Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home

જાણો શા માટે વસંત પંચમી પર દેવી સરસ્વતીને પીળી વસ્તુઓ જ ચઢાવવામાં આવે છે

Editorial Team by Editorial Team
March 16, 2022
Reading Time: 1 min read
0
જાણો શા માટે વસંત પંચમી પર દેવી સરસ્વતીને પીળી વસ્તુઓ જ ચઢાવવામાં આવે છે
Share on FacebookShare on Twitter

મહા મહિનાના શુક્લ પક્ષની પાંચમ તિથિને માતા સરસ્વતીની જન્મ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને વસંત પંચમી કહેવામાં આવે છે. આ દિવસે જ્ઞાનની દેવી મા સરસ્વતીની વિશેષ પૂજા કરવામાં આવે છે અને તેમની પ્રિય વસ્તુઓ માતા સરસ્વતીને અર્પણ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ અને સંગીત પ્રેમીઓ માટે આ દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીને પીળી વસ્તુઓ અર્પણ કરવાનો નિયમ છે. માતાના ભક્તો પણ પીળા વસ્ત્રો પહેરે છે. આ વખતે 5 ફેબ્રુઆરી, શનિવારના રોજ વસંત પંચમીનો તહેવાર ઉજવવામાં આવશે. આ પ્રસંગે શું તમે જાણો છો કે વસંત પંચમીના દિવસે પીળા રંગને આટલું મહત્વ કેમ આપવામાં આવે છે?

RELATED POSTS

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

વસંત પંચમી પર પીળો રંગ શા માટે શુભ માનવામાં આવે છે
આ બાબતે જ્યોતિષના અનુસાર ધાર્મિક રીતે પીળો રંગ હંમેશા શુભ માનવામાં આવે છે. આ રંગને સાદગી અને સાત્વિકતાનો રંગ માનવામાં આવે છે. આ ઉપરાંત મહા માસમાં ઠંડીનું પ્રમાણ ઓછું થતાં વાતાવરણ ખુશનુમા બની જાય છે. ઝાડ પર નવાં પાન, ફૂલની કળીઓ ખીલવા લાગે છે અને સરસવનો પાક ખેતરોમાં લહેરાવા લાગે છે. સરસવના ફૂલો પીળા હોય છે. આ દ્રશ્ય જોઈને એવું લાગે છે કે જાણે કુદરત પીળા રંગથી શણગારી રહી છે. આ ઋતુમાં માતા સરસ્વતીનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. આવી સ્થિતિમાં માતાને કુદરતના આ વિશેષ રંગની વસ્તુઓ એટલે કે પીળા વસ્ત્રો, પીળા ખોરાક, પીળા ફળ, પીળા ફૂલ વગેરે અર્પણ કરવાનું વિધાન છે.

પીળો રંગ જ્ઞાનનું પ્રતિક છે
પીળો રંગ સમૃદ્ધિ, ઉર્જા, પ્રકાશ અને આશાવાદનું પણ પ્રતીક છે. તે તમારા મગજને સક્રિય કરે છે અને તમારો ઉત્સાહ વધારે છે. તમારા મનમાંથી નકારાત્મકતા દૂર કરે છે અને સકારાત્મકતા તરફ દોરી જાય છે. એટલે કે પીળો એ રંગ છે જે અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ લઈ જાય છે. આ રીતે, વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીને પીળા રંગની વસ્તુઓ અર્પણ કરીને, આપણે માત્ર દેવી સરસ્વતીને જ નહીં પરંતુ પ્રકૃતિ પ્રત્યે પણ આદર અને આભાર પ્રકટ કરીએ છીએ.

વસંત પંચમીના દિવસે આ રીતે કરો માતાની પૂજા
આ વખતે વસંત પંચમીના દિવસે સવારે સ્નાન કર્યા પછી પીળા વસ્ત્રો પહેરીને મનમાં માતાની પૂજા કે ઉપવાસનું વ્રત લેવું. આ પછી બાજઠ પર પીળું કપડું પાથરી અને માતા સરસ્વતીની મૂર્તિ અથવા તસવીર મૂકો. તેમને પીળા વસ્ત્રો, પીળા ચંદન, હળદર, કેસર, પીળા ચોખા,પીળા ફૂલ અર્પણ કરો અને પીળા મીઠા ચોખાનો ભોગ અર્પણ કરો. જો તમે વિદ્યાર્થી છો તો માતાની સામે પુસ્તકો રાખો અને તેમની પૂજા પણ કરો અને જો તમે સંગીત ક્ષેત્ર સાથે જોડાયેલા છો તો માતાની પૂજા માટે સંગીતનાં સાધનોને આગળ રાખો અને તેની પણ પૂજા કરો. આ પછી આરતી અને સરસ્વતી વંદના કરીને માતાના આશીર્વાદ મેળવો.

Tags: Goddess Saraswati on Vasant PanchamiSarasvati deviVasant Panchami
ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર
ઘરેલું ઉપચાર

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

September 9, 2022
સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ
ઘરેલું ઉપચાર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

August 29, 2022
ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8  વસ્તુઓ, બની શકે છે જીવલેણ
આરોગ્ય

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

May 4, 2022
આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર
આરોગ્ય

આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર

April 9, 2022
આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

April 6, 2022
આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

April 6, 2022
Next Post
જો વસંત પંચમીના દિવસે ઉપવાસ રાખો છો તો ક્યારેય ન કરશો આ 7 ભૂલો નહીંતર…

જો વસંત પંચમીના દિવસે ઉપવાસ રાખો છો તો ક્યારેય ન કરશો આ 7 ભૂલો નહીંતર...

કળિયુગના ન્યાયાધીશની આ રીતે પૂજા કરવાથી થશે પરેશાનીઓ દૂર અને મળશે સફળ પરિણામ

કળિયુગના ન્યાયાધીશની આ રીતે પૂજા કરવાથી થશે પરેશાનીઓ દૂર અને મળશે સફળ પરિણામ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

CBI with gangrep

ઉતરપ્રદેશ હાથરસ ગેંગરેપના ચારેય આરોપીઓને ગુજરાત લઈને આવી CBI, જાણો શું છે કારણ

November 24, 2020
તમારા આહારમાં કરો આ 7 વસ્તુને સામેલ, કબજીયાતની સમસ્યા ક્યારેય નહી થાય

તમારા આહારમાં કરો આ 7 વસ્તુને સામેલ, કબજીયાતની સમસ્યા ક્યારેય નહી થાય

September 5, 2022
લોહી પાતળું કરવા અને બ્લોક નસો ખોલવા દરરોજ સવારે આ એક વસ્તુ ખાઈ લો

લોહી પાતળું કરવા અને બ્લોક નસો ખોલવા દરરોજ સવારે આ એક વસ્તુ ખાઈ લો

December 9, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In