Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home આરોગ્ય

લોહી જામી જવાથી સ્વાસ્થ્યને થાય છે આ ગંભીર નુકસાન, લોહીને પાતળુ કરવાનો ઘરેલું ઉપાય

Editorial Team by Editorial Team
March 16, 2022
Reading Time: 1 min read
0
લોહી જામી જવાથી સ્વાસ્થ્યને થાય છે આ ગંભીર નુકસાન, લોહીને પાતળુ કરવાનો ઘરેલું ઉપાય
Share on FacebookShare on Twitter

વર્તમાન પરિસ્થિતિમાં ભાગદોડ ભર્યા જીવનમાં લોકો પાસે નિયમિત અને સમયસર ખાવા-પીવા, સુવા અને વ્યાયામ માટે સમય જ નથી, આવી પરિસ્થિતિમાં બીમાર પડવું ખુબ જ સામાન્ય થઇ ગયું છે. આ બધી જ બીમારીઓમાં લોહીની વિસંગતતા કારણભૂત થાય છે જેમાં ઘણી વાર લોહી જામી જવાની સમસ્યા ઉત્પન્ન થાય છે. તમને જણાવી દઈએ કે લોહી જામી જવું અનેક પ્રકારની ગંભીર બીમારીઓને જન્મ આપી શકે છે. આનાથી હાર્ટએકેટ અને બ્રેન સ્ટ્રોક વગેરેનો ખતરો થઈ શકે છે.

RELATED POSTS

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો

આપણા શરીરમાં કોઈ ઘાવ કે ઈજાની સ્થિતિમાં લોહીનું ગંઠાવું જરૂરી છે, કારણ કે તે શરીરમાંથી થતા વધુ રક્તસ્ત્રાવને અટકાવે છે, પરંતુ જયારે શરીરીની અંદર નસોમાં લોહી જામી જવાથી તે ઘણું ગંભીર બની શકે છે. આ સમસ્યા વધારે જણાય તો અવશ્ય ડોકટરની સલાહ લેવી. આપણા શરીરના બધા જ ભાગમાં યોગ્ય રીતે કામ કરવા માટે ઓક્સિજનની આવશ્યકતા હોય છે. શરીરના તમામ ભાગોમાં ઓક્સિજન પહોચાડવાનું કામ લોહી જ કરે છે. એવામાં લોહીનું જામી જવાથી અનેક પરેશાની થઇ શકે છે. જેથી શરીરને સ્વસ્થ રાખવા માટે લોહી પાતળું રાખવું ખુબ જ જરૂરી છે.

આજકાલ ઘણાં બધા લોકોમાં લોહી જામી જવાની સમસ્યા ખૂબ સાંભળવા મળી રહી છે, એટલા માટે ક્યાક ને ક્યાક આપણી ખરાબ ખાણી-પીણી અને ખોટી જીવન શૈલી પણ જવાબદાર છે. અમે તમને કેટલાક એવા ઉપાય જણાવી રહ્યાં છીએ જેના દ્વારા તમે આ સમસ્યાથી બચી શકો છો. ચાલો જાણીએ લોહીને પાતળું કરવાના ઘરેલું ઉપાયો વિષે.

લોહી જામી જવાના લક્ષણો : જ્યારે શરીરમાં લોહી જામવા લાગે છે તો તમને ઘણાં લક્ષણ મહેસૂસ થઈ શકે છે જેમાં આંખોમાં ઝાખું દેખાવવું, ચક્કર આવવા, વધું માસિક રક્તસ્ત્રાવ, ગઠિયો વા, સંધિવા, માથામાં દુખાવો થવો, બ્લડ પ્રેશર અને ત્વચામાં ખંજવાળ થવી વગેરેનો સમાવેશ થાય છે. ઘણા લોકો લોહીને પાતળું કરવા માટે દવાઓ પણ લે છે, પરંતુ જો તમે ઇચ્છો તો તમે તમારી જીવનશૈલીમાં થોડો ફેરફાર કરીને પણ લોહીને પાતળું કરી શકો છો. ચાલો જાણીએ લોહીને પાતળું કરવાના ઘરેલું ઉપાયો વિષે.

