Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home

મહાશિવરાત્રી પર્વ : જાણો રાશિ પ્રમાણે મહાશિવરાત્રી પર ભોળાનાથનો અભિષેક કેવી રીતે કરવો

Editorial Team by Editorial Team
March 29, 2022
Reading Time: 1 min read
0
મહાશિવરાત્રી પર્વ : જાણો રાશિ પ્રમાણે મહાશિવરાત્રી પર ભોળાનાથનો અભિષેક કેવી રીતે કરવો
Share on FacebookShare on Twitter

મહાશિવરાત્રીનો તહેવાર મંગળવાર, 1 માર્ચ 2022ના રોજ છે. હિંદુ પંચાંગ મુજબ, મહાશિવરાત્રીનો તહેવાર ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચોથ તિથિને ભગવાન શિવની પૂજા, તપસ્યા અને શ્રદ્ધા સાથે ઉજવવામાં આવે છે. મહાશિવરાત્રી પર ઉપવાસ અને પૂજા કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. મહાશિવરાત્રી પર ભગવાન શિવને અભિષેક કરવાનું વિશેષ મહત્વ છે. આવો જાણીએ મહાશિવરાત્રી પર રાશિ પ્રમાણે શિવલિંગ અભિષેકનું મહત્વ…

RELATED POSTS

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

મેષ રાશિ : મહાશિવરાત્રીના દિવસે મેષ રાશિના લોકોએ શિવલિંગ પર ગાયના ઘી અને મધનો અભિષેક કરવો જોઈએ. આ જીવનની ગુણવત્તામાં સુધારો કરશે.

વૃષભ રાશિ : વૃષભ રાશિના લોકોએ મહાશિવરાત્રીના દિવસે દૂધ, મધ મિક્સ કરીને ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. આમ કરવાથી તેઓ સફળતા તરફ આગળ વધશે.

મિથુન રાશિ : મિથુન રાશિના લોકો લાંબા સમયથી બીમાર હોય તો તેમણે દૂધમાં ભાંગ અને સાકર મિક્સ કરીને શિવલિંગનો અભિષેક કરવો જોઈએ. આમ કરવાથી તમને બીમારીઓથી છુટકારો મળશે.

કર્ક રાશિ : મહાશિવરાત્રી પર કર્ક રાશિના લોકોએ શિવલિંગ પર ગંગા જળમાં કેસર, દૂધ અને મધ મિક્સ કરીને અભિષેક કરવો જોઈએ. તેનાથી લાંબા સમયથી ચાલતા વિવાદોનો અંત આવે છે.

સિંહ રાશિ : સિંહ રાશિના લોકોએ કેસમાં વિજય મેળવવા માટે શેરડીનો રસ અને લીંબુ ભેળવીને ભગવાન શંકરને અર્પણ કરવું જોઈએ.

કન્યા રાશિ : કન્યા રાશિના લોકોએ મહાશિવરાત્રીના દિવસે ઘી, દહીં મિક્સ કરીને શિવલિંગ પર અભિષેક કરવો જોઈએ. આનાથી ધન લાભ થશે.

તુલા રાશિ : મહાશિવરાત્રિના તહેવાર પર તુલા રાશિના લોકોએ પંચામૃતથી શિવની પૂજા કરવી જોઈએ, તેનાથી તમારા અધૂરા કાર્યો પૂર્ણ થશે.

વૃશ્ચિક રાશિ : વૃશ્ચિક રાશિના લોકોએ મહાશિવરાત્રીના દિવસે દૂધ, ગાયનું ઘી, ખાંડ, કેસર મિક્સ કરીને પૂજા કરવી જોઈએ. આમ કરવાથી પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે.

ધન રાશિ : મહાશિવરાત્રીના શુભ પર્વ પર ધન રાશિના લોકોએ દહીં, મધ મિક્સ કરીને મહાદેવની પૂજા કરવી જોઈએ. તેનાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે.

મકર રાશિ : જો મકર રાશિના લોકોએ વિરોધીને હરાવવા હોય તો શિવરાત્રીના દિવસે દૂધ, ગંગાજળ અને સાકરથી શિવની પૂજા કરવી જોઈએ.

કુંભ રાશિ : કુંભ રાશિના લોકોએ બિલિનો રસ અને જળથી શિવની પૂજા કરવી જોઈએ. આમ કરવાથી પ્રમોશન અને ધન લાભ થાય છે.

મીન રાશિ : જો મીન રાશિના લોકો પોતાનું માન-સન્માન વધારવા માંગતા હોય તો મહાશિવરાત્રીના દિવસે ગંગાજળ, દૂધ અને દહીંથી પૂજા કરો.

Tags: Lord ShivaMahashiv RatriMahashivaratri festival Bholanathભોળાનાથમહાશિવરાત્રીમહાશિવરાત્રી પર ભગવાન શિવને અભિષેકમહાશિવરાત્રી પર્વ
ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર
ઘરેલું ઉપચાર

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

September 9, 2022
સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ
ઘરેલું ઉપચાર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

August 29, 2022
ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8  વસ્તુઓ, બની શકે છે જીવલેણ
આરોગ્ય

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

May 4, 2022
આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર
આરોગ્ય

આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર

April 9, 2022
આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

April 6, 2022
આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

April 6, 2022
Next Post
મહાશિવરાત્રી શા માટે ઉજવવામાં આવે છે? જાણો આ પાવન પર્વ સાથે જોડાયેલી ત્રણ અલૌકિક દંતકથાઓ

મહાશિવરાત્રી શા માટે ઉજવવામાં આવે છે? જાણો આ પાવન પર્વ સાથે જોડાયેલી ત્રણ અલૌકિક દંતકથાઓ

સંકટની ઘડીમાં યુક્રેનને યાદ આવ્યા યુલિયા મેડમ, કોણ છે આ હિંમતવાન મહિલા જેનાથી રશિયા થરથર કાપતું

સંકટની ઘડીમાં યુક્રેનને યાદ આવ્યા યુલિયા મેડમ, કોણ છે આ હિંમતવાન મહિલા જેનાથી રશિયા થરથર કાપતું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ચોમાસાની ઋતુમાં કપડામાંથી દુર્ગંધ આવે છે તો અપનાવો આ સૌથી અસરકારક 8 ટિપ્સ

ચોમાસાની ઋતુમાં કપડામાંથી દુર્ગંધ આવે છે તો અપનાવો આ સૌથી અસરકારક 8 ટિપ્સ

August 22, 2021
Gujarat vidhans abha election

ગુજરાત વિધાન સભા બેઠકોની ચૂંટણી જાહેર, જાણો શા માટે થયું આવું ?

September 29, 2020
નવા વર્ષ પહેલા આ નકારાત્મક વસ્તુઓ ઘરમાંથી કરો દુર, નહિતર આવશે બીમારી અને વાસ્તુદોષ

નવા વર્ષ પહેલા આ નકારાત્મક વસ્તુઓ ઘરમાંથી કરો દુર, નહિતર આવશે બીમારી અને વાસ્તુદોષ

January 1, 2023

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In