Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home

ઓફિસમાં સાડી પહેરતા તો ક્લાયન્ટ મીટિંગમાં પણ લઈ જવામાં ન આવતા, આ મહિલાએ વિદેશની ધરતી પર ભારતીય નારી હોવાનું ગૌરવ વધાર્યું

Editorial Team by Editorial Team
February 1, 2022
Reading Time: 1 min read
0
ઓફિસમાં સાડી પહેરતા તો ક્લાયન્ટ મીટિંગમાં પણ લઈ જવામાં ન આવતા, આ મહિલાએ વિદેશની ધરતી પર ભારતીય નારી હોવાનું ગૌરવ વધાર્યું
Share on FacebookShare on Twitter

સાડી એ આપણી ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે પરંતુ તેમ છતાં તેને પહેરતી મહિલાઓ સાથે ભેદભાવ કરવામાં આવે છે. એટલું જ નહીં, વિશ્વની સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં સામેલ પેપ્સિકોની ચેરપર્સન અને સીઆરઓ ઈન્દ્રા નૂયી પણ આનો શિકાર બની ચૂક્યા છે. ઈન્દ્રા નૂયી ભારતીય-અમેરિકન વ્યાપાર કાર્યકારી, પેપ્સિકોના ભૂતપૂર્વ પ્રમુખ અને સીઈઓ છે.

RELATED POSTS

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

શક્તિશાળી મહિલાઓની યાદીમાં સામેલ છે
2014માં, તેણી ફોર્બ્સની વિશ્વની 100 સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં 13મા ક્રમે હતાં. 2015માં, તે ફોર્ચ્યુનની યાદીમાં બીજા નંબરની સૌથી શક્તિશાળી મહિલા હતા. 2017માં, તેણીને ફરી એકવાર ફોર્બ્સની 19 સૌથી શક્તિશાળી મહિલાઓની બિઝનેસ વુમનની યાદીમાં બીજી સૌથી શક્તિશાળી મહિલા તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું. 2021માં તેમને ફિલિપ્સના બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા હતા.

ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો
પોતાની મહેનત અને હિંમતથી તેમણે પુરૂષ સમાજમાં પુરૂષ વર્ચસ્વ ધરાવતા બંધારણમાં પોતાની આગવી ઓળખ બનાવી. એ જમાનામાં જ્યારે મહિલાઓ કામ માટે બહાર જતી ન હતી, ત્યારે ઈન્દ્રા નૂયી ભણવા માટે તો વિદેશ ગયા હતાં, સાથે સાથે બિઝનેસના ક્ષેત્રમાં પણ પ્રવેશ મેળવ્યો હતો.

સાડીના કારણે ભેદભાવ
એક ઈન્ટરવ્યુમાં તેમણે પોતે કહ્યું હતું કે કરિયરની શરૂઆતમાં તેમને સાડીના કારણે ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો. આ કિસ્સાનો ઉલ્લેખ તેમણે તેમની આત્મકથા ‘માય લાઈફ એટ ફુલ’માં પણ કર્યો છે. તેમણે આ પુસ્તક કોરોના મહામારીના કારણે લોકડાઉન દરમિયાન લખ્યું હતું. આ કારણે ઘણી વખત તેમના સહકાર્યકરો તેમને લીધા વિના ક્લાયન્ટ મીટિંગમાં જતા હતા પરંતુ તેમને તેમની સંસ્કૃતિ પર ગર્વ હતો.

પેપ્સિકોના ચેરપર્સન અને સીઈઓ
તેણીએ લખ્યું, “મારી સાથે જાતીય સતામણીની કોઈ ઘટના બની નથી, પરંતુ કોર્પોરેટ જગતમાં મારી કારકિર્દીના શરૂઆતના દિવસોમાં કેટલાક પુરુષોના વર્તનથી મારી શાલીનતાને ઠેસ પહોંચી હતી. મને સાડી પહેરીને ઈન્ડિયાનાપોલિસમાં એક લાઇન મીટિંગમાં લઈ જવામાં, મારા તે દિવસોમાં સાથીદારો મારા માટે ખૂબ જ અસ્વસ્થતાભર્યા હતા. તેઓ મારા વગર જ ક્લાયન્ટ મીટિંગમાં જતા હતા. ત્યારે જ મને સમજાયું કે સાડી પહેરવા માટે તે એક નાની કિંમત છે અને મેં તે સ્વીકાર્યું.” તેણીએ લાંબા સમય સુધી આ ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો પરંતુ તેણીએ આ મુશ્કેલ સમયનો મક્કમતાથી સામનો કર્યો અને પેપ્સિકો જેવી મોટી કંપનીની ચેરપર્સન અને સીઇઓ બન્યા હતાં.

પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત
પોતાની મહેનત અને હિંમતથી તેમણે પુરૂષ સમાજમાં પુરૂષ વર્ચસ્વ ધરાવતા બંધારણમાં પોતાની આગવી ઓળખ બનાવી. એટલું જ નહીં, 2007માં તેમને ભારત સરકાર દ્વારા પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વ્યવસાય જગતમાં અજોડ યોગદાન માટે તેમને 2009માં ન્યૂયોર્કના બર્નાર્ડ કોલેજ દ્વારા ‘બર્નાર્ડ મેડલ ઓફ ઓનર’ સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. ઈન્દ્રા નૂયીએ પોતાની મહેનત અને સમર્પણથી સાબિત કર્યું છે કે ભારતીય મહિલાઓ કંઈપણ હાંસલ કરવાનો ઉત્સાહ ધરાવે છે.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર
ઘરેલું ઉપચાર

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

September 9, 2022
સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ
ઘરેલું ઉપચાર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

August 29, 2022
ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8  વસ્તુઓ, બની શકે છે જીવલેણ
આરોગ્ય

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

May 4, 2022
આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર
આરોગ્ય

આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર

April 9, 2022
આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

April 6, 2022
આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

April 6, 2022
Next Post
સત્યા નડેલાને પદ્મ ભૂષણ પુરસ્કારથી કરવામાં આવ્યા સન્માનિત, આ રીતે બન્યા સામાન્ય વ્યક્તિમાંથી માઈક્રોસોફ્ટના CEO

સત્યા નડેલાને પદ્મ ભૂષણ પુરસ્કારથી કરવામાં આવ્યા સન્માનિત, આ રીતે બન્યા સામાન્ય વ્યક્તિમાંથી માઈક્રોસોફ્ટના CEO

કોણ હતા ભગવાન શિવના પ્રથમ શિષ્ય, જાણો ભગવાન શંકર સાથે જોડાયેલા 7 અલૌકિક રહસ્યો

કોણ હતા ભગવાન શિવના પ્રથમ શિષ્ય, જાણો ભગવાન શંકર સાથે જોડાયેલા 7 અલૌકિક રહસ્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

December 29, 2022
આયુર્વેદ અનુસાર આ એક વસ્તુનું સેવન કરવાથી ઝડપથી ગાયબ થશે શરદી ઉધરસ અને તાવ

આયુર્વેદ અનુસાર આ એક વસ્તુનું સેવન કરવાથી ઝડપથી ગાયબ થશે શરદી ઉધરસ અને તાવ

August 23, 2022
Gujarat vidhans abha election

ગુજરાત વિધાન સભા બેઠકોની ચૂંટણી જાહેર, જાણો શા માટે થયું આવું ?

September 29, 2020

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ગરીબીથી કરોડોનું સામ્રાજ્ય અને ‘શ્રદ્ધાળુઓનાં મનની વાત જાણવા’ના વિવાદની સંપૂર્ણ ‘કરમ કુંડળી’
  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In