Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home

આચાર્ય ચાણક્યની આ વાતને કોઈ દિવસ નહીં ભૂલો તો, તમે જીવનમાં ક્યારેય નિષ્ફળ નહીં થાવ

Editorial Team by Editorial Team
January 5, 2022
Reading Time: 1 min read
0
આચાર્ય ચાણક્યની આ વાતને કોઈ દિવસ નહીં ભૂલો તો, તમે જીવનમાં ક્યારેય નિષ્ફળ નહીં થાવ
Share on FacebookShare on Twitter

આચાર્ય ચાણક્ય દ્વારા લખાયેલ નીતિશાસ્ત્રમાં જીવનના દરેક ક્ષેત્ર સાથે જોડાયેલી મહત્વપૂર્ણ બાબતો આપવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ આચાર્ય ચાણક્યની આ વાતોને ધ્યાનમાં રાખીને કોઈ કામ કરવા ઈચ્છે તો તે વ્યક્તિ સમસ્યાઓથી બચવા ઉપરાંત સંતુષ્ટ અને સફળ જીવન પણ જીવી શકે છે. નીતિશાસ્ત્ર અનુસાર, વ્યક્તિના જીવનમાં સફળતા હાંસલ કરવા માટે યુવાની ખૂબ જ મહત્વપૂર્ણ સમય છે. જો તમે આચાર્ય ચાણક્યની આ વાતોને બાંધી લો તો તમારે જીવનમાં નિષ્ફળતાનો સામનો નહીં કરવો પડે. આવો જાણીએ શું છે તે વસ્તુઓ.

RELATED POSTS

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

કાનને કાચા ન થવા દો
આજની દુનિયામાં ઘણી વખત લોકો બીજાની વાતમાં આવીને ગુસ્સામાં ખોટા નિર્ણયો લઈ લે છે. આમ કરીને તેઓ પોતાનું જ નુકસાન કરી રહ્યા છે. એટલા માટે વ્યક્તિએ ક્યારેય કાચા કાન ન રાખવો જોઈએ, તેણે તેના કાને સરખુ સાંભળવું જોઈએ અને તે જે જુએ છે તેના પર જ વિશ્વાસ કરવો જોઈએ.

તમારી ખામીઓને ઉજાગર કરશો નહીં
ચાણક્ય નીતિશાસ્ત્ર મુજબ, તમારી નબળાઈનો ઉલ્લેખ ક્યારેય કોઈની સામે ન કરો. કારણ કે ભવિષ્યમાં શું થશે તે કોઈ નથી જાણતું, આજે જે લોકો તમારી સાથે છે તેઓને ખબર છે કે શું તેઓ કાલે તમારા દુશ્મન બની જશે, આવી સ્થિતિમાં જો તેઓને તમારી ખામીઓ વિશે ખબર પડશે તો તે તમારા માટે નુકસાનકારક સાબિત થશે.

આળસ છોડી દો
આચાર્ય ચાણક્યના મતે માણસની પ્રગતિમાં સૌથી મોટો અવરોધ તેની આળસ છે. તેથી આળસને ક્યારેય તમારા પર હાવી થવા ન દો. સાચું કહું તો આળસ એ તમારી પ્રગતિની દુશ્મન છે. આથી તમારા માટે આળસ છોડી દેવું વધુ સારું રહેશે.

વર્તમાનમાં જીવીને ભવિષ્ય બદલો
દરેક વ્યક્તિ જાણે છે કે જે વીતી ગયું છે તે બદલી શકાતું નથી, પરંતુ જો તમે ભૂતકાળની ભૂલોમાંથી શીખીને વર્તમાનમાં જીવી રહ્યા છો, તો વિશ્વાસ કરો કે તમે તમારા ભવિષ્યમાં સકારાત્મક ફેરફારો જોશો. આચાર્ય ચાણક્યના મતે વર્તમાનમાં સભાનપણે જીવવું એ સફળતાનો મૂળ મંત્ર છે.

આમ, આચાર્ય ચાણક્ય દ્વારા કહેલી આ બાબતોને ધ્યાનમાં રાખવાથી જીવનમાં ખુબ જ સફળતા મળી શકે છે. આશા રાખીએ કે આ માહિતી તમને ઉપયોગી લાગે.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર
ઘરેલું ઉપચાર

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

September 9, 2022
સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ
ઘરેલું ઉપચાર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

August 29, 2022
ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8  વસ્તુઓ, બની શકે છે જીવલેણ
આરોગ્ય

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

May 4, 2022
આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર
આરોગ્ય

આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર

April 9, 2022
આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

April 6, 2022
આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

April 6, 2022
Next Post
આ દેશમાં કડક નિયમ લાગુ: જે લોકોએ કોરોનાની રસી નથી લગાવી તેઓ ઘરની બહાર નીકળશે, તો કરવામાં આવશે ધરપકડ આવશે

આ દેશમાં કડક નિયમ લાગુ: જે લોકોએ કોરોનાની રસી નથી લગાવી તેઓ ઘરની બહાર નીકળશે, તો કરવામાં આવશે ધરપકડ આવશે

આ વ્યક્તિ ગરીબ મહિલાઓને મફત લગ્નના વસ્ત્રો આપીને તેમના લગ્નને યાદગાર બનાવવામાં કરે છે મદદ

આ વ્યક્તિ ગરીબ મહિલાઓને મફત લગ્નના વસ્ત્રો આપીને તેમના લગ્નને યાદગાર બનાવવામાં કરે છે મદદ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

99% લોકો નથી જાણતા સુવાની સાચી રીત

99% લોકો નથી જાણતા સુવાની સાચી રીત, જાણો આ વૈજ્ઞાનિક તથ્ય

October 28, 2022
રસભરી કે પોપટી ના ફાયદા

મફતમાં મળતી અને ઘણું કિંમતી પોષક ફળ છે ઘણા લોકો નથી જાણતા તેનો ઉપયોગ

November 1, 2022
China electric products

ભારતે ચીની ઈલેક્ટ્રિક સામાનની આયાત પર લગાવી બ્રેક, ચીનને થશે હવે ભારે નુકશાન

November 7, 2020

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In