લસણ : લસણનું સેવન લસણમાં બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખે છે. લસણમાં રહેલા એન્ટઓક્સીડેન્ટ ગુણ શરીરમાં જમા ફ્રી રેડિકલને ખતમ કરવાનું કામ કરે છે, જેથી બ્લડ પ્રેશર નોર્મલ રહે છે અને લોહીના પ્રવાહને સંતુલિત કરવા સાથે લોહીને પાતળું કરવામાં પણ મદદરૂપ બને છે. હ્રદયના રોગોની સમસ્યાથી પરેશાન છે તેવા લોકો સવારે ઉઠીને ખાલી પેટ એક લસણની કળી ખાવી જોઈએ. આનાથી કોલેસ્ટ્રોલ લેવલ નિયંત્રણમાં રહે છે. અજમાનું સેવન પણ કરી શકો છો. આ બધી જ વસ્તુઓ લોહીને પાતળું કરવા માટે ઉપયોગી થાય છે.

આદુ : આદુ લોહીને પાતળું કરવા માટે ફાયદાકારક બને છે. આદુમાં એસીટાઈલ સેલીસીટેડ એસીડ હોય છે. જે સેલીસીટેડથી ઉત્પન્ન થાય છે. આ સ્ટ્રોકને રોકવા માટે ઉપયોગી થાય છે. આ સેલીસીટેડ લોહીને પાતળું કરવા માટે પણ ખુબ જ ઉપયોગી છે.

હળદર : હળદરમાં કુદરતી ઔષધીય ગુણ હોય છે, આ બ્લડ ક્લોટિગને રોકવામાં પણ ખૂબ સહાયક છે. કાચી હળદરનું સેવન પણ જામેલા લોહી ને પાતળુ કરવાનું કામ કરે છે. હળદર શરીરને રોગો સામે લડવાની શક્તિ આપે છે કારણ કે તેમાં એન્ટીઓક્સિડેન્ટ, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિફંગલ ગુણો હોય છે.

કેયેન મરચું : કેયેન મરચુ પણ લોહીને પાતળું કરવા માટે ફાયદાકારક થાય છે. તેમાં લોહીને પાતળું કરવા માટે ઉચ્ચ પ્રમાણમાં સેલિસિલેટ હોય છે. જે બ્લડ પ્રેશરને સામાન્ય રાખીને બ્લડ સર્કુલેશન નિયમિત કરવા સાથે લોહીને પણ પાતળું કરે છે.

ફાઈબર વાળુ ફૂડ : લોહીને પાતળુ કરવા માટે આહારમાં ફાઈબર વાળો આહારને જરૂર સામેલ કરો. બ્રાઉન રાઇસ, મકાઇ, ગાજર, મૂળો, સફરજન, ઓટ્સ વગેરેનું સેવન કરો.

ફિશ ઓઈલ : ફિશ ઓઈલ લોહીને પાતળું કરવામાં મદદરૂપ થાય છે. ચિકન, મટનને છોડીને માછલીના તેલનું સેવન કરો. ડોક્ટરની સલાહથી ફિશ ઓયલની ટેબલેટ્સ પણ લઈ શકાય છે.

નિયમિત વ્યાયામ સાથે આ ઉપાયો પણ અજમાવો

નિયમિત સવારે ચાલવાનું રાખો : શરીરીને તંદુરસ્ત રાખવા સવારે જ્યારે સૂરજ ઉગે છે તે સમય ચલવા જાઓ. સવારના સમયે શુદ્ધ ઓક્સિજનું સ્તર થોડું વધું હોય છે, આ આરોગ્ય માટે ખૂબ સારૂ ગણાય છે. ઊંડા શ્વાસ લો, આથી તમારા ફેફસાને વધું પ્રમાણમાં ઓક્સિજ મળે છે, જેથી શરીરનું બ્લડ ફ્લો યોગ્ય બની રહે છે. સવાર સવારમાં વોક કરવાથી તમે તરોતાજા મહેસૂસ કરો છો.

