Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home આરોગ્ય

ઓમીક્રોનથી સાજા થયેલા અશોકભાઈએ લોકોને કહી આ મહત્વની વાત

Editorial Team by Editorial Team
December 26, 2021
0
ઓમીક્રોનથી સાજા થયેલા અશોકભાઈએ લોકોને કહી આ મહત્વની વાત
Share on FacebookShare on Twitter

આજના આર્ટીકલમાં અમે એક એવા વ્યક્તિની વાત કરવાના છીએ જેમણે ઓમીક્રોનનને હરાવી સંપૂર્ણપણે સાજા થયેલા છે. અશોકભાઈ અગ્રવાલ જણાવતા કહે છે કે ચાર સભ્યના પરિવારમાં કોઈ પણ સભ્યને કોઈ લક્ષણો જણાતા ન હતા છતાં પણ ડૉક્ટરો કહી રહ્યા હતા કે તેઓ ઓમિક્રોન સંક્રમિત છે. અમારા આખા પરિવારે કોઈપણ પ્રકારની દવા વગર જ ઓમીક્રોનને હરાવ્યો છે.

RELATED POSTS

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો

અશોકભાઈ અગ્રવાલ અને તેનો પરિવાર 25 નાવેમ્બેરના રોજ દક્ષિણ આફ્રિકાથી જયપુર આવ્યો હતો. તેઓએ દક્ષિણ આફ્રિકામાં ચાર ચાર વખત કોરોના ટેસ્ટ કરાવ્યો પરંતુ નેગેટિવ આવ્યો હતો, જ્યારે તેઓ ભારત પહોંચ્યા ત્યારે ફરી એક વખત કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો તે સમયે આખો પરિવાર કોરોના પોઝિટિવ આવ્યો અને સાથે સિક્વન્સિંગ ટેસ્ટમાં આખો પરિવાર ઓમીક્રોનથી સંક્રમિત હતો.

જિનોમ સિક્વન્સિંગ ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે અમારા આખા પરિવારમાં કોઈને પણ કોઈ લક્ષણો જણાતા ન હતા. એક પણ સભ્યને હળવો તાવ, ઉધરસ, શરદી, કઈ પણ જણાતું ન હતું. પરંતુ જ્યારે અમને ઓમિક્રોન પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું ત્યારે આખો પરિવાર ખુબ જ ડરી ગયો હતો, જિનોમ સિક્વન્સિંગ ટેસ્ટ ઓમીક્રોનથી સંક્રમિત આવવા પર ડૉક્ટર નરોત્તમ શર્માનો ફોન આવ્યો અને તેમણે અમને હોસ્પિટલમાં ક્વોરન્ટાઇન થવાનું કહ્યું.

ઓમીક્રોન પોઝીટીવ આવતા જ ડોક્ટર નરોત્તમ શર્માએ, અમને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં ક્વોરેન્ટાઇન થવાનું કહ્યું. અશોકભાઈ અગ્રવાલ જણાવતા કહે છે કે, ઓમીક્રોન પોઝીટીવ હોવા છતાં અમને કોઈ લક્ષણ અનુભવતા નહોતા. પરંતુ ડોક્ટરોની વાત સાંભળતા સમગ્ર પરિવાર ગભરાઈ ગયો અને તબિયત સારી હોવા છતાં પણ માનસિક તણાવ અચાનક વધી ગયો. પરંતુ અમે હિંમત હાર્યા વગર અખો પરિવાર હોસ્પિટલમાં ક્વોરેન્ટાઇન થવા માટે સહમત થઇ ગયા.

અશોકભાઈ અગ્રવાલ અને તેના પરિવારે ઓમીક્રોન પોઝીટીવ આવવા પર નક્કી કર્યું હતું કે અમારા કારણે કોઈ બીજાને સંક્રમણ ન ફેલાય એ કારણોસર કોઈને સંપર્કમાં જ ન આવીએ. સાથે અશોકભાઈ અગ્રવાલ લોકોને જણાવતા કહે છે કે કોઈપણ સંજોગોમાં ગભરાવું નહિ અને, જેમ હોસ્પિટલ અને ડોક્ટર્સ કહે તેનું પાલન કરવું જોઈએ. હાલ અશોકભાઇના પરિવારમાં દરેક સભ્યો એકદમ સ્વસ્થ છે.

અશોકભાઈના જણાવ્યા અનુસાર ઓમીક્રોનથી સંક્રમિત હોવા છતાં પરિવારના કોઈ પણ સભ્યોને કોઇ સામાન્ય લક્ષણો પણ નહોતા અબુભવતા, પરંતુ ડોક્ટરોએ આ પરિવારના દરેક સભ્યોને ઓમીક્રોન પોઝિટિવ જાહેર કર્યા હતા. હાલ આખો પરિવાર ઓમીક્રોનથી મુક્ત થઈ ગયો છે.

આમ, અશોકભાઈ અગ્રવાલના જણાવ્યા અનુસાર કોઈપણ સંજોગોમાં ગભરાવું નહિ અને, જેમ હોસ્પિટલ અને ડોક્ટર્સ કહે તેનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ. આમ કરવાથી તમે જરૂર ઓમીક્રોનના સંક્રમણથી મુક્ત થઇ શકશો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને આ આર્ટીકલ ગમ્યો તો જરૂર મિત્રો સાથે શેર કરવા વિનંતી.

Tags: Omicron Positive Ashok Agraval
ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ
આરોગ્ય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

December 29, 2022
આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ
ઘરેલું ઉપચાર

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

December 29, 2022
લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો
આરોગ્ય

લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો

December 27, 2022
બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે
ઘરેલું ઉપચાર

બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

December 27, 2022
બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ
ઘરેલું ઉપચાર

બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

December 26, 2022
કબજિયાત માટે એક્યુપ્રેશર પદ્ધતિ
ઘરેલું ઉપચાર

ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

December 26, 2022
Next Post
એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઈ ગઈ, બેંક મેનેજરે 4 કિલોમીટર ચાલીને રસ્તો બનાવ્યો, સલામ છે

એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઈ ગઈ, બેંક મેનેજરે 4 કિલોમીટર ચાલીને રસ્તો બનાવ્યો, સલામ છે

આચાર્ય ચાણક્યની આ વાતને કોઈ દિવસ નહીં ભૂલો તો, તમે જીવનમાં ક્યારેય નિષ્ફળ નહીં થાવ

આચાર્ય ચાણક્યની આ વાતને કોઈ દિવસ નહીં ભૂલો તો, તમે જીવનમાં ક્યારેય નિષ્ફળ નહીં થાવ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

માત્ર શિયાળામાં જ થતું આ કંદમૂળ ખાવાનું ભૂલતા નહિ પાચનશક્તિ બનશે મજબુત

માત્ર શિયાળામાં જ થતું આ કંદમૂળ ખાવાનું ભૂલતા નહિ પાચનશક્તિ બનશે મજબુત

December 16, 2022
આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

April 6, 2022
ચોમાસામાં બાળકોની રોગપ્રતિકારક શક્તિ મજબુત કરવા ડાયટમાં સામેલ કરો આ વસ્તુ

ચોમાસામાં બાળકોની રોગપ્રતિકારક શક્તિ મજબુત કરવા ડાયટમાં સામેલ કરો આ વસ્તુ

August 25, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો
  • કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In