ.

Tags: 20 YouTube Channel Banned by Government
ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

નસોમાં જામી ગયેલા ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢી ફેંકશે આ એક વસ્તુ
ઘરેલું ઉપચાર

નસોમાં જામી ગયેલા ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢી ફેંકશે આ એક વસ્તુ

February 14, 2023
આ છે ભાવનગરના રાજકુમાર તેઓ સ્ટાઈલમાં મોટા મોટા અભિનેતાઓને પણ પાછળ મૂકી દે છે
સમાચાર

આ છે ભાવનગરના રાજકુમાર તેઓ સ્ટાઈલમાં મોટા મોટા અભિનેતાઓને પણ પાછળ મૂકી દે છે

February 10, 2023
એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર
ઘરેલું ઉપચાર

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

September 9, 2022
સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ
ઘરેલું ઉપચાર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

August 29, 2022
ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8  વસ્તુઓ, બની શકે છે જીવલેણ
આરોગ્ય

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

May 4, 2022
આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર
આરોગ્ય

આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર

April 9, 2022
Next Post
આ દેશ માટે વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી, 9ની તીવ્રતાનો ભૂકંપ આવશે તો અનેક લોકોના મોત થવાની સંભાવના

આ દેશ માટે વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી, 9ની તીવ્રતાનો ભૂકંપ આવશે તો અનેક લોકોના મોત થવાની સંભાવના

આટલા લાખની નકલી નોટો સાથે 2 આરોપી ઝડપાયા, આંતરરાષ્ટ્રીય રેકેટનો થયો પર્દાફાશ

આટલા લાખની નકલી નોટો સાથે 2 આરોપી ઝડપાયા, આંતરરાષ્ટ્રીય રેકેટનો થયો પર્દાફાશ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

રક્તદાન કરવાથી થતા આ ફાયદા જાણીને તમે પણ રહી જશો દંગ, આજ સુધી તમે પણ નહી જાણતા હોવ

રક્તદાન કરવાથી થતા આ ફાયદા જાણીને તમે પણ રહી જશો દંગ, આજ સુધી તમે પણ નહી જાણતા હોવ

March 29, 2022
ગરમીમાં કેમ થાય છે શરદી અને ઉધરસ, જાણો આ સમસ્યા થવાનું કારણ, ઈલાજ અને ઘરેલું ઉપાયો વિષે

ગરમીમાં કેમ થાય છે શરદી અને ઉધરસ, જાણો આ સમસ્યા થવાનું કારણ, ઈલાજ અને ઘરેલું ઉપાયો વિષે

May 12, 2022
corona online marriage

કોરોના કાળમાં લગ્નો પણ ઓનલાઈન, મહેમાનોને લિંક અને પાસવર્ડ આપીને લાઈવ લગ્ન અને ભોજનની પણ હોમ ડીલીવરી

November 26, 2020

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
  • આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
  • ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In