ઊંડી શ્વાસ લો : સવારના સમય શુદ્ધ ઓક્સિજન આરોગ્ય માટે ખૂબ સારૂ છે. ઊંડા શ્વાસ લેવાથી ફેફસાને ઓક્સિજન મળે છે. જેથી રક્ત સંચાર યોગ્ય રહે છે. લોહીને શુદ્ધ અને જામી જવાથી બચવા માટે શરીરથી પરસેવો આવવો ખૂબ જરૂરી છે. કસરત કરવાથી અથવા કોઈ કામ કરવાથી શરીરથી પરસેવો નીકળે છે.

આમ, નિયમિત આ ઉપાયો કરવાથી ખુબ જ ફાયદો થાય છે અને તેના ઉપયોગથી ઉપરોક્ત બીમારી ઠીક થાય છે. તમારામાંથી કોઈને ઉપરોકત બીમારી અસર કરતી હોય તો તેમાં દરરોજ ઉપર જણાવેલા ઉપાયો અપનાવી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે.

Tags: Blood Clotting Health Problem
ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ
આરોગ્ય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

December 29, 2022
આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ
ઘરેલું ઉપચાર

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

December 29, 2022
લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો
આરોગ્ય

લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો

December 27, 2022
બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે
ઘરેલું ઉપચાર

બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

December 27, 2022
બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ
ઘરેલું ઉપચાર

બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

December 26, 2022
કબજિયાત માટે એક્યુપ્રેશર પદ્ધતિ
ઘરેલું ઉપચાર

ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

December 26, 2022
Next Post
માત્ર 15 દિવસ કરો આ જ્યુસનું સેવન, શરીરમાં ક્યારેય લોહીની ઉણપ નહી થાય

માત્ર 15 દિવસ કરો આ જ્યુસનું સેવન, શરીરમાં ક્યારેય લોહીની ઉણપ નહી થાય

ત્રણ ત્રણ સરકારી નોકરી છોડીને સની દેઓલની ફિલ્મ જોઈને પસંદ કર્યું પોતાનું લક્ષ્ય, બન્યો આઈપીએસ અધિકારી

ત્રણ ત્રણ સરકારી નોકરી છોડીને સની દેઓલની ફિલ્મ જોઈને સાકાર કર્યું પોતાનું લક્ષ્ય, બન્યા IPS અધિકારી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

સ્વાસ્થ્ય માટે જાદુઈ ફળ છે અનાનસ, ગરમીમાં શરીરને ઠંડક મળવા સાથે થશે આ 10 અદ્દભૂત લાભ

સ્વાસ્થ્ય માટે જાદુઈ ફળ છે અનાનસ, ગરમીમાં શરીરને ઠંડક મળવા સાથે થશે આ 10 અદ્દભૂત લાભ

April 22, 2022
ખાલી એકવાર 50 હજારનું રોકાણ કરો, વર્ષો સુધી હજારો રૂપિયાની કમાણી આપશે આ બિઝનેસ

ખાલી એકવાર 50 હજારનું રોકાણ કરો, વર્ષો સુધી હજારો રૂપિયાની કમાણી આપશે આ બિઝનેસ

December 20, 2022
Breaking News: શાળાઓ ખોલવા માટે ગુજરાતના શિક્ષણમંત્રીનો મોટો નિર્ણય, જાણો ક્યારે ખુલશે શાળાઓ

Breaking News: શાળાઓ ખોલવા માટે ગુજરાતના શિક્ષણમંત્રીનો મોટો નિર્ણય, જાણો ક્યારે ખુલશે શાળાઓ

September 14, 2020

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો
  • કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In