Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home

કેન્દ્રીય બજેટ – ભારતની બીજી મહિલા ‘નિર્મલા સીતારામન’ જેમણે ચોથી વખત રજૂ કર્યું બજેટ

Editorial Team by Editorial Team
March 16, 2022
Reading Time: 1 min read
0
કેન્દ્રીય બજેટ – ભારતની બીજી મહિલા ‘નિર્મલા સીતારામન’ જેમણે ચોથી વખત રજૂ કર્યું બજેટ
Share on FacebookShare on Twitter

નાણાપ્રધાન નિર્મલા સીતારમને મંગળવારે એટલે કે આજે 1 ફેબ્રુઆરીએ તેમનું ચોથું નાણાકીય વર્ષ 2022-23 કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ 26 નવેમ્બર 1947ના રોજ તત્કાલિન નાણામંત્રી આરકે ષણમુખમ ચેટ્ટીએ રજૂ કર્યું હતું. પરંતુ નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરનાર બીજા મહિલા છે, જેમણે આજે ચોથી વખત બજેટ રજૂ કર્યું છે. આ પહેલા બજેટ ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ રજૂ કર્યું હતું જેઓ પ્રથમ બજેટ રજૂ કરનાર મહિલા હતા.

RELATED POSTS

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

નિર્મલા સીતારમનના બજેટ સાથે જોડાયેલી કેટલીક બાબતો

1. 1970-71 માટેનું કેન્દ્રીય બજેટ ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું, જેઓ તે સમયે એક વર્ષ માટે નાણાં પ્રધાન પણ હતા. તેમના પછી નિર્મલા સીતારમણ વર્ષ 2019માં બજેટ રજૂ કરનાર બીજી મહિલા બન્યા છે. આજે તેમણે ચોથી વખત બજેટ રજૂ કર્યું.

2. તે વર્ષે, સીતારમને પરંપરાગત બજેટ બ્રીફકેસને દૂર કરી અને તેના બદલે ભાષણો અને અન્ય દસ્તાવેજોને લઈ જવા માટે ‘રાષ્ટ્રીય પ્રતીક’ સાથે પરંપરાગત ‘બહી-ખાતા’નો ઉપયોગ કર્યો, જેમના પર રાષ્ટ્રી ચિન્હ હોય છે.

3. ગયા વર્ષનું બજેટ પેપરલેસ હતું, કોઈ ‘બહી ખાતા’નો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો અને સીતારમને ટેબલેટથી તેમનું બજેટ ભાષણ વાંચ્યું હતું.

4. સીતારમને 1 ફેબ્રુઆરી 2020ના રોજ કેન્દ્રીય બજેટ 2020-21 રજૂ કરતી વખતે 2 કલાક 42 મિનિટમાં સૌથી લાંબા બજેટ ભાષણનો રેકોર્ડ બનાવ્યો હતો. તે દરમિયાન તેમની તબિયત પણ લથડી હતી. આ ભાષણ દરમિયાન તેમણે જુલાઈ 2019નો પોતાનો જ રેકોર્ડ તોડ્યો હતો. પ્રથમ બજેટ ભાષણમાં તેમણે 2 કલાક અને 17 મિનિટ બોલ્યા હતા. આજે તે પોતાનો જ રેકોર્ડ તોડી શક્યા નથી અને માત્ર 90 મિનિટમાં ભાષણ પૂરૂ કર્યું હતું.

બ્લેક બજેટઃ ઈન્દિરા ગાંધીના બજેટ સાથે જોડાયેલી ખાસ બાબતો, ઇન્દિરા ગાંધી સરકારમાં યશવંતરાવ બી ચવ્હાણ દ્વારા રજૂ કરાયેલ 1973-74ના બજેટને કાળું બજેટ કહેવામાં આવ્યું હતું કારણ કે તે વર્ષ દરમિયાન રાજકોષીય ખાધ 550 કરોડ રૂપિયા હતું. આ તે સમય હતો જ્યારે ભારત ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું હતું.

ઈન્દિરા ગાંધીએ બજેટમાં કેન્દ્ર સરકારની યોજનાઓના ખર્ચમાં 15%નો વધારો કર્યો હતો અને રસ્તાઓના વિકાસ અને નવી શાળા-કોલેજો અને યુનિવર્સિટીઓના નિર્માણ પર પણ ભાર મૂક્યો હતો. આ ઉપરાંત તેમણે ટ્રાન્સપોર્ટ સિસ્ટમ સુધારવા પર પણ ભાર મૂક્યો હતો, જેના માટે તેમણે 84 કરોડનું બજેટ રાખ્યું હતું.

આર્થિક વ્યવસ્થાને મજબૂત કરવા માટે ઈન્દિરા ગાંધીએ ભારતીય કંપનીઓના શેરના ડિવિડન્ડ પર 1 હજાર રૂપિયા સુધીની છૂટ વધારીને 3 હજાર રૂપિયા કરી દીધી હતી. આ સિવાય તેમણે કેન્દ્રીય કર્મચારીઓ માટે લઘુત્તમ પેન્શનની રકમ 40 રૂપિયા પ્રતિ માસ વધારવાનું સૂચન કર્યું હતું.

ઈન્દિરા ગાંધીએ 1970ના બજેટમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની સિક્યોરિટીઝ, બેંકિંગ કંપનીઓમાં ડિપોઝિટ, ગ્રામીણ ડિબેન્ચર અને પોસ્ટ ઓફિસ ડિપોઝિટ ખાતા સહિત ઘણી નાણાકીય સંપત્તિઓમાં રોકાણ વ્યવસ્થા લાવવામાં આવ્યાં હતાં.

Tags: Finanace Minister Nirmala Sitaraman
ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર
ઘરેલું ઉપચાર

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

September 9, 2022
સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ
ઘરેલું ઉપચાર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

August 29, 2022
ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8  વસ્તુઓ, બની શકે છે જીવલેણ
આરોગ્ય

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

May 4, 2022
આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર
આરોગ્ય

આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર

April 9, 2022
આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

April 6, 2022
આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

April 6, 2022
Next Post
ભારતના આ 5 મંદિરોની તિજોરીઓ હીરા-સોનાથી છે ભરેલી, દાનમાં આવે છે અબજો રૂપિયા

ભારતના આ 5 મંદિરોની તિજોરીઓ હીરા-સોનાથી છે ભરેલી, દાનમાં આવે છે અબજો રૂપિયા

ભગવાનની પૂજા કરતી વખતે આ કામ કરવાથી મળશે બમણું ફળ

ભગવાનની પૂજા કરતી વખતે આ કામ કરવાથી મળશે બમણું ફળ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

Riya Chakraborty's bail application rejected by court

રિયા ચક્રવર્તીની જામીન અરજી કોર્ટ દ્વારા નામંજૂર હવે જેલમા જ રહેવું પડશે.

September 11, 2020
LOC

જમ્મુ કાશ્મીરમાં આંતકવાદી અથડામણ વચ્ચે LOC પર દેખાઈ સંકાસ્પદ ઉડતી વસ્તુ, ભારતના સુરક્ષાદળો સતર્ક.

November 24, 2020
આ ત્રણ-ચાર ભૂલના કારણે તમારા ઘરનું લાઈટબીલ આવે છે વધારે

આ ત્રણ-ચાર ભૂલના કારણે તમારા ઘરનું લાઈટબીલ આવે છે વધારે

July 30, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In